Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 36
________________ જો જે કમાય ના...28 એક સાધ્વીજીએ મન મક્કમ રાખીને દૃઢતા રાખી. ભગવાનના શાસનની શ્રદ્ધા ઉલસી રહી હતી. તેથી તે બીજા તેણીએ વિચાર કર્યો કે અરિહંત ભગવાનનો સંયમ માર્ગ જ સાધ્વીજીઓને અનેક રીતે સમજાવતી. પરંતુ કોઢ રોગના ભયના એવો છે, કે જેનું પાલન કરવાથી રોગ આવે જ નહીં, રોગ કારણે બીજા સાધ્વીજી સમજતા નહોતા. તેથી તે નાના સાધ્વીજીને તો અસમાધિનું કારણ છે. રોગ આવે કે વધે એનાથી ખૂબ પશ્ચાતાપ થયો કે “અરે પ્રભુ ! મેં અનાદેય નામકર્મ આદિ અરપાધિ થાય. તે અસમાધિને પ્રોત્સાહન મળે, એવું કેવા અશુભકર્મ બાંધ્યા હશે કે જેથી સાચી વાત સમજાવવાં છતાં ભગવાન બતાવે જ કેમ ? તેણીના લોહીના ટીપે ટીપામાં પણ આ સાધ્વીજીઓ સમજતા નથી'. આ પ્રમાણે પશ્ચાતાપ અને સ્વાત્મનિંદા કરતાં કરતાં અને કાયોત્સર્ગ આદિ આરાધના કરતાં તે નાના સાધ્વીજીને કેવલજ્ઞાન થયું. ત્યાર પછી દેવદેવીઓએ કેવલજ્ઞાનીનો મહિમા કરવા માટે આવ્યા. બીજા સાધ્વીજીઓને થયું કે અરર ! અમે મોટી ભૂલ કરી છે. તેથી કેવલજ્ઞાની પાસે આલોચના કરી પ્રાયશ્ચિત લઈ શુદ્ધ બન્યા. પરંતુ રજ્જો સાધ્વી આલોચના વગર મરીને અનંતભવ કરનારી બની. તેથી આલોચના કહી પ્રાયશ્ચિત લેવું જોઈએ. કાયું પાણી ન પીનાર સાધ્વીજીને કેવલજ્ઞાન થયું અને દેવ દેવીઓ આવ્યા. F aination For Persona Puvate use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114