Book Title: Jo je Karmay Na Author(s): Gunratnasuri Publisher: Jingun Aradhak TrustPage 18
________________ એ થી પાના પર એ છે ગુરુદેવશ્રીનું ક અરે પુણ્યશાળી માનવ ! તું વાસ્તવમાં જો જે કરમાય ના...10 ધન્યવાદને પાત્ર છે. પાપ થઈ જવું, એમાં કોઈ આશ્ચર્ય નથી. મોહનીય કર્મના ઉદયે કોણે કર્યું ૧ પ નથી કર્યું ? શું તીર્થંકરના આત્માને પણ Pfશ્વાસન હનીય કર્મે બાકાત રાખ્યો છે ? શું એમને પૂર્વ પગમાં કાંટો વાગી ગયો હતો, પરંતુ જીવનમાં ભયંકર પાપો નથી કર્યા ? અને શું તે વ્યક્તિએ ઘોડાના પગનો કાંટો સાતમી નરક સુધી તેમને તે પાપોથી જવું નથી પડ્યું ? પરંતુ તેને જીવનની કાળી કિતાબ ધોઈને કાઢ્યો નહિ. તેથી ઘોડાના પગમાં ( ઉજ્જવળ બનાવવાનો મનોરથ થયો છે, તેથી જ તું ધન્યવાદને પાત્ર છે. તું તો કાળી કિતાબના એક પરૂ થઈ ગયું અને અંતે આખો પગ એક પાનાને ખોલી ખોલીને કાલીમાને ધોઈ રહ્યો છે. તેથી તું ખરેખર ધન્યવાદને પાત્ર છે. બાળકની કપાવવો પડ્યો. એવી જ રીતે તું જેમ નિખાલસપણે એક એક પાપ નિષ્કપટ ભાવથી પ્રગટ કરી દે, અને ખંખેરી નાખ આ પાપોને ! પણ અંદર પાપ રાખીને દુઃખી ન હે ભાગ્યવાન ! તારી નિખાલસપણાથી થતી આલોચનાથી તારા પ્રત્યે મારા હૃદયનો થઈશ. તું કોઈપણ પ્રકારની શરમ વાત્સલ્યસાગર ઉછળી રહ્યો છે. કારણકે શાસ્ત્રોમાં કહ્યું છે કે, આલોચના લેવાવાળો જ વાસ્તવમાં રાખીશ નહિ. તું મારા પર દૃઢ આરાધક છે. હૃદયની ગંદી ગટરમાં આરાધનાનું અત્તર નાંખવાથી શું સુગંધ આવી શકે ખરી ? ના, તે વિશ્વાસ રાખજે કે આ જે તે માજે મારી આગળ હૃદય ખોલીને આલોચના કહેવા દ્વારા હૃદયને સ્વચ્છ કર્યું છે, હવે તારુ જીવન આલોચના કહી છે. તે હવે કોઈની ખારાધનાની સુગંધથી મઘમઘાયમાન થશે. તેથી તું આજે ધન્યવાદને પાત્ર બન્યો છે, પરંતુ હવે યાદ પાસે જશે જ નહિ, હું મરીશ, ત્યારે રાખજે, ભૂલતો નહિ, એક પણ પાપ કહી દેવામાં બાકી ન રાખીશ, શરમ રાખીશ નહિ, હૃદયમાં એક મારી સાથે જ આવશે. એ મારા પણ શલ્ય (છુપાયેલ પા૫) રાખીશ નહિ. તું ખરેખર ભારહીન-હળવો બની જ જઈશ. તારુ માથું હલકું . હૃદય રૂપ કબ્રસ્તાનમાં દટાઈ ગઈ ફૂલ થઈ જશે. તારું હૃદય સ્વચ્છ બની જશે. મગજનો બધો ભાર વિલીન થઈ જશે. છે. વધારે તો શું કહું ? કારણ કે આલોચના આપવાનો અધિકાર તેને હે દેવાનુપ્રિય ! તારી આલોચના સાંભળીને તો હું તારી પીઠ થાબડી રહ્યો છું. ખરેખર ! તેં જ હોય છે કે જે અપરિશ્રાવી હોય અદ્ભુત પરાક્રમ કર્યું છે. ખૂબ જ હિંમત રાખી પાપ શલ્યોને જડમૂળમાંથી ઉખેડી નાંખ્યાં છે. અદ્ભુત અર્થાત્ આલોચના સાંભળનાર અને સાધના કરી છે. અત્યંતર તપનો આસ્વાદ કર્યો છે. ક્યા શબ્દોમાં તારા પુરુષાર્થના વખાણ કરું ? મને પ્રાયશ્ચિત આપનાર એવા હોય કે એવા શબ્દો જ જડતા નથી. અરે મારા મગજની ડિક્ષનરી પણ વામન બની ગઈ છે. જેના હૃદયમાંથી તે હકીકત કોઈપણ હવે તારા દિલમાં પાપનો કાંટો રાખીશ નહિ. અન્યથા જેવી રીતે કોઇક વ્યક્તિના ઘોડાના દિવસે બહાર ન નીકળે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114