________________
૮
જૈનયુગ
હિન્દુઓએ કરેણ શ્રી વીર નિયંત્ર સ્મારક,
(પાટલિપુત્ર નામનું હિંદી પત્ર પ્રાફ઼ેસર જયસવાલના ત ́ત્રીપણા નીચે દશેક વર્ષોં પહેલાં ચાલતું હતું તેમાં ધણી ઉત્તમ પુરાતત્ત્વ અને ઐતિહાસિક ખાજ કરેલી બાબતે આવતી હતી, તેમાંથી ‘જિનાચાર્ય કા નિર્વાણુ—ઉસકા જાતીય ઉત્સવ એ મથાળા નીચે એક હીંદી લેખ પ્રકટ થયા હતા તેનું ભાષાન્તર અત્ર ઉતારીએ છીએ. તત્રી
.
કહું ઈશ્વર કહું અનત અનીશ્વર નામ અનેક પરી સત્ પન્થહિં પ્રગટાવન કારણ હૈ સરૂપ વિચા જૈન ધરમમેં પ્રગટ ક્રિયા તુમ દયા ધર્મ સગર હરીચન્દ' તુમકો બિનુ પાએ લિર લિર જગત મા. —જન-કુતૂહલ.
ધર્મ નામાના મત પ્રવર્તનના તત્વ ઉપરના પાની આાદિ ક્રિયામાં શિક્ષકે કરેલ છે કે,
અહે। તુમ બહુ વિધિ રૂપ ધરા, જન્મ જબ જૈસા કામ પ
ભાદ્રપદ-આધિન ૧૯૮૨
તબ તૈસા ભેખ કરી.
જ્યારે જે વાતની આવશ્યકતા પડે છે, માનવ શક્તિ અથવા તે શક્તિનું પ્રેરક એક નવું રૂપ લઈ ઉપસ્થિત થાય છે. હિન્દુ જાતિના સભાએ, એવા સમયમાં જ્યારે આ દેશનું મુખ્ય ભોજન માંસ હતું, ત્યારે મહાવીર જ્ઞાતપુત્રના રૂપમાં અવતાર લઈ કહ્યું ‘સ ! હવે ઘણું' થયું, કરીની જગ્યાએ દયા ધારણ કરા' જ્ઞાતપુત્ર નિશ્ર્ચય અહીંના મનુષ્યેતર પ્રાણિયાને નિગ્રન્થસ્વતંત્ર કર્યા. ભાગલપુરની પાસે એક નાના પંચાયતી રાજ્યગણ રાજ્યના એક ઠાકુરના પુત્રના મનમાં દયાના દિગ્વિજયની કામના ઊંડી. તે સમયે ભારતવર્ષમાં ચારે બાજુ રાજ્ય નૈતિક દિગ્વિજયની કામના હવા પાણી ઝાડ પાંદડાંમાં ભરાઇ રહી હતી. નાનાં નાનાં રાજ્ય પાંડવાના મહારાજ્ય જેવા રાજ્ય બનાવવા માંગતા હતા. તેના પાકમાં અંગના ખેતમાં એક અપૂર્વ ફૂલ ખિલ્યું. તેને અમે અહિંસા વિજય કહીશું. વિજય અને તે સાથેજ અહિંસા । જિન અર્થાત્ વિજેતા અને સાથેજ કીડી પણ ન દખાય ! નાઠ પુત્ર (જ્ઞાત પુત્ર)ના વિજય થયા. ગામડામાં એવું ખેલાય છે કે 'સાઇ ચગે પલા પલા ચિંટી ખેંચાય ૐ' કાઢીને ખારાકરનાર, પીંજરા પાળ બનાવનારા, નીલકંઠને વ્યાધના હાથેથી છેડા
વનાર હિન્દુએ, પેાતાની અલૈાકિક દયાપર ધમડ કરનાશ હિંન્દુએ, નાપુત્રની વાત માની લીધી. એવા બહાદૂર કે ણે પોતાનાથી નિર્ભયને મારામાં કાયરતા અને પાપ મનાવ્યાં તેને હિન્દુ લેકાએ જબરાબરજ ‘મહાવીર'ની ઉપાધિથી ભૂષિત કરવામાં આવ્યા. આાને બારતનાજ નિહ પણ સંસારના મહાવીશમાં ત્યાં સુધી શ અને મુખ્ય છે ત્યાં સુધી ગવામાં બાવરી.
વહી બુધના ભાવ હિન્દુÀાએ તેને અવતાર માની કર્યો. પણ શું હિન્દુ પેાતાના મહાવીર નાટપૂત્રને ભૂલી ગયા ? નહીં, તેની યાદ તેઓ દર વર્ષે કરે છે. હિન્દુ અતિ પોતાના ઇતિહાસ ભૂલી ગઈ છે, પરંતુ પોતાની ઐતિહાસિક સસ્થાઓને તે શક્તિ પૂર્વ ક માનતી અને ચલાવતી આવી છે, તે કારણે બુદ્ધિભૂલ અને સુદિન પ્રાપ્ત કરતાં તે પેનાના પ્રતિક્રાસ પુનઃ જાણી મેરી. હિન્દુઓના તહેવાર તે તેના સુદનના અનશ્વર ખીજ છે. અવસર અને દેશકાલના મેધ આવતાં તે તહેવારા અને રસ્માથી અસ્પુશ્ય પાશે.
'જિન' નાટકના મૃત્યુ દિન તેના જન્મદિનથી પણુ વધારે ઉત્સવના દિન હતા, કારણ કે તે દિન તેમણે પોતાના મેક્ષ માન્યા. તેના મેક્ષ કાર્તિકની અમાવાસ્યાએ થયા. પાવા કસભામાં ત્યાંના જ્મીનદારના દફ્તરમાં (લેખશાલામાં) તેનું નિર્વાણ થયું. તેના મેક્ષ બતાવવા પાવાપુરીએ 'દીપાવલી' કરી.
સારથી માર એક પાવાપુરી નહીં, ભાર્યાવની બધી નગરીઓ કાર્તિકની અમાવાસ્યાને દીપાવલીના ઉત્સવ માનવા લાગી અને તે કેટલીયે સદીભાથી નષ માસય થઈ ગયેલ છે. દીપ જ્ઞાનનું રૂપ છે. જ્ઞાની અને જ્ઞાનદાતા નાટપુત્ર મહાવીરના સ્મરણાર્થે ખાનાથી ઉપર્યુક્ત મહાત્સવ કર્યો। થઇ શકે તેમ છે ?