________________
જેનયુગ
ભાદ્રપદ-આધિન ૧૯૮૨ संघं अवमन्नतो
. (જમાલિ તે શ્રી વીરજિનને જમાઈ અને વીર સામrળો નો અirrદી વાક્યને પ્રતિપથી-ઉત્થાપનાર હતું. તેના ચરિત कामवि भिन्नं मन्नइ
માટે જુઓ શ્રી આવશ્યક સૂત્રમાં નિહ૧ પ્રકરણ samરિ મુકtorsgive ૨૩ પૃ. ૩૧૨–૩૧૩ તથા વિશેષાવશ્યક ગ્રંથમાં ગાથા -સંધને અવમાનનાર-તિરસ્કારનાર, અસદ- ૨૩૦૬ થી ૨૩૩૨ તથા પંચમ અંગ શ્રી ભગવતી ગ્રાહી, જ્ઞાતા તરીકે માન કરનાર જન-માનવી કોઈ સૂત્રમાં નવમા શતકના તંત્રીશમા ઉદ્દેશકમાં.) રીતે પણ પોતાને જમાલિ પ્રમુખ કરતાં ભિન્ન માને છે.
તંત્રી,
તંત્રીનું વક્તવ્ય.
[ શ્રી વીરચરિત્ર અને તે માટેનાં સાધન. ] દીવાલીના મંગલ પર્વની મંગલતા શ્રીમન વીર- સ્તવન, સ્તોત્ર રૂપે અનેક ઉર્મિકાવ્યો અને હૃદયપ્રભુના નિર્વાણુથી થઇ છે. ભાઘાત-કેવલ જ્ઞાનરૂપી રંગારનાં કાવ્યો અત્યારસુધી થવા પામ્યાં છે તેને સંપૂર્ણ જાતિના જ્યોતિર્ધર શ્રી મહાવીર પ્રભુ સંગ્રહ કરવા યોગ્ય છે. પ્રાચીન કવિઓ અને લેખપિતાના શરીરને તજી સિદ્ધિને પ્રાપ્ત કરે છે, તેના કેએ શ્રી વીરભુના મંગલાચરણ કર્યો છે તેને
સ્મારક તરીક દ્રવ્યોત રૂપે સ્થૂલ દીપકને સમૂહ સમુચ્ચય થાય તો સારું. આની વાનગીઓ અને કરવામાં આવે છે અને તે સ્મારક અત્યારસુધી આપતા આવ્યા છીએ. મૂળ અને તેની સાથે ઉજવવામાં આવે છે અને આવશે. તે મહાપ્રભુ ભાષાનુવાદ જરૂર જોઈએ. મહાવીર જય હો !
(૨) શ્રી વીરપ્રભુ સાથે મુખ્ય પણે શ્રી ગૌતમના, આ પર્વ-નિર્વાણના નિમિત્તે આ પત્રને ખાસ તેમજ બીજાના સંવાદો થયા છે તે સર્વ અંગોઅંક કાઢવામાં આવેલ છે અને તેમાં તે શ્રી મહા- પાંગાદિમાંથી ચૂંટીને એકત્રિત કરવાની જરૂર છે. વીરની જીવનચર્યાને અંગે જૂદા જૂદા લેખો આપવામાં તેમાં ચુટણી એવા સંવાદોની કરવી ઘટે કે જે આવ્યા છે. તે સર્વેમાં જુદી જુદી હકીકત જુદી વર્તમાન યુગના અભ્યાસીઓને રૂચિકર, બોધક અને જાદી રીતે લેખકોએ પિતાના ક્ષપશમ પ્રમાણે આકર્ષક થાય. આવા સંવાદો ચારની સાથે થયેલા મૂકી છે, તે સર્વ સાથે સર્વથા અમે તંત્રી સંમત તે વાનગીરૂપે આ અંકમાં અમે મૂક્યા છે. છીએ એમ સમજવા* નાની સરખી પણ ભયંકર (૩) જે જે વિહારસ્થલો વીરપ્રભુનાં છે તે સર્વને ભૂલ કોઈ કરશે નહિ એમ અમારા વિશ્વાસ છે. શોધખોળથી શોધી તે સર્વના સ્થાન સહિત તેમની જાદી જુદી દષ્ટિએ ચરિત્રાંશ-ઘટનાઓનું આલેખન વિહારભૂમિનો નકશો તૈયાર કરાવવાની જરૂર છે અને જુદા જુદા લેખકે પાસ થયા પછી શ્રી મહાવીર તેમના સમયમાં આર્યાવર્તની ભૂગોળ શું હતી તે પણ ભગવાનનું સવા સુંદર જીવનચરિત્ર આળેખી તેમાં દાખવવાનું છે. આ સંબંધમાં હીસ ડેવિડે શકાશે એવી હૃદયગત ઇરછાથી આવા આવા ખાસ “Buddhist India” ( બૌહાન ભારતવર્ષે) એ અકે કાઢવાનો અમારો પ્રયાસ થયો છે અને નામના અંગ્રેજી ભાષામાં રચેલા પુસ્તકની અને થયાં કરશે.
તેમાંના નકશાની તેમજ શોધખોળ કરી પ્રાચીન (૧) શ્રી વીર સંબંધી શ્રી સૂયગડાંગ સૂત્રમાં હિંદના કરવામાં આવેલા બીજા નકશાઓની સહાય શ્રી વીરસ્તુતિ છે ત્યાંથી માંડી જુદી જુદી સ્તુતિ, લેઈ શકાશે. શ્રી મહાવીરની છાસ્થ દશાનાં વિહાર