Book Title: Jain Yug 1982
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 76
________________ જૈનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૨ * અને તે મુજબ ઉતરત તેમજ તે ની જયંતિ પ્રસંગ પર વિવિધ નેંધ. (કૅન્ફરન્સ ઐફિસ-પરિષદ્ કાર્યાલય તરફથી.) ૧ પ્રોપેગેન્ડા કમિટીનું (પ્રચાર સમિતિનું) કાર્ય છે અને પંજાબમાં પ્રચાર કાર્ય શરૂ કર્યાના રીપોર્ટ ગયા ખાસ અધિવેશન વખતે શત્રુંજય તીર્થના પણ પ્રકટ થઈ ચૂકયા છે. રા. હિરાલાલ સુરાણુએ, અંગે નીમવામાં આવેલી આ સમિતિના સભ્યોના જયપુર, બીઆવર આદિ સ્થળોએ પ્રવાસ કરી કાર્યની રૂપરેખા અને કાર્યપ્રદેશ તેઓની અહિની કાર્ય કર્યાનું લખી જણાવે છે અને ઘાઘેરાવ અને તેની આસપાસના પ્રદેશમાં ગયા છે. એવી છેલી હાજરી દરમીઆન જે સભ્યો હાજર હતા (અધિવેશન વીત્યા બાદ) તેઓ સાથે વાટાઘાટ થતાં નક્કી ખબર મલી છે. કરવામાં આવ્યાં હતાં. અને તે મુજબ ઉત્તર ગુજ- સમિતિના સભ્યો સાથે થએલ પત્રવ્યવહાર પરથી રાતનું કાર્ય રા. મણીલાલ કોઠારીને, દક્ષિણ ગુજરાત તેમજ તેઓ બધાને જરૂરીઆત જણાયાથી શ્રીમદ્ તથા તેને લગતે મારવાડને પ્રદેશ રા. મણિલાલ હીરવિજય સૂરિશ્વરજીની જયંતિ પ્રસંગે પાલણપૂરમાં ખુશાલચંદને (પાલણપુરવાલા ), મારવાડ અને તેને બધા સભ્યો મલે અને રૂબર કેટલીક બાબતની લગતો રાજપુતાના પ્રદેશ હીરાલાલ સુરાણાને (જત) જરૂરી ચર્ચા થાય એમ તેઓ સૌને ઈષ્ટ જણાતાં બાબુ કીતિપ્રસાદજીને પંજાબ અને યુ. પી. (કાનપુર, તેવી મીટીંગ તા. ૧૭-૧૮ સપ્ટેમ્બરના રોજ ગોઠવબનારસ, લાહેર, અલાહબાદ, દીલ્હી, મીરત, મથુરા, વામાં આવી હતી. પરંતુ કંઈક સભ્યોની નાદુરસ્ત ગુજરાનવાલા), અને બાબુ દયાલચંદજીને આગ્રા અને તબીયત અને પંજાબ મહાસભાના વાર્ષિક સંમેલનના યુ.પી ને બાકીને મુખ્ય પ્રદેશ, અને પોપટલાલ કારણસર આ મીટીંગ થઈ શકી નહિ. અને ફરીથી શાહને દક્ષિણ-એ રીતે કાર્યપ્રદેશની ગોઠવણ કર- આ મીટીંગ તા. ૨૫-૯-૨૬ ના રોજ ગોઠવવામાં વામાં આવી હતી. શેઠ આણંદજી કલ્યાણજી તરફથી આવી હતી. એ વખતે કેટલીક જરૂરી ચર્ચા થયા મળેલું સાહિત્ય તેમને દરેકને તૈયાર થવા માટે મોક- પછી કાર્ય પદ્ધતિની ચેકકસ લાઇન નક્કી કરવામાં લવામાં આવ્યું છે. તેમજ અધિવેશને પસાર કરેલા આવી હતી. જે કામ કાજની વિગતે ગેરહાજર ઠરને હીંદી તરજુમા કરાવી તે તથા ગુજરાતિ રહેલા સભ્યોને તેમજ પ્રમુખ મહાશય શ્રીયુત બહાઅને અંગ્રેજી ઠરાવોની પ્રત પ્રદેશની અનુકૂળ ભાષા દરસિંહજી સિંઘીને મોકલવામાં આવી છે. અધિવેશનના મુજબ મોકલાયા છે ઉપરાંત પ્રમુખ મહાશયના ઠરાવ પ્રમુખ મહાશયના ભાષણની પ્રત તેમજ ધી ભાષણની પ્રતે પણ પૂરી પાડવામાં આવી છે કે “શત્રુંજય ડીપ્યુટ' (Shatrunjay Dispute ) જે શત્રુંજય સબંધી ઘણી માહિતી પૂરી પાડે જેનાથી શ્રી શત્રુંજય સંબંધી આપણા હકકેની છે. રા. પોપટલાલ શાહ દક્ષિણમાં ફરે છે. દરેક વિગતેથી જેને કેમ વાકેફ થઈ શકે તેવી જાતનું સ્થળે મીટીંગ ભરી પિતાનું કાર્ય કરે છે. પંજાબ ઉપર જણાવ્યા મુજબ સાહિત્ય મોકલાતું રહે છે મહાસભા તરફથી તેમના સભાના મુકામે થયેલા અને કેટલેક સ્થળે મોકલાઈ ગયું પણ છે. હાલ વાર્ષિક મહોત્સવ પ્રસંગે પ્રોપેગેન્ડા કમિટીના સભ્યોની સમિતિના સભ્ય પોતાના પ્રદેશમાં કાર્ય કરી રહ્યા હાજરી માટે આગ્રહપૂર્વક લખવામાં આવ્યું હતું છે અને તેમના તરફથી રીપેર્ટો મલેથી પ્રકટ કરતેમજ તેવો તાર પણ મલ્યો હતો જેથી. રા. મણિ- વામાં આવશે. રા. મણીલાલ ખુશાલચંદ પરી. લાલ કોઠારી હાલ તુર્ત માટે પંજાબ ગયા છે જ્યાં પાલણપુરવાલા પોતાના કાર્ય માટે અત્રેથી રવાના તેઓ તેમજ બાબુ કીતિપ્રસાદજી મહાસભાના વર્ષિક થઈ દમણ તરફ ગયા છે જ્યાં તેઓ પિતાનું સંમેલનમાં હાજરી આપ્યા બાદ યોગ્ય કાર્ય કરે કાર્ય કરશે,

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82