Book Title: Jain Yug 1982
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 18
________________ જેનયુગ ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૨ અને પરારંભી). અહીં શુભને અથ પારિમાણિક ઉ૦ હે ગતમ! કેટલુંક વેદે છે અને કેટલુંક શુભથી લેવો ઘટે. પરિમાણિક એટલે જે પરિણામે નથી વેદતે. શુભ વા જેવું હતું તેવું રહેવું છે તે અહીં યોગને પ૦ હે ભગવન! તે એ પ્રમાણે શા હેતુથી અર્થ મન, વચન અને કાયા છે. આ કહેવાનું મુખ્ય કહો છો કે કેટલુંક વેદે છે, અને કેટલુંક નથી વેદતા? હેતુ યથાર્થ દર્શાવવાનો અને શુભયોગમાં પ્રવૃત્તિ કરા- ઉ૦ હે ગૌતમ? ઉદીર્ણ કર્મને વેદે છે અને વવાનો છે. આમાં બેધ ઘણે સુંદર છે.” ] અનુદીર્ણ કર્મને નથી વેદતો, માટે એમ કહેવાય છે કે “કેટલુંક વેદે છે અને કેટલુંક નથી ! (૨) કાંક્ષામહ બંધાદિ. પ્રઃ હે ભગવન્! છો કાંક્ષામહનીય કર્મ () નિર્ચન્થ, બાંધે છે ? પ્ર. હે ભગવન ! લાઘવ, ઓછી ઇચ્છા, અમૂછ ઉ૦ હે ગૌતમ! હા, બાંધે છે. અનાસક્તિ અને અપ્રતિબદ્ધતા, એ બધું શ્રમણ નિપ્રઃ હે ભગવન! છો કક્ષાએહનીય કમ ગ્રન્થને માટે પ્રશસ્ત છે? કેવી રીતે બાંધે છે? ઉ૦ હે ગતમ! હા, લાઘવ....એ બધું ઉ૦ હે ગતમ! પ્રમાદરૂપ હેતુથી અને યોગ નિગ્રસ્થાને માટે પ્રશસ્ત છે. નિમિત્તથી છ કાંક્ષામોહનીય કર્મ બાંધે છે. - પ૦ હે ભગવન! અધપણું, અમાનપણું, અને - પ૦ હે ભગવન! તે પ્રમાદ શાથી પ્રવહે છે- કપટપણે અને અલોભપણું;-એ બધું શ્રમણ નિગ્રંપેદા થાય છે? શ્વેને માટે પ્રશસ્ત છે ? ઉ૦ હે ગતમ! તે પ્રમાદ, યોગથી-માનસિક ઉ૦ હે ગૌતમ ! હા, અક્રોધપણું..પ્રશસ્ત છે. વાચિક અને કાયિક વ્યાપારથી પેદા થાય છે. પ્ર. હે ભગવન! તે ગ શાથી પેદા થાય છે? પ૦ હે ભગવન ! કાંક્ષાપ્રદેષ ક્ષીણ થયા પછી ઉ૦ હે ગૌતમ ! તે યોગ વીર્યથી પેદા થાય છે. શ્રમણ નિર્ચન્થ અંતકર અને અંતિમ શરીરવાળે પ્રહે ભગવન! તે વીર્ય શાથી પેદા થાય છે? થાય? અથવા પૂર્વની અવસ્થામાં બહુ મેહવાળો થઈ ઉ૦ હે મૈતમ ! તે વિર્ય શરીરથી પેદા થાય છે. વિહાર કરે અને પછી સંવૃત (સંવર વાળા) થઈને પ્ર. હે ભગવન ! તે શરીર શાથી પેદા થાય છે? કાળ કાળ કરે તો પછી સિદ્ધિ થાય, યાવત–સર્વ દુઃખના ઉ૦ હે ગતમ! તે શરીર છવથી પેદા થાય નારાને કરે ? છે અને જ્યારે તેમ છે તો ઉત્થાન, કર્મ, બલ, ઉ હે ગતમ! હા, કાંક્ષા પ્રદોષ ક્ષીણ થયા વીર્ય અને પુરૂષકાર-પરાક્રમ છે. પછીયાવત્ સર્વ દુઃખના નાશને કરે. [ કાંક્ષામોહનીય–જે મોહ પમાડે-મુંઝવે તે –શ્રી. ભ. સૂત્ર સાનુવાદ ભાગ ૧, પૃ. ૨૦૩. મેહનીય, મોહનીય કર્મના બે પ્રકાર છે. ૧ ચારિત્ર (૫) સાધુ સેવા, મોહનીય અને બીજું દર્શન મોહનીય. આ સ્થળે પ્ર૦ હે ભગવન ! તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મ ન મોહનીય કર્મજ અપેક્ષિત છે. કાંક્ષા એટલે જુની પર્યાપાસના કરનાર મનુષ્યને તેની સેવાનું શું બીજાં બીજાં દર્શને-મતાનું ગ્રહણ કરવું. અર્થાત ફળ મળે ? ધમકમાંજ શ્રદ્ધા ન રાખતાં ભિન્ન ભિન્ન મતાને ઉ૦ હે ગતમ ! તેઓની પર્યાપાસનાનું ફળ અવલંબવું. ત૮૫-કાંક્ષારૂપ જે મોહનીય-મોહ પમા શ્રવણુ છે અર્થાત તેઓની પર્યાપાસના કરનારને ડનારું તે કાંક્ષાહનીય-મિથ્યાત્વ મેહનીય.]. સન્શાસ્ત્રને સાંભળવાનું ફળ મળે છે. (૩) દુ:ખને વેદક જીવ, પ૦ હે ભગવાન! તે શ્રવણનું ફળ શું છે? પ્રઃ હે ભગવન ! આ જીવ સ્વયંકૃત દુઃખને- ઉ૦ હે ગૌતમ ! તેનું ફળ જ્ઞાન છે અર્થાત કર્મને વેદે છે ? સાંભળવાથી જાણવાનું બની શકે છે,

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82