Book Title: Jain Yug 1982
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 65
________________ ,. જ આ પછી (પૂછનાર) કલા લાલચ વિના ‘સુખ મળશે’ માટે અહી શ્રી આચારાંગમાં શ્રી મહાવીર ૪૪ ભગવંત નિદ્રાને પણ ઈચ્છાપૂર્વક-સૂવાની બુદ્ધિથી પૂગ્યા પછી કઈ વખતે ભગવંત બેલતા કે) -સેવતા નહીં. (કદાચ નિદ્રા આવતી તે) ઉઠીને હું ભિક્ષ છું” આત્માને જગાડતા. ૪પ થોડું સૂતા, પણ કોઈ જાતની લાલચ વિના– (ભગવંત) મન ધારણ કરી ધ્યાન ધ્યાતા. સુખ મળશે” માટે સૂઉં એવી લાલચ વિના-સૂતા. ૫૮ તેને આ ઉત્તમ ધર્મ હતો. ૪૬ જાગતા ભગવંત ફરીવાર [આસિસ) બેસતા, ૫૯ જ્યારે શિશિર ઋતુમાં ઠંડા પવન જેસથી ઉઠીને કઈ વખત બહાર નીકળી રાતે મુહૂર્ત $કાત હતો, જ્યારે લોકો થરથર ધ્રુજતા હતા, સુધી (નિદ્રાને દૂર કરવા માટે) ચંક્રમણ કરતા હતા. જ્યારે બીજા સાધુઓ તેવી કડકડતી ઠંડીમાં ૪૭ તે ઠેકાણાઓમાં અનેક પ્રકારનાં ભયંકર દુઃખ (હિમપાતે) નિવૃત (વાયરા વિનાની) જગ્યા થયાં હતાં શોધતા હતા, તથા વસ્ત્રો પહેરવાને ચાહતા હતા, : જે છ સંસર્ષક-વાંકું ચાલનારા-સર્પ અને ૬૦ (જ્યારે સાધુઓ કે તાપસ એવું વિચારતા કે, નાળિયે વગેરે હતા તે (ભગવંતને) હેરાન આ ઠંડીને) કપડાં ઓઢીને સહી શકીશું. વા કરતા હતા, વા જે પક્ષિઓ (ગીધ વગેરે) તાપણું કરીને સહી શકીશું. (કારણ કે-આ ઠંડી) હતા (તે પણ) હેરાન કરતા હતા. હિમના સ્પર્શ જેવી અતિ દુઃખકર છે. ૪૯ અથવા કુચર-ચોર અને જાર વગેરે–લાકે (ભગ ૬૧ ત્યારે નિરીહ અને સંયમી ભગવંત નીચે-ભીંત વંતને) હેરાન કરતા હતા. અને છાપસ વિનાને ઠેકાણે (રહી) (ત ઠંડીને) ૫૦ શક્તિ નામના શસ્ત્રને હાથમાં ધારણ કરી લેતા હતા. ગામના રખવાળો (ભગવંતને) હેરાન કરતા હતા. ૬૨ ભગવંત કોઈ વખત રાતે બહાર નીકળી શમિ૫૧ અથવા ગ્રામિક-ગામના સંપર્કથી થતાં-દો . પણે સ્થિત હતા. પણ થતાં હતાં. જેમ કે-) કોઈ સ્ત્રી કે પુરુષ ૬૩ મતિમાન બ્રાહ્મણ (મહાવીર) ભગવતે નિરીહ(ભગવંતને) હેરાન કરતે. પણે એ વિધિને અનેક રીતે આચર્યો હતો. પર ઈહ લૌકિક અને પારલૌકિક (એવા), અનેક ૬૪ એ રીતે (બીજા મુમુક્ષુઓ પણ) આચરે છે. પ્રકારનાં ભયંકર દુર્ગાને, સુગધેને, શબ્દાને, ૬૫ અ પમાણે હું માનું છું. અનેક જાતનાં રુપને તથા ભાતભાતને સ્પર્શીને –(દ્વિતીય ઉદ્દેશક) સમિત એવા (ભગવંત) હમેશાં સહતા હતા. ૬ (ભગવંત) તણુના સ્પર્શીને, શીત સ્પર્શીને, ૫૩ અરતિની અને રતિની દરકાર ન કરી બ્રાહ્મણ ઉષ્ણ સ્પર્શીને, ડાંસના અને મચ્છરના ડખેને અને અબહુવાદી (ભગવંત) (સંયમાનુસાર) તથા ભાત ભાતના સ્પર્શોને હમેશા સમિતપણે ચાલ્યા જતા હતા. સહતા હતા. ૫૪ તે ઠેકાણાઓમાં કઈ વખત માણસો તેને ૬૭ હવે (ભગવંત) દુર લાટ દેશમાં ફરતા હતા. પૂછતા વા એકચર-એકલા ભટકતા-જાર પુરુષો (ત્યાં તેઓ) વજ ભૂમિમાં અને શુભ્રભૂમિમાં તેને પૂછતા કે, (તું કોણ છે? શા માટે અહીં ફર્યા હતા. તે ઠેકાણે તેઓને) ઉતરવાનાં ઠેકાણ રહ્યા છે? કયાંથી આવ્યો છે? ઇત્યાદિ.) અને બેસવાનાં અને ઘણાં હલકાં [પ્રાન્ત] ૫૫ (જ્યારે તે વાતનો ભગવંત) ઉત્તર ન આપતા મળ્યાં હતાં. ત્યારે તેઓ ગુસ્સે ભરાતા. તો પણ) સમાધિનું ૬૮ લાટ દેશમાં તેને અનેક દુઃખે પડયાં હતાં, પ્રક્ષણ કરતા (ભગવંત) નિરીહપણે રહેતા હતા. ત્યાંના લોકે તેમને મારતા હતા. ૫૬ “આ, વચ્ચે અહીં કેણું છે?' (એવું લોકેાએ ૬૯ તે દેશમાં તેમને લૂખા જેવો આહાર સિક્ષદેશ્ય].

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82