Book Title: Jain Yug 1982
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 63
________________ શ્રી આચારાંગમાં શ્રી મહાવીર શ્રી આચારાંગમાં શ્રી મહાવીર [ શ્રી વર્ધમાન “સંબંધ” આચાર અંગ નામક પ્રથમ અંગના “ઉપધાનશ્રુત” નામના નવમા અધ્યયનમાં નીચે પ્રમાણે જણાવ્યું છે] ૧ જેમ સાંભળ્યું છે (તેમ) કહીશ. ૧૦ તે પિતામાં-અંતરાત્મા પ્રવેશીને (પ્રસિયા૨ જેમ કે, તે શ્રમણ ભગવંતે ૧(મહાવીરે) ઉઠીને પ્રવેશાવીને) ધ્યાન કરતા હતા. . જાણીને તે હેમંત ઋતુમાં દીક્ષા લઈને (અધુના ૧૧ જે કાઈ આ ગૃહસ્થી ( હતા ), (તેઓની પ્રત્રજિત થઈ) તુરત વિહાર કર્યો હતે. સાથે) હળવું મળવું છોડી તે (ભગવંત) ધ્યાન ૩ તે હેમંત ઋતુમાં આ વસ્ત્રવડે (શરીરને) ઢાંકીશ કરતા હતા. નહીં (એ રીતે ભગવંતે વિચાર્યું હતું). ૧૨ પૂછતાં પણ સામે જવાબ ન આપતા હતા, જ તે (ભગવંત) જીવતાં લગી (દુઃખના) પારને સરળ (ઋજુ) (એવા તે ભગવંત) ભ્રમણ કર્યા પામનાર [પારગ] હતા, (તેનું) એ (આચરણ) કરતા હતા. અને કેઈનું અતિવર્તન ન કરતા. તેને જ છાજે તેવું [અનુધાર્મિક] હતું. ૧૩ થી ૧૫. ત્યાં પુણ્યહીન લેકે પહેલાં ભગવાનને ૫ ચાર માસ કરતાં વધારે વખત સુધી ઘણું જીવો મારતા હતા, શરીરે ઉઝરડા કરતા હતા, અને -ભમરા અને કીડીઓ વગેરે-પ્રાણજાતિક] આ- પછી કોઈ આવીને તેમનું અભિવાદન કરતા વીને (ભગવંતના) શરીર ઉપર ચડી ફરતા હતા. હતા તો પણ (તે ભગવાન કાંઈ) બોલતા ન (અને) રોષમાં આવી તે જીવો તે શરીરને કર- હતા. એમ કરવું ઘણાને સુકર નથી હોતું. • ડતા હતા. : ૧૬ ન ખમી શકાય એવાં કઠોર (દુઓની પણ) ૬-૭ જે વસ્ત્રને એક વરસ અને એક માસ સુધી દરકાર ન કરતાં લોકપ્રસિદ્ધ નૃત્ય-જ્ઞાનની (ભગવાને) છોડ્યું ન હતું, ત્યાર બાદ છોડીને દંડયુદ્ધની અને તેમજ મુષ્ટિયુદ્ધોની (પણ) દરઅનગાર અને ત્યાગી એવા ભગવાન અચેલક કાર ન કરતાં–તે મુનિ (ભગવંત)-(સંયમમાં) થયા. બાદમાં (ભગવંત) પુરૂષ પ્રમાણુ એવી પરાક્રમ કરતા હતા. આંખ ઠેરવીને અંતરમાં ધ્યાન કરતા હતા. ૧૭ વખતે જ્ઞાતપુત્ર, પરસ્પર કથાઓમાં તલાન - પછી (ભગવંતનાં) ચક્ષુથી ભય પામેલા (અને થએલા (કેને) વિશોકભાવે (કોઈ પણ પ્રકાતેથી) ભેગા થએલા તે ઘણા (લેકે) (તમને) રને શોચ-વિચાર-વગર ઉદાર ભાવે)-જોતા હણી હણીને આક્રંદ કરતા હતા. હતા. વળી તે) ૯ ત્યાં ગીચોગીચ રહેલ–ગીચ વસ્તીવાળા (વિતિ- ૧૮ એવા મોટા (સુખ દુઃખના પ્રસંગો)નું સ્મરણ મિસ્ત-વ્યતિમિશ્ર) ઘરોમાં, ત્યાં (શયન શય- કર્યા વિના તે જ્ઞાતપુત્ર ગમન કરતા હતા. નમાં) સ્ત્રીઓને જાણીને તે (ભગવંત) ૧૯ વળી તે ભગવંતે) દીક્ષા લીધા પહેલાં બે વરસ * સાંસારિક કાર્યને સેવતા ન હતા. કરતાં વધારે વખત સુધી ઠંડું પાણી પીધું ન હતું. - ૨૦ તે એકતાને પામ્યા હતા. તેમની કષાય વાલા ૧. આ () નિશાનમાં આવેલ શબ્દો માત્ર સંબં- ૨૦ ધની પૂર્તિ માટે છે. કાઈ ગઈ હતી, તે દેહ અને આત્માના અભિજ્ઞ હતા (તથા) શાંત હતા. ૨. આ [ ] નિશાનમાં આવેલ શબ્દ મૂળ પાઠ રૂપ છે અને અર્થ ભ્રમ ટાળવા માટે તેને અહીં ખુાવવા ૨૧ પૃથ્વી, પાણી, તેજ, વાયુ, સેવાળ, બીજ, પડયા છે. વનસ્પતિ અને હાલતા ત્રસકાય (હાલતા ચાલતા

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82