________________
શ્રી આચારાંગમાં શ્રી મહાવીર
શ્રી આચારાંગમાં શ્રી મહાવીર [ શ્રી વર્ધમાન “સંબંધ” આચાર અંગ નામક પ્રથમ અંગના “ઉપધાનશ્રુત” નામના નવમા અધ્યયનમાં નીચે પ્રમાણે જણાવ્યું છે] ૧ જેમ સાંભળ્યું છે (તેમ) કહીશ.
૧૦ તે પિતામાં-અંતરાત્મા પ્રવેશીને (પ્રસિયા૨ જેમ કે, તે શ્રમણ ભગવંતે ૧(મહાવીરે) ઉઠીને પ્રવેશાવીને) ધ્યાન કરતા હતા. .
જાણીને તે હેમંત ઋતુમાં દીક્ષા લઈને (અધુના ૧૧ જે કાઈ આ ગૃહસ્થી ( હતા ), (તેઓની પ્રત્રજિત થઈ) તુરત વિહાર કર્યો હતે.
સાથે) હળવું મળવું છોડી તે (ભગવંત) ધ્યાન ૩ તે હેમંત ઋતુમાં આ વસ્ત્રવડે (શરીરને) ઢાંકીશ કરતા હતા.
નહીં (એ રીતે ભગવંતે વિચાર્યું હતું). ૧૨ પૂછતાં પણ સામે જવાબ ન આપતા હતા, જ તે (ભગવંત) જીવતાં લગી (દુઃખના) પારને સરળ (ઋજુ) (એવા તે ભગવંત) ભ્રમણ કર્યા
પામનાર [પારગ] હતા, (તેનું) એ (આચરણ) કરતા હતા. અને કેઈનું અતિવર્તન ન કરતા.
તેને જ છાજે તેવું [અનુધાર્મિક] હતું. ૧૩ થી ૧૫. ત્યાં પુણ્યહીન લેકે પહેલાં ભગવાનને ૫ ચાર માસ કરતાં વધારે વખત સુધી ઘણું જીવો મારતા હતા, શરીરે ઉઝરડા કરતા હતા, અને
-ભમરા અને કીડીઓ વગેરે-પ્રાણજાતિક] આ- પછી કોઈ આવીને તેમનું અભિવાદન કરતા વીને (ભગવંતના) શરીર ઉપર ચડી ફરતા હતા.
હતા તો પણ (તે ભગવાન કાંઈ) બોલતા ન (અને) રોષમાં આવી તે જીવો તે શરીરને કર- હતા. એમ કરવું ઘણાને સુકર નથી હોતું. • ડતા હતા. :
૧૬ ન ખમી શકાય એવાં કઠોર (દુઓની પણ) ૬-૭ જે વસ્ત્રને એક વરસ અને એક માસ સુધી દરકાર ન કરતાં લોકપ્રસિદ્ધ નૃત્ય-જ્ઞાનની
(ભગવાને) છોડ્યું ન હતું, ત્યાર બાદ છોડીને દંડયુદ્ધની અને તેમજ મુષ્ટિયુદ્ધોની (પણ) દરઅનગાર અને ત્યાગી એવા ભગવાન અચેલક કાર ન કરતાં–તે મુનિ (ભગવંત)-(સંયમમાં) થયા. બાદમાં (ભગવંત) પુરૂષ પ્રમાણુ એવી પરાક્રમ કરતા હતા. આંખ ઠેરવીને અંતરમાં ધ્યાન કરતા હતા. ૧૭ વખતે જ્ઞાતપુત્ર, પરસ્પર કથાઓમાં તલાન - પછી (ભગવંતનાં) ચક્ષુથી ભય પામેલા (અને થએલા (કેને) વિશોકભાવે (કોઈ પણ પ્રકાતેથી) ભેગા થએલા તે ઘણા (લેકે) (તમને) રને શોચ-વિચાર-વગર ઉદાર ભાવે)-જોતા હણી હણીને આક્રંદ કરતા હતા.
હતા. વળી તે) ૯ ત્યાં ગીચોગીચ રહેલ–ગીચ વસ્તીવાળા (વિતિ- ૧૮ એવા મોટા (સુખ દુઃખના પ્રસંગો)નું સ્મરણ
મિસ્ત-વ્યતિમિશ્ર) ઘરોમાં, ત્યાં (શયન શય- કર્યા વિના તે જ્ઞાતપુત્ર ગમન કરતા હતા.
નમાં) સ્ત્રીઓને જાણીને તે (ભગવંત) ૧૯ વળી તે ભગવંતે) દીક્ષા લીધા પહેલાં બે વરસ * સાંસારિક કાર્યને સેવતા ન હતા.
કરતાં વધારે વખત સુધી ઠંડું પાણી પીધું ન હતું.
- ૨૦ તે એકતાને પામ્યા હતા. તેમની કષાય વાલા ૧. આ () નિશાનમાં આવેલ શબ્દો માત્ર સંબં- ૨૦ ધની પૂર્તિ માટે છે.
કાઈ ગઈ હતી, તે દેહ અને આત્માના અભિજ્ઞ
હતા (તથા) શાંત હતા. ૨. આ [ ] નિશાનમાં આવેલ શબ્દ મૂળ પાઠ રૂપ છે અને અર્થ ભ્રમ ટાળવા માટે તેને અહીં ખુાવવા ૨૧ પૃથ્વી, પાણી, તેજ, વાયુ, સેવાળ, બીજ, પડયા છે.
વનસ્પતિ અને હાલતા ત્રસકાય (હાલતા ચાલતા