Book Title: Jain Yug 1982
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 62
________________ જનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૨ નહી કે મર્યાદાભંગ થશે નહી. અને થોડાજ કષ્ટમાં શત્રુંજયના પ્રભાવે મુકિત મલશે. બાકી ગમે તેવા બહુ મોટું ફળ થશે. તેઓ કો ખમી શકશે. સાથે છાપાંના લખાણો ભાષણોથી કાંઈ થશે નહી. બ્રીટીસ તેની moral political, social impresion પોલીશી પ્રમાણે તેના અમલદારે આપેલ ઠરાવ ફેરનીતક, રાજ્યધારી, સામાજીક અસર) આખી દુની- વતા બહુજ જબરું બળ જોઈએ, માલવીયજીને કલકત્તા થામાં થશે. જૈન સમાજમાં પુરુષો નથી-અકાલી પ્રવેશ કરવાના મેજીસ્ટ્રેટના મનાઈ હુકમ સામે બલથી નથી-નહી તો આપને સ્ત્રી સમાજના સેનાપતીનું હુકમને ઠેકાણે રાખવામાં અપૂર્વ શાય જોઈએ. મને માન ન આપત-પણુ યુદ્ધમાં લશ્કર ૫ શોધવું તમે બધી વાતોએ આ કામમાં ઠીક લાગે છે તેથી જોઇએ. ડરપોક નમાલા, દુખીયા-ખટપટીયા-મતલ- જ તમને ખાસ ભાવપૂર્વક ભજું છું હું હીંદુસ્થાન બીયા-લાંબી લાંબી વાત કરી કાંઈ કાર્ય પણ નહી આવીશ ત્યારે તમારો કર્નલ બનીશ. પણ તે બાબકરી શકનારા, ટુંક વીચારના, સ્વાર્થી અને ધર્મ તમાં તમો ભાઈ પૂરતો વીચાર કરી રાખશે. બધી કરતાં પણ પિતાના સુખને વધારે ચાહનારા-બંધુઓ બાજુએથી ખટપટો ચાલે છે. પણ તે ખટપટોનું ફલ સત્યાગ્રહ કરી શકશે નહી, મહાત્માજીને પણ તેજ ત્યાંના શુરાતન ઉપર છે. તમે ભાઈ એક વર્ષ યુરોકારણને લીધે સત્યાગ્રહ મોકુફ રાખવો પડ્યો હતે. પના પ્રવાસે કોઈવાર આવી આ લોકે કેમ રાજ્ય આપણે પણ આપણી સ્થીતીને વિચાર કરવાનો છે. કરે છે, આપણે કેમ ગુલામ છીએ (dicispline દીવાળીની ફટાકડીથી પણ ડરે, અને બે ત્રણ દહા- & order ) બીજી સ્થીતી શું થઇ છે તે તેમના ડાના જેલનાં દુઃખ, રાબથી એવાં મીઠાઈ ખાવાના અાંતરીક જીવન તેમની સ્વતંત્રતા દેશાભિમાનની શોખીન પુરૂષો ઉભી પૂંછડીયે ભાગી જઈ પાછા ભાવનાઓ તપાસશે ત્યારે નવ ચેતન્ય નવજીવન નવપડવાના. તેમ પુરૂષોને દરબાર તરફથી કષ્ટ પણ બહુજ યુગ આવશે..ભાઈને તે બાબતને અનુભવ ખાસ સ્વભાવીક રીતે પડવાના; ને ગવમેંટ ૫શુ જાણશે કે પૂછી આપ તેમને અનુભવ જરૂર કોન્ફરન્સના પત્રમાં બહેચરાજીની ગરબી ગાનારા દેશમાં વસનારા, માંકડ પ્રગટ કરશે-આધિ વ્યાધિ યાને ઉપાધિ ગ્રથીત વ્યગ્ર કે કીડીથી પણ ડરતા બહાદુર પુરૂષો કેટલા દોડશે. ચિતે વધુ લખી શકતા નથી. પણ “સુષ કિ બહુના'તેથીજ મેં મારું લક્ષ સ્ત્રી સમાજ તરફ દેર્યું છે. આપને લખવું સુચના આપવી કે કંઈ ભાષા શૈલીથી તેની અસર ઘણીજ થશે. હજાર હજારનો બેચ કરી જણાવવાની મારી યોગ્યતા નથી. પણ મારે નમ્ર સ્ત્રીઓને ત્યાં સત્યાગ્રહ માટે લઈ જવી જેથી ઘણીજ વિચાર આપને પ્રગટ કરું છું તે માટે ક્ષમા આપશે. હે હે થશે હીંદુ ક્ષત્રિયાણીઓનું પુનર્જીવન થશે. લી. વીયેગી સ્નેહી.... બાળલગ્ન, વૃદ્ધવિવાહ, લાકડે માંકડે વળગાવેલા, | P. s. પાંડવ યુદ્ધમાં શ્રી કૃષ્ણએ શ્રીખંડીને મનવીચાર મ૯યા વીના પ્રેમ વીના ગુરતી બેહને, સેનાપતીપણું આપી ભીષ્મ પિતાને મહાત કર્યા દુખીઆરી વિધવાઓ, ધામક જીવન ભોગ આપતી હતા. તેવીજ રાજનીતિ અજ્યાર કર્યા શીવાય કાર્ય સાધ્વીજીઓ અનેક આવા કાલમાં પણ કષ્ટ સહન કરતી થશે નહી એ મારે અદના મત છે. “સમયવર્તી તે તપેશ્વરી દેવીઓ જરૂર તમને જસ આપશે. ભાગ સાવધાન, વરકન્યા સાવધાન’ શ્રી કૃષ્ણજીએ સેનાપતી અપાશે તે પણ તેમના સંસારના મારામાંથી છૂટશે. શ્રીખંડીને બનાવ્યા હતા આપણે લશ્કર સ્ત્રીઓનું ઉપર પેલે ભવ મુક્તિ મળવા બદલ આ ભવમાં બનાવી ધર્મ યુદ્ધના કેસરીયા કરાવશું.

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82