Book Title: Jain Yug 1982
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 19
________________ શ્રી મહાવીર-સંવાદો - ૧૭ પ્ર હે ભગવન! તે જ્ઞાનનું જાણવાનું ફળ શું છે. ઉ૦ હે ગતમ! તેનું ફળ તપ છે. ઉં. હે ગતમ! તેનું ફળ વિજ્ઞાન છે અર્થાત પ્ર. હે ભગવન! તે તપનું ફળ શું છે? સાધારણ જાણ્યા પછી વિવેચન-પૂર્વક જાણી શકાય છે. ૬૦ હે ગતમ! તેનું ફળ કર્મરૂપ મેલને સાફ પ્રઃ હે ભગવન! તે વિજ્ઞાનનું ફળ શું છે? કરવાનું છે. ઉ૦ હે ગતમ! તેનું ફળ પ્રત્યાખ્યાન છે અર્થાત પ્ર૦ હે ભગવન્! કર્મરૂપ મેલ સાફ થયાથી વિશેષ જાણ્યા પછી સર્વ પ્રકારની વૃત્તિઓ આપોઆપ શું થાય? શાંત પડે છે. ઉ૦ હે મૈતમ ! તે થયાથી નિષ્ક્રિયપણું પ્રાપ્ત થાય. પ્રઃ હે ભગવન! તે પ્રત્યાખ્યાનનું ફળ શું છે? પ્ર. હે ભગવન ! તે નિષ્ક્રિયપણાથી શું લાભ થાય? ઉ૦ હે મૈતમ ! તેનું ફળ સંયમ છે અર્થાત ઉ૦ હે ગૌતમ ! તેનું ફળ સિદ્ધિ છે અર્થાત પ્રત્યાખ્યાન પ્રાપ્ત થયા પછી સર્વત્યાગરૂપ સંયમ અક્રિયપણું પ્રાપ્ત થયા પછી છેવટે સિદ્ધિ મેળવાય પ્રાપ્ત થાય છે. છે. એમ કહ્યું છે. ગાથા - બ૦ હે ભગવન ! તે સંયમનું ફળ શું છે. सवणे णाणे य विन्नाणे पञ्चक्खाणेय संजमे, ઉ૦ હે ગતમ! તેનું ફળ આઅવરહિતપણે સાથે હવે વૈષ વોરા ગાલા સિરી, છે, (આસ્રવ-કર્મને આવવાના માર્ગ) અર્થાત –(ઉપાસનાથી) શ્રવણ, શ્રવણથી જ્ઞાન, શાનથી વિશુદ્ધ સંયમ પ્રાપ્ત થયા પછી પુણ્ય કે પાપને વિજ્ઞાન, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનથી સંયમ, સ્પર્શ પણ થતો નથી, પણ આત્મા પિતાના મૂળ સંયમથી અનાસ્ત્રવ, અનાસ્ત્રવથી તપ, તપથી કર્મને રૂપમાંજ રમણ કરે છે. નાશ, કર્મના નાશથી નિષ્કર્મપણું અને નિષ્કર્મપણાથી પ્રઃ હે ભગવન્! તે આસ્રવરહિતપણાનું ફળ સિદ્ધિ-અજરામરપણું પ્રાપ્ત થાય છે. શ્રી ભગવતી સૂત્ર સાનુવાદ પૃ. ૨૮૩-૨૮૪ આર્યશ્રી સ્કન્દક. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ગર્દભાલ નામના પરિવ્રાજકનો શિષ્ય &દક નામને રાજગૃહ નગરની પાસે આવેલા ગુણશિલ ચેત્યથી પરિવ્રાજક (તાપસ) રહેતો હતો. તે સદ, યજુનીકળ્યા. તેઓએ બહારના દેશમાં વિહાર કર્યો. તે વૈદ, સામવેદ અને અથર્વણ વેદ એ ચાર વેદોને, સમયે કૃતંગલા નામની નગરી હતી. તે કૃતંગલા પાંચમાં ઇતિહાસ-પુરાણોનો તથા છઠ્ઠા નિઘંટું નગરીના બહારના પ્રદેશમાં ઉત્તર અને પૂર્વ દિશાના નામના કોશને સાંગોપાંગ અને રહસ્ય સહિત પ્રવભાગમાં-ઈશાન કોણમાં “છત્રપલાશક' નામનું ચય તિક યાદ કરનાર, તેમાં થતી ભૂલોને અટકાવનાર હતું. તે વખતે, ઉત્પન્ન થયેલ જ્ઞાન અને દર્શનના હતો. વેદાદિશાસ્ત્રો ધારક હતે. વેદ વગેરેના ધારણ કરનાર શ્રમણ ભગવંત મહાવીર (ત્યાં પધાર્યા) પામી પારગામી અને છ અંગનો જ્ઞાતા હતો. તથા ષષ્ટ અને છ ચ -સમવસરું થયું. સભા નીકળી. તંત્ર (કાપિલીય શાસ્ત્રોમાં વિશારદ હતા. વળી ગણિત તે કૃતંગલા નગરીની પાસે શ્રાવસ્તી નામની શાસ્ત્રમાં, શિક્ષાશાસ્ત્રમાં, આચારશાસ્ત્રમાં, વ્યાકરણ નગરી હતી. શ્રાવસ્તી નગરીમાં કાત્યાયન ગોત્રનો, શાસ્ત્રમાં, છંદ શાસ્ત્રમાં, વ્યુત્પત્તિ શાસ્ત્રમાં, જ્યોતિષ

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82