________________
૩૪.
જેનયુગ
ભાદ્રપદ-આધિન ૧૯૮૨ (૮) પ્રતિક્રમણ
અતિચાર લાગે તો જ પ્રતિક્રમણ કરવું તે સિવાય અતિચાર લાગે યા નહિ પણ ઉભય કાલ અવશ્ય જરૂર નહીં. અને તે પણ પાયે બેજ-દેવસીક અને કરવું જ જોઈએ તેમજ બાકી રહેલા અતિચાર માટે રાઈ પ્રતિક્રમણને વ્યવહાર છે. પાક્ષિક ચાતુર્માસિક પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ પણ અને સંવત્સરિક ન કરવા પડે. અવશ્ય કરવાં જ જોઈએ. (૯) માસક૫.
અનિયતમાસ કલ્પઃમાસ મર્યાદા નિયતઃ
મરજી પડે તે એક કેડ કરતા કાંઇક ઉણ વધુમાં વધુ એકજ સ્થળે એક માસ સ્થિતિ કરી વષ (બાવીશ તીર્થંકરના સાધુ આ શ્રી) પર્યત એક શકાય. છેવટે દુટ્યિક્ષ અશક્તિ આદિકારણે એક
સ્થળે સ્થિતિ કરી શકે અને મરજી પડે તે એક
સ્થળ માસ ઉપર રહેવું પડે તે પણ પાસેના ઉપગ્રામમાં
માસની વચમાં પણ વિહાર કરે. જવું અને છેવટે ખુણો પણ બદલવો જોઈએ. બાકી એક માસથી વધુ સ્થિતિ ન થઈ શકે. (૧૦) પર્યુષણા –
ઉપર મુજબ અનિયત. ઉપર મુજબ ફરજ્યા.
ઉપસંહાર:
પણ સાધુ માત્રને ન કલ્પે. રાજપિંડ તો વપરાયજ પાર્થાપત્યો પંચવણુ, માનેપત, બહુ મૂલ્યવાન,
નહીં. અતિચાર લાગે યા ન લાગે પણ ઉભયકાળ વસ્ત્રધારી હતા ઉપરાંત સરલ અને બુદ્ધિશાળી હતા;
પ્રતિક્રમણ તે અવશ્ય કરવું જ જોઈએ. ઉપરાંત બીજા એટલું જ નહિ પણ અશન પાનાદિ પણ જે અમુક
ત્રણ પ્રતિક્રમણ પણું આવશ્યકજ છે. ગમે તેવા અનિસાધુ નિમિત્તે કરેલું હોય તેને એકલાને જ ન કપે
વાર્ય કારણે પણ મહાવીર પ્રભુના સાધુઓ એકજ પણ બીજાને તે બાધ કર્તા નહિ. વળી તેમને રાજ.
સ્થળે વધુમાં વધુ એક માસ સ્થિતિ કરી શકે, તદુપપિંડ વાપરવાની અનુજ્ઞા હતી ઉપરાંત અતિચાર રાંત ખાસ રહેવાની જરૂર જણાય તે પણ સ્થાન લાગે તેજ દેવસી (દૈસિક) વા રાઈ (રાત્રિક) પ્રતિ
પરિવર્તન કીધા સિવાય તે ન જ રહેવાય. જોઈએ ક્રમણ કરવાનો કલ્પ હતો અને પાક્ષિક, ચાતુર્માસિક
તે ઉપવનમાં, શાખાપુરમાં જઈ પાછા આવે અને તેમજ સાંવત્સરિક પ્રતિક્રમણ જેવાં પ્રતિક્રમણો તેમને
છેવટે તે પણ ન બને તે ઉપાશ્રયનો ખુણો તે બદકરવાનાંજ ન હતાં તેમજ વળી માસ કહ્યું અને લાને પણ સ્થાન પરિવર્તનના ક૫ને સખત રીતે પણું ઘણું પણ તેમને બંધનકારક ન હતાં પણ તે
અમલમાં મેલ. પર્યુષણ બાબત પણ એજ સખ્તાઈ બંને તેમની મરજીપર છોડવામાં આવ્યાં હતાં. જ્યારે
આ કલ્પભેદ પરથી સમજવું સુગમ થઈ પડશે આ અતિ સુકર સ્થિતિ સાથે ચરમ તીર્થકરના સાધુ- કે મહાવીર પ્રભુને આચાર અતિ સખ્ત હતા. આ ઓના કલ્પની તુલના કરીએ છીએ તે કેટલી સમજ્યા પછી પાર્થાપત્યના વિચારોના પ્રવાહનું સખ્તાઈ છે તે નજર સમીપ તરી આવે છે. જીર્ણ અને મહાવીરના અનુયાયીઓના વિચારોના રોહનું શીણું વસ્ત્રો પહેરવા-અને જિનકલ્પી હોય તો તે સહેલાઈથી અનુમાન થઈ શકે તેમ છે. વળી વઅરહિતજ રહેવું અને ટાઢ તડકા દેશમષક પાર્કંપ સરળ અને મધ્યમ માર્ગને સેવનારા આદિના પરિસહ સહન કરવા. એક સાધુ આશ્રી હતા અને તેથી તેઓના મગજની વલણ પણ તેજ કીધેલા આહારાદિ તેને તે ન કલ્પે એટલું જ નહિ પ્રકારની હોય તેમાં નવાઈ નથી; ઉપરાંત કેશપ્રભુન,