Book Title: Jain Yug 1982
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 45
________________ મહાવીર-Superman તપસ્વીને જયારે ગોશાળાએ પજવવા માંડયો ત્યારે શ્રાવસ્તી નગરીમાં લેકે જ્યારે ગોશાળાને “અહંત', નહિ પડનાર મહાવીરે ગોશાળાની રક્ષા માટે કે જિનેશ્વર' તરીકે ઓળખવા લાગ્યા હતા એવામાં વચ્ચે પડવાનું કેમ પસંદ કર્યું હશે, આગળ જતાં શ્રી મહાવીર પિતાના ગતમાદિ શિષ્યો સહિત એ જે મહાવીરે પિતાના શુદ્ધ ચારિત્ર સેવતા શિષ્યોને જ શહેરના બહારના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. બચાવવામાં પણ જે શીત લેયાની લબ્ધિ (શક્તિ) એકદા શ્રી ગતમસ્વામીએ શ્રી મહાવીર પ્રત્યે લોકોની ને ઉપયોગ કર્યો નહત, તેજ મહાવીરે એ શક્તિને હાજરીમાં પૂછયું: “ભગવાન ! આ શહેરમાં લોકે ઉપયોગ ગોશાળા જેવા માટે કેમ કર્યો હશેઆ ગોશાળાને સર્વજ્ઞ કહી બોલાવે છે તે ઉચીત છે પ્રશ્નો વિકાસક્રમના અભ્યાસીને થવા યોગ્ય છે. જેમ કે કેમ?', મહાવીરે કહ્યું: “એ તો મંખ અને શાસ્ત્રના ઉપદેશકો અને અભ્યાસીઓ આ પ્રશ્નના મંજલીને પુત્ર ગોશાળા છે. મહું જ હેને દિક્ષા અને ઉપર, શાસ્ત્ર-અનુભવ-તર્ક ત્રણેનું સમતોલપણું શિક્ષા આપી છે, હું જાણું છું કે તે સર્વજ્ઞ નથી રાખીને, શોધશે અને જાહેર કરશે તો ઘણું જિજ્ઞા- પણ મિથ્યાત્વી-કપટી છે.'', આ શબ્દો શહેરમાં સુઓને ઉપકારી થઈ પડશે. (આવા એક નિબંધ ફેલાયા અને ગોશાળાને કાને પડ્યા. કાળા સર્ષની માત્રમાં સર્વ અનુભવોને બુદ્ધિગમ્ય કરવાનું શક્ય નથી.) જેમ તે કોપી ઉઠયો. પિતાના પરિવારને લઇને - ગોશાળાને લગતા બીજા પ્રસંગે હવે આપણે પિતાનું પરાક્રમ બતાવવા નીકળી પડ્યા. રસ્તામાં ટુંકમાં પતાવીશું, કારણ કે આપણને ગોશાળાના શ્રી મહાવીરના શિષ્ય આનંદમુનિ મળ્યો હેમને ચરિત્રથી પ્રયોજન નથી, પણ મહાવીરના ચરિત્રથી ગાશાળાએ કહ્યું: “ અરે આનંદ ! હાર ધર્માચાર્ય પ્રયોજન છે. ગોશાળાના પ્રસંગને આટલું પણ લોકોમાં પિતાને સાકાર કરાવવાની ઇચ્છાથી જનતા મહત્વ આપવું પડે છે એ હારી વિરૂદ્ધ આપવું સમક્ષ મહારે તિરસ્કાર કરે છે અને કહે છે કે હું પડે છે, કારણ કે તે છેલ્લા તીર્થકરનો પહેલો શિષ્ય સર્વજ્ઞ નથી. શું એને ખબર છે કે ક્ષણે માત્રમાં હતો !.”હાય વ્યભિચારિણી કુદરત ! ભસ્મ કરે એવી તે જેલેસ્યા મહને સિદ્ધ થઈ છે ? માટે જા, એને ચેતાવ; નહિ તે હેના શિષ્યમંડળ હવે ગોશાળ મહાવીરનો સંગ છોડીને શ્રાવ સહિત એને જોતજોતામાં બાળી ભસ્મ કરીશ.” સ્તી નગરીએ ગયો, જ્યાં એક કુંભારના વાડામાં પછી આનંદે સર્વ ઘટના મહાવીરને કહી અને મરહી છ માસ તપ કરી તેજલેશ્યા સિદ્ધ કરી. સિદ્ધિ હાવીરે સર્વ મુનિમંડળને સાવચેત રહેવા આનંદ બરાબર થઈ છે કે નહિ તેની ખાત્રી કરવા માટે તે મારફત કહેવડાવ્યું. હવે ગાશાળા મહાવીર પાસે કૂવાના કાંઠે ગયો અને એક સ્ત્રીના ઘડા૫ર કાંકરી આવ્યો અને બોલ્યોઃ “ અરે કાશ્યપ ! તું “આ મારીને ઘડો ફાડ્યો, તેણીએ ગાળો ભાંડી ત્યારે ગશાળો છે-મેખલીપુર છે-હારો શિષ્ય છે' ઇત્યાદિ ગશાળાને કાપીને તેજલેશ્યા મૂકી, જેથી તે નિર્દોષ જે મિથ્યા ભાષણ કરે છે તે છેડ. જે ગાશાળા બાઈ બળી મૂઈ. આ પ્રસંગ પછી કેટલેક દીવસે ત્યારે શિષ્ય હતા તે તે ધર્મધ્યાનથી મૃત્યુ પામીને ગોશાળાને પાર્શ્વનાથ પ્રભુના છ શિષ્યો મળ્યા દેવગતિમાં ઉત્પન્ન થયો છે. તે શુકલ ફૂલનો હોઈ જેઓએ ચારિત્ર લઈને છેડયું હતું. તેઓ અષ્ટાંગ તથા ઉપસર્ગ અને પરિસહ સહન કરવામાં સમર્થ નિમિત્તના જ્ઞાનમાં પંડિત હતા. ગોશાળાએ હેમ હાઈ એના શરીરમાં હું-હારો દેહ છોડી દઈને નાથી દસ્તી કરી અને તે જ્ઞાન મેળવ્યું. તેજલેશ્યા પ્રવેશ કર્યો છે અને તેથી જ તો મહારું નામ “ઉદાય અને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન એમ બે સાધન હાથ મુનિ પડયું છે. હવે જાણ્યા વગર તું મને ત્યાર આવવાથી હવે ગાશાળે પિતાને જિનેશ્વર માનવા શિષ્ય ઠરાવે છે એ ક્યાંનું સત્ય ?” મહાવીરે પ્રત્યુલાગ્યો અને લોકોમાં મનાવવા લાગ્યું. ત્તર વાળ્યાઃ “ અલ્પજ્ઞ ચેર ત્યારે રાજકર્મચારીથી હવે એકજ છેલ્લો પ્રસંગ ગાવાને રહે છે. પકડાય ત્યારે પાવાને ખાડે નહિ મળતાં ઉન,

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82