________________
૩૦
જેનયુગ
ભાદ્રપદ-આશ્વિન ૧૯૯૨
હતા અહિંથી મહાવીર સાવથી (છાયા-શ્રાવસ્તી) મૃગાવતી હતું, અને તેને મંત્રી સુગુપ્ત નામે હતે.
નગરીએ ગયા અને ત્યાંથી આ શતાનિક તેજ કે જેણે ચંપાના રાજા દધિવાસાક્ષદ્વિય સાલક્રિય (છાયા-સાનુલષ્ઠ) હનને નસાગ્યો હતો. દધિવાહનની સ્ત્રીનું નામ ધાગામે ગયા.
રિણી અને પુત્રીનું નામ વસુમતી અથવા ચંદના અહિંથી તેઓ દઢભૂમિ (છાયા-દભૂમિ) એ હતું. શતાનિકે ચંપાનગરીને જીતવા માટે નૌકાદળને
ગયા. આ જગ્યાએ એમને બહુ પ્રગ કર્યો હતો એની ગંધ આવશ્યક ટીકામાં છે. દૂઠભૂમિ જ કષ્ટ સહન કરવું પડયું.
કલાંબીથી ભગવાન સુમંગલા ગામે ગયા અને અહિંથી અનુક્રમે વાલુમાં
ત્યાંથી સુક્ષેત્રા થઈને પાલક ગામે
સુમંગલા ગયા. અહિંથી ભગવાન ફરીવાર વાલગા (છાયા-વાલુકા) ગામ, સુચ્છેત્તા
પાલક ચંપાએ ગયા. આ વખતે સ્વાસુરછત્તા (છાયા-સુક્ષેત્રા) ગામ, તસલિ
તિદત્ત બ્રાહ્મણ અને મહાવીર તાલિ અને મેસલિ તરફ ગયા. ત્યાંથી
જભિયા વચ્ચે આત્મચર્ચા થએલી હતી. મેસલિ પાછા ફરીને મહાવીર સિદ્ધાથ - વયગામ પુરે ગયા. અહિંથી તેઓ વય
અહિંથી ભગવાન જભિયા ગામ (છાયા-વગ્રામ) નામના
(છાયા-ભિકા) ગામે ગયા, અહિંથી મિંઢિયા થઇને ગોકુલ તરફ ગયા. અહિથી પાછા ફરીને તેઓ આ
છમ્મણી (છાયા-ષમાણુ) ગામે
છમ્માણુ ગયા, ત્યાંથી મજિઝમા (છાયાલાભકા, શ્વેતાંબી અને શ્રાવસ્તી કેસંબી
| મધ્યમા) એ ગયા અને અને
મજિઝમા નગરીએ થઈને કોસબી (છાંયા -કૌશાંબી) નગરીએ ગયા. આ
હિંથી પાછા વળીને ભગવાન કૌશાંબી નગરી તે હાલ પ્રયાગ પાસે આવેલું કોસમ
જુવાલિકા નદી ફરીવાર જલિયા ગામે ગયા નામે ગામ છે.
અને અહિં ઋજુવાલિકા નદીને કૌશાંબીથી ભગવાન વારસીએ આવ્યા અને
A કાંઠે બુદ્ધ થયા. ત્યાંથી રાજગૃહ થઈને મિહિલા
સમેતશિખર તરફ પગ રસ્તે જતાં સમેતશિખવાણારસી (છાયા-મિથિલા) એ ગયા. અહિં
રની પાસે જઈ નામનું એક ગામ આવે છે. મિહિલા
અહિંથી સમેતશિખરને પગરસ્તે લગભગ અઠવાડિ. જનકરાજાએ તેમને આદર કર્યો. મને લાગે છે કે, જનક નામ
યાનો છે. આ જમૂઈ અને જભિયા ગામ એ બને
કદાચ એક હોઈ શકે. મિથિલાના રાજવંશનું ઉપનામ હોવું જોઇએ અર્થાત
આ લેખમાં આગમેદય સમિતિના આવશ્યક મિથિલાની ગાદીએ આવતા પ્રત્યેક રાજ જનકના- સત્રનો ઉપયોગ કરવામાં આવ્યું છે. તેમાં આ બધા મથી ઓળખાતા હોવા જોઈએ અન્યથા મહાવીરના હકીકત પૃ૦ ૧૮૭ થી ૨૨૭ સુધીમાં જણાવેલી છે. સમયમાં સુપ્રસિદ્ધ જનકનું હોવું સંભવતું નથી.
આ ઉપરાંત મહાવીરના કેવળ અવસ્થામાં પણ કેટઅહિંથી ભગવાન વૈશાલી નગરીએ થઈને સંસ- લાંક વિહાર સ્થળે છે. જેની નોંધ આવશ્યકમાં નથી મારપૂરે આવ્યા (સુસુમારપુરનો ઉલ્લેખ ભગવતીસૂત્ર પણ ભગવતી સત્રમાં છે. આ લેખમાં એ સ્થળીન (શતક-૩ ઉ૦ ૨) માં આવે છે. જૂઓ રાય ભગ- મેં નથી લીધાં. ભગવાન મહાવીર જે એક સ્થળે
વતી સૂત્રને મારે અનુવાદ અને ફરી ફરીને ગયા છે તેનું નામ સામેના મોટા અક્ષસુસુમપુર ટિપ્પણુ પૃ. ૫૬ ભા૨) અને રોમાં છાપેલા સ્થળમાં નથી આપ્યું. ભેગપુર ત્યાંથી અનુક્રમે ભગપુર નહિ. છેવટે એક વિનંતિ છે કે કોઈ જૈનભાઈ આ નંદિગ્રામ ગ્રામ અને મેંટિયા (છાયા-મે. બધાં સ્થળોની ચેકસ શોધ કરાવવા ઉદ્યમવંત થાય મેઢિયા દ્રિકા) થઈને ફરીથી ભગવાન અને તે પ્રત્યેક સ્થળે મહાવીરને લગતા પ્રત્યેક પ્રસંગ
કૌશાંબીએ ગયા. આ સમયે સાથેનું એક એક સ્મારક ઉભું કરાવે. કૌશાંબી રાજ શતાનિક હતા, એની સ્ત્રીનું નામ
બેચરદાસ જીવરાજ કેશી,