________________
ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૨ અહીંતે આપણું મસ્તક ભક્તિ ભાવથી સ્વતઃ નમી પ્રગટ કર્યા સિવાય બધું અપમાન અવહેલના અને જાય છે. અને તમામ વીરે નિરિવાર ધીરે એ દુઃખ શાંતિથી અને આનંદથી સહન કરી તે ઉપસર્ગ વચનો નીકળી પડે છે.
કરનાર પુરૂષ તરફ દયા ભાવ પ્રગટ કરે છે. અને અહીં એક વાત બહુ સ્પષ્ટ થતી દીસે છે. વીર મનમાં દયા લાવી ચિંતવે છે કે “મને ઉપસર્ગ - પુરૂષજ વીરતાથી બધુ કષ્ટ સહન કરી દે છે. કરનાર આ દેવની કઈ ગતિ થશે.” અરે તેની દયા તેમના ઉપર કદી દુ:ખના વરસાદ પડે, અરે કદી ચિંતવી આંખમાંથી દયાનાં અશ્રુબિન્દુ ટપકાવે છે. માથે દુ:ખનાં ઝાડ ઉગે છતાં માત્ર પણ ખેદ ત્યારે આપણે સ્તબ્ધ થઈ જઈએ છીએ અને પ્રભુની કર્યા સિવાય શાંતિથી સહન કરી આધ્યાનમાં દયા કરૂણા ને ક્ષમા ઉપર વારી જઈ ભૂરિભૂરિ ગુણ મશગુલ રહે છે. એ સહન કરવાનું નામર્દો કે પામ- ગાથા ગાવા મંડી પડીએ છીએ. દેવની નીચતા અને રોનું કામ નહિ. રણાંગણમાં જનાર વીર પુરુષો જ અધમતા ઉપર આપણે તીરસ્કાર કાબુમાં નથી રહી બાણ તરવાર બરછી ભાલું બંદુક કે તેમના ગળાને શકતો. એક મહાપુરૂષને ફક્ત પોતાની પરીક્ષા ખાતર માર સહન કરી શકે છે. કાયરો તો તેનો અવાજ આટલું બધું કષ્ટ આપવું એ તેની (દેવની) સત્તાને સાંભળી ઘરને ખૂણે કે જંગલોમાં સંતાઈ જાય છે અતિરેક સુચવે છે–આમાં પણ સાત વાર ફાંસીએ તેવી જ રીતે કર્મ શત્રુને જીતવા માટે રણાંગણમાં લટકાવવા અને એ નિર્દોષતાની મૂર્તિ સમા જીજનારા વીર પુરૂષ કરતાં કોઈ અનેરી વીરતા ધીરતા ન્દ્રિય પુરૂષને વિકારીરૂપે ચીતરી, સ્ત્રી પાસે અને ક્ષમાવાળે પુરૂષ સફાઈથી ચાલાકીથી (કારણ મશ્કરી કરાવી માર મરાવ એ તે બહુ ત્રાસકે જે સફાઈ કે ચાલાકી ન રાખે તે કેધ માન જનક લાગે છે. આ તો આપણુ પૂજ્ય પુરૂષ માયા અને લેભની ચંડાળ ચોકઠી તેને ચોંટી પડી છે. ને લાગે તેમ નહિ પરંતુ આપણા શત્રુની પણ સંસાર સાગરના કેઈ અનેરા ગર્તામાં ફેંકી દે છે.) કોઈ આપી આકરી પરીક્ષા ન કરશો એમ લાગે છે. કર્મ શત્રુ સામે લઢીને કર્મ શત્રુને થાપ ખવડાવી પતે અસ્તુ અંતમાં એ જગતવધ ક્ષમાસાગર વિજય મેળવે છે.
મહષ મહાવીર દેવની ધીરતા નિશ્ચલતા શાંતિ હવે આપણે એક સામાન્ય વાત જોઈ લઈએ. અને કરૂણાને કેટિશ વંદન કરી વિરમું છું, પ્રભુની અપમાન સહન કરવાની-અને તે પણ કઈ જાતના તિરસ્કાર કે વૈરના બદલા સિવાય અ૫- તારંગાહીલ. મુનિન્યાયવિજય, માન સહન કરવાની શક્તિ જોઈએ છીએ. અને તા. ક. આ ઉપસર્ગોની નેંધ શ્રી આવઆપણને એક સામાન્ય અપમાન કરનાર મનુષ્યનું શ્યક નિર્યકિતને આધારે લીધી છે. તેમાં ટીકાની બુરું કરી તેને બદલો લેવાની પ્રબલ ઈરછી થાય છે મદદ પણ બહુ સારી રીતે છુટથી લીધી છે. લેખને ને તેને બદલે લીધે જ જઈએ છીએ ત્યારે આ વીર બધે યશ તે ગ્રંથકાર મહારાજને ઘટે છે, અપયશ સમર્થ પુરૂષ આટલું આટલું ભયંકર અપમાન તિર- બધા મનેજ ઘટે છે. છાવિકતાને અંગે મતિ ભ્રમથી સ્કાર અને દુ:ખને વરસાદ વરસાવનાર દેવ પ્રત્યે કયાંય ભુલ થઈ હોય, વધારે પડતું લખાઈ ગયું હોય મનવચન કે કાયાથી લગારે કેધ કે વેરની ઇચ્છા તે મિશ્રાદુર્ત આપું છું.