________________
૮
જેનયુગ
ભાદ્રપદ-આધિન ૧૯૮૨ શાસ્ત્રમાં અને બીજા ઘણા બ્રાહ્મણ તથા પરિવ્રાજક અને ત૫ વડે આત્માને ભાવતા વિહરે છે; માટે સંબંધી નીતિ તથા દર્શન શાસ્ત્રમાં પણ ઘણો હું તેમની પાસે જાઉં, શ્રમણ ભગવંત મહાવીરને ચતુર હતો.'
વાંદુ, નમસ્કાર કરૂં. અને તેમને નમીને, સત્કાર પિંગલ નિર્ચન્થ અને સ્કન્દક પરિવ્રાજક, કરીને તથા સન્માન આપીને, અને તે કલ્યાણ રૂપ,
મંગલરૂ૫, દેવરૂપ અને ચૈત્યરૂપ શ્રી મહાવીરની પર્યું“તેજ શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક (શ્રી મહા
પાસના કરીને આ એ પ્રકારના અર્થોને, હેતુઓને, વીર)ને શ્રાવક (વચન સાંભળનાર માટે શ્રાવક)
પ્રશ્નોને, કારણને, વ્યાકરણને પૂછું; તે મારું કલ્યાણ પિંગલ નામને નિગ્રંથ રહેતો હતો. તે વખતે
છે એ નક્કી છે. વૈશાલિકના વચનને સાંભળવામાં રસિક પિંગલ નામના સાધુએ કોઈ એક દિવસે, જે ઠેકાણે કાત્યા
પિતાને પરિવ્રાજકને વેશ યન ગોત્રને સ્કંદક તાપસ રહેતા હતા, તે તરફ “એ પૂર્વ પ્રમાણે તે સ્કંદ તાપસે વિચારીને, જઈને તેને આક્ષેપ પૂર્વક આ પ્રમાણે પૂછ્યું કે જ્યાં પરિવ્રાજકને મઠ છે ત્યાં જઈને ત્યાંથી ત્રિદંડ, હે માગધ (મગધ દેશમાં જન્મેલ) !
કુંડી, રૂદ્રાક્ષની માળા, કટિકા-માટીનું વાસણ, શું લોક અંતવાળો છે કે અંત વિનાને ? એક જાતનું આસન-બેસણું, કેસરિકાવાસણને છવ સંતવાળે છે કે અંત વિનાનો?
સાફ સુફ રાખવાને કટકે, ત્રિગડી, અંકુશક-વૃક્ષો સિદ્ધિ અંતવાળી છે કે અંત વિનાની?
ઉપરથી પાંદડાં વગેરેને એકઠાં કરવા સારૂ અંકુશના સિદ્ધો અંતવાળા છે કે અંત વિનાના?
જેવું એક જાતનું સાધન, વીંટી, ગણેત્રિકા-એક
પ્રકારનું કલાઇનું ઘરેણું, છત્ર, પગરખાં, પાવડી તથા ક્યા મરણ વડે મરતાં છવ વધે અથવા
અને ધાતુ-ગેરથી રંગેલાં વસ્ત્રોને શરીર ઉપર પહેરી ઘટે? અથત છવ કેવી રીતે મરે તે તેને સંસાર
તે કંઇક તાપસ શ્રાવસ્તી નગરીની વચોવચ વધે અને ઘટે?
નીકળે છે. શ્રી મહાવીર પ્રત્યે જવાનો સંકલ્પ કર્યો. અંક તાપસ એ પ્રશ્નને શું આ ઉત્તર હશે શ્રી મહાવીર અને ગતમ વચ્ચે વાતચીત, કે બીજે” એમ શંકાવાળો થયો, “આ પ્રમને (હવે જ્યાં શ્રી મહાવીર વિરાજ્યા છે ત્યાં શું જવાબ મને કેવી રીતે આવડે ?' એમ કાંક્ષાવાળ બન્યું તે જણાવે છે) હે ગતમ!' એ પ્રમાણે થ, જવાબ આપીશ તેથી પૂછનારને પ્રતીતિ
આમંત્રી શ્રમણ ભગવંત મહાવીરે ભગવાન ગૌત
આમંત્રી શ્રમ થશે કે કેમ? એમ અવિશ્વાસ થયો, તથા એની બુદ્ધિ બુઠી થઈ ગઈ–બુદ્ધિ ભંગને પામ્યો અને તે છે . કલેશને પામ્યો. પિંગલે બે ત્રણ વખત પૂછ્યું પણ
હે ભગવન ! હું કોને જોઈશ? એવો તે કાંઈ જવાબ આપી શક્યો નહિ અને છાને માને બેઠે. :
હે ગતમ! તું સ્કંદન નામના તાપસને જઈશ.
હે ભગવન્ ! હું તેને ક્યારે, કેવી રીતે અને સ્કન્દકને વિચાર,
કેટલા સમયે જોઈશ ? તે વખતે શ્રાવસ્તી નગરીમાં ત્રણ ખૂણાવાળા હે ગતમ! (ઉપર પ્રમાણે સ્કંધકનું વર્ણન કહો) માણમાં, મનુષ્યોની ગડદીવાળા માર્ગમાં, ચાલતી તે સ્કંદ પરિવ્રાજકે જે તરફ હું છું તે તરફ-મારી વખતે બ્હરૂપે ગોઠવાએલ મનુષ્યોવાળા માર્ગમાં (શ્રી પાસે આવવાને સંકલ્પ કર્યો છે અને તે (અત્ર) મહાવીર પાસે જવા માટે) સભા નીકળે છે. ત્યાં લગભગ પાસે પહોંચવા આવ્યા છે, ઘણે ભાગે અનેક મનુષ્યના મુખેથી શ્રી મહાવીર કૃતંગલા નંગ- એળગી ગયા છે, રસ્તા ઉપર છે, વચગાળાના રીની બહાર છત્રપલાશક નામના ચિત્યમાં સંયમ માર્ગ છે. અને તેને તું આજ જ જોઈશ.
મણિ કહ્યું કેઃ “તું તારા પર્વત