________________
શ્રી મહાવીરની નિર્વાણભૂમિ પ્રાત જન કલ્પસન્ન (૧૨૩ થી આગળ)માં જે તિતિક્ષા બાબુ હરિશ્ચંદ્ર ( હિંદી ભાષામાં મહાવીરના જીવનચરિતમાં પાવામાં તેના મરણનું એક નામી કવિ હમણાં થઈ ગયેલ છે) માં હતી, તે
જ્યાં વિવરણ આપ્યું છે ત્યાં નિર્વાણના ઉત્સવમાં અમારા પૂર્વજોમાં હતી. પૂર્વજોએ ભગવાન બુદ્ધને દીવાલી કરવાનું પણ લખ્યું છે. અમારા લોકમાં પરમાત્માને અવતાર માની લીધો, જેવી રીતે બાબુ અને કેાઈ પ્રાચીન ગ્રંથમાં દીપાવલી મહોત્સવની હરિશ્ચંદ્ર મહાવીર અને તેને પહેલાના તીર્થંકર પાઉત્પત્તિ-કથા લખી નથી. અમ હિન્દુ જેવી રીતે શ્ર્વનાથને અવતાર કહ્યા. તે પછી પુજાહું અહંત પિતાની ઘણીયે જાતીય વાત ભૂલી ગયા છે, તેવી મહાવીરની સ્મૃતિમાં હિન્દુ જાતિએ એક મહોત્સવ જ રીતે આ મહોત્સવનું મૂલ્ય પણ ભૂલી ગયા છે. ચાલુ કર્યો તેમાં આશ્ચર્ય શું છે? તે હરિશ્ચંદ્ર
જેવી રીતે બુદ્ધ ભગવાનના મંદિરમાં અમે જતા કહે છે કે – નથી, તેવી રીતે જિનદેવના પણ મંદિરમાં જતા નથી, અર્થાત બંનેના મત-વાદને હિન્દુ મંજૂર જેન કે નાસ્તિક ભાખે કાન કરતા નથી. પરંતુ બંને આચાર્યોને હિન્દુ જાતીય પરમ ધરમ જે દયા અહિંસા મહાવીર, જાતીય મહાત્મા અને જાતીય સભ્યતાના
સેઈ આચરત જન. સ્તંભ માને છે. પોતાના સમયમાં હિન્દુ જાતિની દયાએ સિદ્ધાર્થ અને નાટપુત્રના રૂપમાં જન્મ
સકર્મનો ફલ નિત માનત,
* અતિ વિવેક કે ભૌન. લીધો હતો, જાતિની જાતિએ, જાણે કે તેના આભાની અંતર્ગત પેસી પોતાનો નિશ્ચય, દયાનિશ્ચય તિનકે મતહિ વિરૂદ્ધ કહત જો, પ્રકટ કર્યો.
મહા મૂઢ છે તને.
શ્રી મહાવીરની નિર્વાણભૂમિ.
[પ્રસિદ્ધ કાકા કાલેલકરે રાજગૃહી જતાં શ્રી વીર પ્રભુની નિર્વાણ ભૂમિ પાવાપુરી ગયેલા તેનું વર્ણન મહારની કૈવલ્યભૂમિ' એ મથાળાથી 'નવજીવન'માં એક લેખ આપેલો; તેના માયાળામાં ખરી રીતે કૈવલ્યભૂમિને બદલે નિર્વાણભૂમિ જોઇએ. કારણું કે શ્રી મહાવીરને કૈવલ્યજ્ઞાન પાવાપુરીમાં નહોતું થયું, પણ ત્યાં તે નિર્વાણ થયું હતું, આ લેખ અત્રે ઉપયોગી ધારી મૂકીએ છીએ. તંત્રી. ]
નલંદા અને રાજગૃહી જતાં પાવાપુરીનાં દર્શને રેલવે નિર્ધાર કરેલી હોય એમ લાગે છે. મુમુક્ષ નને લાભ અમને અણધાર્યોજ થયો. અરૂંધતિ યાત્રાળુઓ પણ તેને લાભ લઈ શકે છે, જે કે દર્શન ન્યાયથી કહેવું હોય તો પાવાપુર બિહાર શરીફ રેલમાં બેસીને કરેલી યાત્રાથી પુણ્યને બદલે પાપ જ પાસે છે, બિહાર શરીફ બખત્યારપુરથી વીસ પચીશ લાગવાને સદ્ભવ વિશેષ છે. માઈલ દૂર છે, અને બખત્યારપુર બિહારની રાજ. બિહાર શરીફ સુધી પહોંચતાં અમારો સંઘ સારી ધાની બાંકીપુર-પટનાથી પૂર્વ તરફ મેઈન લાઈન પદે વધી ગયો હતો, એટલે પાંચ એકાઓ કરી ઉપર આવેલું છે.
તેમના ઉપર અમે સવાર થયા. આ એકાઓને બખત્યારપુરથી રાજગૃહીના કંડ સુધી જે રેલવે આકાર કયા સૈકામાં નક્કી થયો હશે એની તપાસ જાય છે તે નાની છે અને ટ્રામની માફક ગાડીઓને કરવા જેવી છે. માણસના હાડકાં સીધી રીતે ભાગ્યા રસ્ત ગામડાનાં ઘરોની બે હારની વચ્ચે થઈને જાય વગર તે મુકામ સુધી પહોંચાડે છે એમાં શક નથી. છે. દેશદેશાન્તરના જિજ્ઞાસુ યાત્રાળુઓ માટે જ આ આવા એકાએ ઉત્તર હિન્દુસ્તાનમાં બધે હોય છે,