Book Title: Jain Yug 1982
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 12
________________ ૧૦ જૈનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૨ અને ત્રણ ત્રણ ચાર ચાર સુધી માણસો તેના પર કાર બહુ જ વખાણે છે. બાકીનાં આસપાસનાં સવારી કરે છે. એકાને બેજ હલકે હેવાથી એમાં મન્દિર ઉંચાં શિખરવાળાં છે. શિખરોમાં કંઈ ધોડાને સગવડ છે ખરી, આવા એકાના અનુભવની ખાસ કળા જણાતી નથી, છતાં દૃષ્ટિ પર તેની છાપ સરખામણથીજ જૂના લોકોએ પાલખીને સુખવા- સારી પડે છે. ' નનું નામ આપ્યું હશે. આસપાસનો મુલક લીલાછમ આ મન્દિરની કેટલીક મૂર્તિએ અસાધારણ સુઅને રળિઆમ છે, વચમાં ઠેકઠેકાણે નાનાં મોટાં ન્દર છે. ધ્યાનને માટે આવી જ મૂત્તિઓ હાવી તળાવ આવે છે. તેના ઉપર બાઝેલી લીલી લીલી જોઇએ. મૂર્તિની સુન્દરતા જોઈ તેમને હું મેહક કહેવા નથી હોતી, પણ લાલ કે અંજીરીયા રંગની હોય જતો હતો. પણ તરતજ યાદ આવ્યું કે આ મૂત્તિનું છે. અને તેથી દેખાવમાં બહુજ સુન્દર લાગે છે. ધ્યાન તો મોહને દૂર કરવા માટે હોય છે. ચિત્તને અજાણ્યાને આ વનસ્થલી નીચે પાણી હશે એવી એકાગ્ર કરવાની શકિત આ મૂત્તિઓમાં જરૂર છે. કલ્પના પણ ન આવે. આ મન્દિરની પૂજા ત્યાંના બ્રાહ્મણ જ કરે છે. બાર વાગે નીકળેલાં અમે લગભગ બે વાગે જનમન્દિરોમાં બ્રાહ્મણને હાથે પૂજા થાય એ એક પાવાપુરી પાસે આવી પહોંચ્યા. પાવાપુરીના પાંચ રીતે અજુગતું લાગ્યું, છતાં હિતના તત્તવમાંસુધાધવલ મન્દિરો દૂરથી જ એકાદ સુન્દર બેટ જેવાં નtsft દિનમરિરાજ કહેનારા બ્રાહ્મણ લાગે છે. આસપાસ બધે ડાંગરનાં સપાટ ખેતરો, ભલે લાભથી-પણુ આટલા ઉદાર થયા એથી મનમાં અને વચ્ચે જ મન્દિરનું સફેદ જૂથ. રસ્તે જરા સમાધાન થયું. આજે પાવાપુરી એક નાનકડું ગામડું ગોળ ફરીને આપણને મન્દિર તરફ લઈ જાય છે. છે. અહિંસાધર્મને પ્રચાર કરનાર મહાવીર જ્યારે પાંચ મન્દિરામાં એકજ મન્દિર વિશેષ પ્રાચીન અહીં વસતા હતા ત્યારે તેનું સ્વરૂપ કેવું હશે ? હિં, જણાય છે. મન્દિર જેનેનાં છે, એટલે તેની પ્રાચી. દુસ્તાનમાં કેટલીએ મહાન નગરીઓનાં ગામડાં થઈ નતા કયાંયે ટકવા તે દીધી જ નથી. ખુબ પૈસા ગયાં છે, અને કેટલીક નગરીઓનાં તે નામનિશાન ખરચી ખરચીને પ્રાચીનતાનો નાશ કરવો એ જાણે પણ રહ્યાં નથી; એટલે આજનાં ગામડાં ઉપરથી તેમને ખાસ શોખ હોય એમ જ લાગે છે. પાલી પાવાપુરીની કલ્પના થઈ જ ન શકે. પ્રાચીન કાળનો તાણે પણ એ જ દશા થઈ ગઈ છે. ફક્ત દેલવા અહીં કશ અવશેષ દેખાતો નથી, ફકત તે મહાડામાં જૂની કારીગરીને છાજે એવી મરામત થાય છે. વીરના મહાનિર્વાણનું સ્મરણ આ સ્થાનને વળગેલું છે; અને તેથી જ શ્રદ્ધાની દષ્ટિ બે અઢી હજાર | મુખ્ય મન્દિર એક સુન્દર તળાવની અંદર આ વર્ષ જેટલી પાછળ જઈ શકે છે, અને મહાવીરની વેલું છે. તળાવમાં કમળની એક ઘટા બાઝી છે. ક્ષીણ પણ તેજસ્વી કાયા શાંત ચિત્તે શિષ્યને ઉપપાણીમાં માછલાંઓ અને સર્વે આમતેમ સળવળતા દેશ કરતી હોય એવી દૃષ્ટિ આગળ ઉભી રહે છે. ખૂબ દેખાય છે. અમે ગયેલા ત્યારે તળાવનું પાણી આ સંસારનું પરમ રહસ્ય, જીવનને સાર, મોક્ષનું ઓછું થયેલું હોવાથી કમળપત્રોની ડોક ઉઘાડી પડી પાથેય તેમના મુખારવિંદમાંથી જ્યારે ઝરતું હેરી, હતી, અને બિચારાં પાંદડાંઓ પાપડ જેવાં થઈ ત્યારે તે સાંભળવા કોણ કોણ બેઠા હશે? પોતાને દેહ ગયાં હતાં. હવે પડનાર છે એમ જાણી તે દેહનું છેટલું ગંભીર કાર્ય અમૃતસરના સુવર્ણમન્દિરની પેઠે આ મદિરમાં પ્રસન્ન ઉપદેશ-અત્યન્ત ઉત્કટતાથી કરી લેવામાં છેક છેલ્લી જવાને પણ એક પુલ બાંધેલો છે. મન્દિરા બેઠાધા- બધી ઘડીઓ કામમાં લઈ લેનાર તે પરમ તપસ્વીનું ટનાં અને પ્રમાણશુદ્ધ છે. ગર્ભગૃહની આસપાસ ચારે છેલ્લું દર્શન કેણે દેણે કર્યું હશે? અને તેમના ઉપબાજુપર લંબચોરસ ગુંબજ છે એ આ મન્દિરની દેશનો આશય કેટલા જણ બરાબર સમજયા હશે? વિશેષતા છે. કલાવિદ લેકે આવા ગુબજનો આ દષ્ટિને પણ અગોચર એવા સૂક્ષ્મ જન્તુથી માંડીને

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82