Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 19
________________ (૫) તેઈન્દ્રિયનો (૬) ચરિન્દ્રિયનો અસંશિપંચેન્દ્રિયનો (૭) (૮) અનુત્તરદેવોનો (૯) ત્રૈવેયકદેવોનો (૧૦) અકર્મભૂમિના મનુષ્યોનો (૧૧) આહારક શરીરીનો "3 Jain Education International "" 35 "" "" 39 "" .. ૧૪) For Private Personal Use Only ,, .. 93 3) "" ,, : : : : : : (૧૨) શેષ સંશિપંચેન્દ્રિયનો "" "" 93 આત્માના આ યોગ અને કષાયાદિ કારણે કાર્યણવર્ગણાઓ આત્માપર ચોંટે છે તેજ વખતે એમાં પૂર્વે કહ્યું તેમ, અમુક અમુક પ્રકૃતિ-સ્થિતિ-૨સ અને પ્રદેશ નક્કી થવાથી એ કર્મરૂપે ઓળખાય છે; ત્યાં પ્રદેશ-દળમાન રસ તીવ્રતા-મંદતા, સ્થિતિ=આત્મસંલગ્નરૂપે ટકવાનો કાળ, અને પ્રકૃતિ એટલે આત્માના જ્ઞાનાદિગુણો રોકવાનો સ્વભાવ. ગૃહીત કાર્મણવર્ગણાનો સમૂહ આવા જુદાજુદા સ્વભાવવાળા મુખ્ય જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ ૮ વિભાગમાં વહેંચાઈજાય છે. જોકે કર્મના ફળ-પ્રભાવ અસંખ્ય પ્રકારે અનુભવમાં આવે છે એટલે તે પ્રભાવોનો ઉત્પાદકસ્વભાવ પણ વાસ્તવિકરીતે અસંખ્યાત છે, તો પણ તે સર્વનું વર્ગીકરણ થતાં આઠ વિભાગ પડે છે. એ જ્ઞાનાવરણાદિ આઠને મૂળપ્રકૃતિ કહે છે. એ દરેકમાં જુદાજુદા અવાંતર સ્વભાવવાળા કર્મવિભાગને ઉત્તપ્રકૃતિ કહે છે. એમાં પણ અનેક પેટા પ્રકાર પડે. તે આઠ મૂળ પ્રકૃતિનાં અને તેની ૧૫૮ ઉત્તર પ્રકૃતિનાં નામ આ પ્રમાણે છે. ,, www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86