Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur
Catalog link: https://jainqq.org/explore/004952/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નવાવા કર્મ સિદ્ધાન્ત વિજ્ઞાન પૂજય આચાર્યદેવ શ્રી વિજય જયશેખર સૂરીશ્વરજી મહારાજ onal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ જિલ્લા વિશાળ 'લેખક પૂ. વિદ્વર્ય પં. શ્રી ભાનુ વિજયજી ગણીના (હાલ સ્વ. આચાર્યદેવશ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ) શિષ્યરત્ન મુનિરાજ શ્રી ધર્માનંદવિજયજી મ. (હાલ સ્વ. આચાર્યદેવશ્રી વિ. ધર્મજિતસૂરીશ્વરજી મ.) ના શિષ્ય મુનિવર શ્રી જયશેખરવિજયજી મહારાજ (હાલમાં પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય જયશેખર સૂરીશ્વરજી મહારાજ) સંપાદક મુનિરાજ શ્રી અજિત શેખર વિજયજી પ્રકાશક શ્રી શાહપુરી જૈન સંઘ હીરા ભુવન, શાહપુરી કોલ્હાપુર-૪૧૬૦૦૧. સંવત-ર૦ પર મૂલ્ય - ર ૦ રૂા. બીજી આવૃત્તિ : Caucalloft ifttertratiottare Wenivate a personforeom www.janetorary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તિકામાં જે ન ધર્મના અનન્ય કર્મસિદ્ધાન્તનું વિજ્ઞાન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એમાં કર્મની અગત્ય શી? આત્મા પર ચોંટતાં કર્મ શું છે ? કેમ ચોંટે છે ? એ માટે યોગસ્થાન-રસસ્થાન શું ? કર્મના મુખ્ય - અવાંતર પ્રકારો કયા? એ દરેકનું કાર્ય શું ? આમોત્કાન્તિની ૧૪ ગુણસ્થાનક ભૂમિકા કઈ? દરેક ભૂમિકાએ કયા કયા કર્મ બંધાય ? કયા ઉદયમાં આવે ? કયા સત્તાગત હોય? તે તે કર્મબંધનાં કારણો કયા કયા?કર્મનો ક્ષયોપશમ એટલે શું? એમાં ભિન્ન ભિન્ન પ્રક્રિયા શી ? વગેરે તથા કર્મોનું ઘાતીઅઘાતી, પરાવર્તમાન-અપરાવર્તમાન ઈત્યાદિ વર્ગીકરણ સમજાવવામાં આવ્યું છે. એ સરળતાથી યાદ રહે માટે કોષ્ઠકો પણ મૂકવામાં આવ્યા છે. તે તે ગુણસ્થાનકોમાં કયા કયા કર્મના બંધ-ઉધ્ય હોય તેની જેમ, તે તે કર્મનો કેટકેટલે ગુણસ્થાનક સુધી બંધ-ઉદ્ય હોય તે પણ બતાવ્યું છે. વિશેષ પ્રકાશમાં પ્રશ્ન-ઉત્તરરૂપે અને નિયમરૂપે કર્મ સંબંધી કેટલીક સમજુતી આપવામાં આવી છે. કર્મના ઉદય અને ક્ષયોપશમ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવની કેવી અસર પડે છે, એ દૃષ્ટાન્ત સાથે સ્પષ્ટ કર્યું છે. આમ ટૂંકમાં કર્મવિજ્ઞાનપર ભવ્યપ્રકાશ પાથરવામાં આવ્યો છે. સમજ માટે ગુરૂગમ જરૂરી છે. - - ઘન્યવાદ આ પુસ્તક પ્રકાશઠામાં શ્રી શાહુપુરી જૈન સંઘના શ્રાવિકા બેનોએ વહરતક જ્ઞાળખાતાના પ્રધ્યમાંથી સંપૂર્ણ અર્થ સહયોગ આપ્યો છે. આ શુdomકિત માટે તેઓ ખુબ ખુબ ધ્રુન્યવાદપાત્ર છે. Jain ducas Berational Page #4 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાન્તમહોદધિ સુવિશુદ્ધસંયમમૂર્તિ સુવિશાલગચ્છાધિપતિ સ્વ. પૂજયપાદ આ.દે. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના અનન્ય કર્મસિદ્ધાન્તનું વિજ્ઞાન કર્મની સિદ્ધિ જગતમાં દેખાય છે કે જીવોનાં જીવનમાં અનેક જાતના ચિત્રવિચિત્ર પ્રસંગો બને છે. ક્યારેક કાંઈ, ને ક્યારેક કાંઈ, એકવાર કેવીક ને બીજીવાર કેવીક અનિયત વિચિત્ર લાગણીઓ અનુભવાય છે; અનિયત રીતે સુખદુઃખ ભોગવાય છે; કયારેક ધાર્યું મળે છે યા કયારેક કયારેક નથી મળતું, તો ચારેક અણધાર્યું આવી મળે છે; સમાન આપત્તિમાં કયારેક સમર્થનું મૃત્યુ થાય છે, ને અસમર્થનું નથી થતું, એક બુદ્ધિમાન હોય છે, ત્યારે બીજો મૂર્ખ, એકને થોડી મહેનતે ઘણું આવડે; બીજાને ભારે મહેનત પણ થોડુંજ આવડે; એક સહેજમાં શ્રીમંત થાય છે, બીજો છતા ઉદ્યમે રંક રહે છે; એક દુબળો, બીજો બળવાન, એક રોગિ ષ્ઠ બીજોતંદુરસ્ત, એક શેઠ, બીજો નોકર; એક મોટો વારસદાર, બીજો વારસો ગુમાવનાર; એક મોટો અમલદાર, બીજો હવાલદાર; એકને મોટો પરિવાર, બીજો એકલદોકલ; એકને પિરવારાદિ અનુકૂળ, બીજાને પ્રતિકૂળ; એકને પૈસા છે પુત્ર નથી; બીજાને પુત્રો છે પૈસા નથી; વગેરે વગેરે વિચિત્રતાઓની પાછળ કયું તત્ત્વ કામ કરી રહ્યું છે ? વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર ભગવાન કહે છે કે કર્મસત્તાનાં આ બધાં નાટક છે. આ કર્મસત્તા આખા જગતને માટે કોઈ એક જ નથી, પણ દરેક જીવસાથે સંલગ્ન જુદા જુદા કર્મોની એ સત્તા છે. જીવની ઈચ્છા, હોશિયારી અને પ્રયત્ન હોવા છતાં સફળતા નથી મળતી, ઉલ્ટી નુકશાની થાય છે, યારે તે વિના પણ ભાગ્ય શાળીને ભૂત રળે છે. આ ગેબી રીતે બને છે, એ સૂચવે છે કે કોઈ ગેબી-અતીન્દ્રિય કારણ કામ કરી રહ્યું છે. એ કારણ તે કર્મ છે. આત્માએ બાંધેલા તે તે જાતનાં કર્મ આવી વિચિત્રતાઓ સર્જે છે. અનાદિ કર્મપરંપરા આ કર્મ બંધાવાનું સંસારમાં અનાદિકાળથી ચાલુ છે, પણ કયારેક શરૂ થયેલું નહિ. કારણ કે તદ્દન શુદ્ધ આત્માપર એમ એકાએક કર્મ ચોટી પડે નહિ. કેમકે કારણ વિના કાર્ય બને નહિ. કર્મ બંધાવામાટે શરીરની પ્રવૃત્તિ તથા રાગાદિ જોઈએ. એ પણ Page #7 -------------------------------------------------------------------------- ________________ પૂર્વકર્મની પ્રેરણા વિના બને નહીં. એ પૂર્વકર્મ પણ ઉપાર્જલ, તે શરીરાદિદ્વારા. એ શરીરાદિ મળેલા, તે એના પૂર્વના કર્મના અનુસારે. આમ અનાદિથી કામ ચાલુ છે. આ કર્મ આત્માની યોગ્યતા અને કર્મબંધના હેતુઓને લીધે થાય છે. કપડા ઉપર તેલનો ડાઘો છે, તો વાતાવરણમાંથી રજ ખેંચે છે. એમ આત્મામાં તેવા પ્રકારના રાગાદિની ચીકાશ કાર્મણ પુદ્ગલોને ખેચે છે. તે પણ એનો રસ અનંતગણો વધારી દઈને. કર્મબંધ-પ્રક્રિયા ચાયેલ એ કાર્મણદ્રવ્ય આત્મા સાથે બંધાય છે, તે કર્મરૂપ બની લોઢામાં અગ્નિની જેમ પૂર્વકર્મવિશિષ્ટ અને તેથી રૂપરૂપી બનેલ આત્મામાં એકમેકપણે ભળે છે. એ પણ ભળતાં જ એના વિભાગ પડી એમાંથી જુદાજુદા સ્વભાવપ્રકૃતિ)વાળા કર્મોના જૂથ તૈયાર થાય છે, ને સાથે એની સ્થિતિ, રસ, પ્રદેશ નક્કી થાય છે. પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશ એટલે ? પ્રકૃતિ=સ્વભાવ એટલે દા. ત. જ્ઞાન રોકવાનો સ્વભાવ, રાગાદિ કરાવવાનો સ્વભાવ, શરીર, શાતા-અશાતાદિ આપવાનો સ્વભાવ, વગેરે. “રસ” એટલે કે એમાં ઉગ્રતા-મંદતા. દા. ત. ઉગ્ર રસવાળા જ્ઞાનાવરણનો ઉદય બહુ મહેનત છતાં જ્ઞાન ન પામવા દે. ઉગ્રરસનાં અશાતાકર્મ અતિ પીડા આપે. પ્રદેશ” એટલે દરેક પ્રકૃતિ વિભાગમાં દળ (Bulk) પ્રમાણ, દા. ત. સૂંઠ-ગોળની ગોળીમાં સૂંઠ અમુક પ્રમાણ, ગોળ અમુક પ્રમાણ, ઘી અમુક પ્રમાણ. સ્થિતિ” એટલે એ કર્મ કેટલો કાળ આત્માસાથે લાગ્યું રહેશે સ્થિતિકાળમાં અબાધાકાળ અને નિ રેકરચના આ સ્થિતિ અંગે ખાસ સમજવાનું એ છે કે એક સમયે બદ્ધકર્મ-અણુનો આખોય સમૂહ આટલી કાળસ્થિતિવાળો નકકી થાય એવું નથી. દા. ત. ૧ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ નક્કી થઈ હોય તો કુલ જ સમૂહ એટલી સ્થિતિવાળો અને એટલો કાળ વીત્યા પછી બધોય સમૂહ એકીસાથે ઉદયમાં આવનારો, એવું નથી. કિન્તુ એનો પ્રાથમિક અમુક અબાધાકાળ છોડી પછી એ જૂથમાંથી સમય-સમયે ઉદયમાં આવી શકે એવી સમયાધિક સમયાધિક સ્થિતિવાળા, તે અલગ અલગ, યાવતુ નિર્મીત પૂર્ણ સ્થિતિ સુધીના, અવાંતર પટ) કર્મસમૂહ નક્કી થાય છે. અબાધાકાળઉપર આ નકકી થતી સ્થિતિ-પરંપરાના દળોના નિર્માણને નિષેકરચના કહે છે. “અબાધાકાળ' એટલે બંધાયા પછીનો એટલો કાળ, કે જે કાળપ્રમાણ-સ્થિતિ પ્રસ્તુત કર્મના કોઈપણ અણુની ન હોય, કિન્તુ એનાથી અધિક Page #8 -------------------------------------------------------------------------- ________________ હોય. 'નિષેક’ એટલે અબાધાકાળઉપર સમય-રામય અધિક-અધિક સ્થિતિવાળા કમંદળની રચના. દા. ત. વર્તમાન સમયે ૧ કોડાકોડી સાગરોપમની સ્થિતિનું કર્મ અર્થાત્ કર્મદળનું જૂથ બાંધ્યું; તો અત્યારથી માંડી ૧૦૦ વર્ષનો અબાધાકાળ; એટલા કાળની સ્થિતિનું કોઈ દળ નહિ. પછી નિષેક, તેથી એ કર્મજથ્થાના અમુક દળનો સર્વજઘન્ય ૧૦૦ વર્ષ + ૧ સમય જેટલો સ્થિતિકાળ, બીજાનો ૧૦૦ વર્ષ + ર સમય, ત્રીજાદળનો ૧૦૦ વર્ષ+૩ સમય. યાવત્ છેવટે બાકી દળનો ૧ કોડા કોડી સાગરોપમ વર્ષપ્રમાણ સ્થિતિકાળ. ૧૦૦ વર્ષ ૧ સમયથી માંડી અહી સુધીની સ્થિતિના દળોનો ક્રમ તેનું નામ નિષેક. બસ સામાન્ય સંયોગમાં ૧૦૦ વર્ષ વીત્યા પછી સમયે સમયે ક્રમસર તે તે દળની સ્થિતિ પાકવાથી તેનો તેનો ઉદય થયા કરે; પરંતુ આવો સંયોગ ઓછો રહે છે, કેમ કે બંધ કર્યાનો આવલિકાકાળ વીત્યે આત્માના વિચિત્ર અધ્યવસાયાદિદ્વારા એ કર્મપર અનેક કરણો લાગે છે. કર્મો ઉપર લાગતાં કરણો જેવી રીતે રાસાયણિક કારખાનામાં કાચા માલનું સંશોધન થયા પછી એના પર રસાયણોના યોગની અનેક જાતની પ્રક્રિયાઓથી જુદાં જુદાં કાર્ય બને છે, એમ કાર્મણવર્ગણામાંથી તૈયાર થયેલ કર્મ ઉપર સંક્રમણ, ઉદ્વર્તના, અપવર્તના, ઉદીરણા, ઉપશમના, નિધત્તિ અને નિકાચના, એ કરણો લાગવાથી વિચિત્ર પરિણામ નીપજે છે; અને પછી તે રીતે ઉદયમાં આવે છે. એટલે બાંધેલ સ્થિતિ, રસ, યાવત્ પ્રકૃતિ પણ કેટલાંય દળની ફેરફાર થઈ જાય છે. આમાં, સંક્રમણથી કેટલાંક કર્મ નવા બંધાતા પોતાના વિરોધી યા સમોવડિયા જાતભાઈ (દા.ત. અશાતા-શાતા) માં જઈ ભળે છે. તો ઉદ્વર્તના-અપવર્તનાથી કેટલાકના સ્થિતિ-રસમાં વૃદ્ધિનહાનિ થાય છે. ત્યારે ઉદીરણાથી કેટલાક વહેલા ખેચાઈ ઉદયમાં આવે છે; વળી ઉપશમનાથી કેટલાક ઉદય-ઉદીરણાનિધત્તિ-નિકાચનાને અયોગ્ય કરાય છે. નિધત્તિથી કેટલાક કર્મને ઉવર્તના-અપવર્તના સિવાયના કરણને અયોગ્ય અને નિકાચનાથી કેટલાકને સર્વકરણને અયોગ્ય કરવામાં આવે છે. પ્રતિસમય આવા કરણોનું કામ ચાલુ છે. આત્માના શુભ-અશુભ તીવ્ર-મન્દ અધ્યવસાયની એનાપર અસર છે. શુભ કે અશુભ અધ્યવસાય જેવો બળવાન હોય છે, તેવી પૂર્વબદ્ધ કર્મો ઉપર પોતાની અસર એ પાળે જાય છે. આ ખાસ ધ્યાનમાં રહે કે આ અધ્યવસાય ઉપરેય વાણી-વર્તન-વિચારસરણીની મોટી અસર છે. માટે એ વાણી વગેરેને નિર્મળ ને ગુણસંપન્ન રાખવા. બદ્ધવત્ સ્થિત કે કરણોથી પરિવર્તન પામેલ ક સ્થિતિ પાકે એટલે ઉદયમાં આવે છે. For Private Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ વિપાકોદય(રસોદય)-પ્રદેશોદય પ્ર આત્મામાં કર્મો તો અનેક જાતના અને પરસ્પર વિરોધી જાતના પણ પડેલા છે. તેમજ એની નિષેકરચનાના હિસાબે દરેકના જુદા જુદા ળિયા સમયે સમયે ઉદયમાં આપવા યોગ્ય છે. તો બધાનું ફળ અને વિશેષ કરીને યશ-અપયશ જેવા પરસ્પર વિરોધી કર્મનું ફળ એક સાથે કેમ દેખાતું નથી ? ઉ-ઉદય બે જાતના છે, (૧) વિપાકોદય-જેમાં પ્રકૃતિ-રસનો અનુભવ થાય તે; અને (૨) પ્રદેશોદય, અર્થાત્ જેમાં તે અનુભવ નહિ, પણ માત્ર પ્રદેશ, અર્થાત્ વિપાકો પ્રાપ્ત સજાતીય પરપ્રકૃતિરૂપે થતાં જ, પાકીને આત્માપરથી ખરી જાય છે. જેવી રીતે પોતાના બંગલામાં નિવનિ મોગવતાને કારણવશ રાજકિય જેલ મળી, પણ કોઈ સરકારી બંગલામાં પૂરી સગવડ સામગ્રી સાથે મળી, ત્યાં જેલ છતાં જેલતરીકેનો કોઈ અનુભવ નથી; એમ, ગુમડું પાકી જઈ હવે પર છે, ત્યાં વ્યાધિ છતાં વેદના નથી; એવી રીતે પ્રદેશોદયમાં કર્મ પવા છતાં પ્રકૃતિ-રસનો અનુભવ નથી. ઉદયમાં દ્રવ્ય ક્ષેત્રાદિ નિમિત્તો હવે કેટલાક કર્મ એવો છે, કે જેને નિમિત્ત મળે તો જ વિપાકોદયમાં આવે, નહિતર પ્રદેશોદયથી ખત્મ થાય. દા. ત. સારા સારા શરીરે વધારે ખવાઈ જવાનું કે કોઈ ઠોકર ખાવાનું નિમિત્ત ઊભું થયું તો પીડા અશાતા ઊભી થઈ, એ અશાતાવેદનીયનો સનિમિત્તક વિપાકોદય. બીજા કેટલાક નિનિમિત્તક ઉદયવાળા કર્મ છે. દા. ત. અચાનક ટી. બી. કેન્સરની અશાતા લાવનાર કર્મ, અચાનક પાગલતા લાવનાર જ્ઞાનાવરણ, મોહનીય-કર્મ. ખાસ કરીને સનિમિત્તક ઉદયવાળા કર્મને વિપાકોદયમાં આવવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવના નિમિત્ત કામ કરે છે. દા. ત. (૧) મરચા ખવાઈ ગયા ને લ્હાય ઊઠી, યા દવા ખાધી ને શાતા થઈ; (૨) આબૂક્ષેત્ર ગયા ને રોગ મટ્યો, (૩) ઋતુ બદલાઈ યે શરદી થઈ, (૪) અતિક્રોધથી ખાધું ન પચ્યું, (૫) બિલાડીનો ભવ મળ્યો ને ઉંદર મારવાની દુષ્ટવૃત્તિ જાગી. આ હિસાબે આવાં જે કર્મને અનુકૂળ દ્રવ્યાદિ મળે એ વિપાકોદય દેખાડે, એજ વખતે બીજા કર્મ પોતાના સ્થિતિમાકે ઉદયમાં તો આવે, પણ તથાસ્વભાવે પ્રદેશોદય દેખાડે. મનુષ્ય-ભવમાં મનુષ્યગતિ વિપાકોદયમાં અને દેવગતિ આદિ પ્રદેશોદયમાં હોય. અલબત્ત વિના નિમિત્તે પણ ઉદયમાં આવે એવાં કર્મ હોય છે. ત્યાં પણ પ્રતિપક્ષી કર્મનો પ્રદેશોદય-આદિ રહેવાનો. આત્માના ગુણ જે દા. ત. જ્ઞાન-દર્શન-ચારિત્ર, વીતરાગતા અને વીર્ય, તેપર આવરણકર્મ ચડી જવાથી એ ગુણો આચ્છાદિત થઈ ગયા છે. એ કર્મની પરંપરા ઉદયમાં For Priva, Page #10 -------------------------------------------------------------------------- ________________ રહીને ગુણ પ્રગટ થવા દેતી નથી. દા. ત. જ્ઞાનાવરણકર્મ જ્ઞાનને, દર્શનાવરણ દર્શનને, મોહનીયકર્મ ચારિત્રને, વીર્માંતરાયકર્મ વીર્યને ઢાંકે છે. પરંતુ જો આત્મા પુરુષાર્થ કરે તો એ કર્મોના યોપામાદિ ચાય અને તેટલા અંશમાં ગુણ પ્રગટ થાય. તોપશમ એટલે ઉદયપ્રાપ્ત કર્મનો ક્ષય અને સત્તાગત કર્મનો ઉપશમ અર્થાત્ વિપાકોદય વગેરેને અયોગ્ય બનાવી દેવા તે. આ વસ્તુ નિમિત્તના આલંબને કરાતા પુરુષાર્થથી ચાય છે. ક્ષોપણમનું સ્પષ્ટીકરણ આગળ આવશે. ક્ષયોપશમમાટે દ્રવ્યાદિ નિમિત્ત આ ક્ષોષશપર પણ દ્રવ્ય-ક્ષેત્રવગેરે ભાગ ભજવે છે. (૧) ચશ્મા પહેરવાથી લાંબે દેખાય છે, બ્રાહ્મી આદિના સેવનથી સ્મૃતિ, બુદ્ધિ તેજસ્વી બને છે. એ મતિજ્ઞાનાવરણનો તેટલા અંશે સોયામ છે. શાસ્ત્ર ભણતાં કે ઉપદેશ સાંભળતાં શ્રુત-જ્ઞાનાવરણનો સોપશમ ચાય છે. (૨) તીર્થક્ષેત્રે વીતરાગની મૂર્તિ નિહાળતાં ભિકતરંગ ભરાય છે. એ મોહનીયનો સોપશમ છે. (૩) ૫ાસણના કાળમાં ધર્મોત્સાહ જાગે છે એ વીર્યંતરાયનો ક્ષોશમ છે. (૪) વૈરાગ્યની ભાવના કરતાં કરતાં મોહનીયનો જબરદસ્ત ક્ષોપશમ, ક્ષય થાય છે. જેમ ભરત ચક્રવર્તીને. (૫) મનુષ્યભવમાં જ સર્વવિરતિચારિત્રયોગ્ય કપાયનો ક્ષયોપશમ થાય છે, એ ભવના નિમિત્તે સોપશમ. અલબત્ત તેમાં દ્રવ્યાદિ નિમિત્ત ઉપયોગી બને છે. ઉદયની જેમ સોપશમમાં ય એવું બને છે કે જો નિમિત્ત ખસી જાય, યા વિપરીત નિમિત્ત આવી જાય, તો એ અટકી જાય છે. દા. ત. ગુરુયોગ સાધર્મિકયોગ ભૂલતાં નંદણિયારે શ્રાવકધર્મયોગ્ય ક્ષયોપશમ ગુમાવ્યો. વ્યાખ્યાન સાંભળીને પછી ધૂમકમાણીના વેપારમાં રસ લેતાં વૈરાગ્યરંગ ઝાંખો પડે છે. અહીં આપણે હવે વિચારીયે કે આત્માપર કઈ સ્થિતિમાં કેવા કર્મ બંધાય છે ? આ સ્થિતિ' એટલે આત્મા કયા ગુણસ્થાનકે વર્તે છે તે. ગુણસ્થાનકનો હિસાબ મિથ્યાત્વથી માંડી ઠેઠ શુદ્ધ બુદ્ધ સ્થિર અવસ્થાસુધીની અવસ્થાપર ગણાય છે. એમાં અસંખ્ય ગુણસ્થાનકો થાય, પરંતુ એ મુખ્ય ૧૪ ગુણસ્થાનકોના પેટપ્રકાર તરીકે રહેવાના. આ ૧૪ ગુણસ્થાનકની સમજ આગળ અપાશે. પ્રતિસમય કર્મબંધ પરંતુ એટલું ખરૂં કે તે તે ગુણસ્થાનકે રહેલા જીવને ત્યાંની યોગ્યતા મુજબના કર્મ અવશ્ય સમયે સમયે બંધાય છે. માત્ર એમાં જે સામસામી પ્રકૃતિઓ છે દા. ત. શાતાઅશાતા, યશ-અપયશ, ઊંચગોત્ર-નીચગોત્ર, વગેરે, એમાંથી જ આત્મા શુભભાવમાં વર્તતો હોય તો શાતા, યશ, ઊંચગોત્રાદિ શુભકર્મ બંધાય, અને અશુભભાવમાં વર્તતો હોય, તો મ Page #11 -------------------------------------------------------------------------- ________________ અશુભ બંધાય; પણ બંધ પ્રતિસમય ચાલુ. આનું કારણ એજ કે પ્રતિસમય બંધના હેતુઓ મોજુદ છે. એટલે કારણ હોય તો કાર્ય થવાનું. અલબત્ત એક આયુષ્યકર્મ એવું છે કે જીવનમાં એક જ વાર અને તે પણ અંતર્મુહૂત જેટલા કાળમાં બંધાઈ જાય છે. બાકી જે કેટલીક શુભ અને અશુભ પ્રકૃતિઓ અવશ્ય સતત બંધાય છે, એમાં એવું છે કે જીવ શુભભાવમાં હોય તો તે. અશુભકર્મનો રસ મંદ બંધાય; એથી ઉલ્ટું જીવ અશુભભાવમાં હોય ત્યારે તે શુભપ્રકૃતિનો રસ મંદ બંધાય. પુદ્ગલ દ્રવ્ય વિશ્વતત્ત્વ બે પ્રકારે છે, જીવ અને અજીવ. અજીવતત્ત્વમાં ધર્માસ્તિકાય, અધર્મા, આકાશ, કાળ અને પુદ્ગલ. પુદ્ગલ એટલે જેનામાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ હોય તે દા.ત. પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિવગેરે. અલબત્ત આ પૃથ્વીઆદિ તે તે જીવે ગ્રહણ કરેલાં પુદ્ગલોથી બનેલ શરીરરૂપ છે. માટે તે તે જીવો પૃથ્વીકાય, અકાય વગેરે કહેવાય છે; છતાં તે પૃથ્વી-પુદ્ગલઆદિ મૂળ જાતિ નથી, કેમકે એમાં પણ ભેદ-સંઘાતન થઈ તે અન્યજાતિના બને છે. દા. ત. વાયુના પુદ્ગલ પાણીરૂપ થાય છે. HO - Water. આ ચૌદરાજ પ્રમાણવાલા લોકને વિષે સર્વત્ર પુદ્ગલો ઠાંસી ઠાંસીને રહેલા છે. આ પુદ્ગલના ઝીણામાં ઝીણાં અંશને અણુ-પરમાણુ કહે છે. બે પરમાણુ ભેગા થાય, તો હ્રયણુક-ક્રિપ્રદેશિક-સ્કંધ, ત્રણ ભેગા મળે તો ઋણુક-ત્રિપ્રદેશિકસ્કંધ, ચાર મળે તો ચતુ પ્રદેશિક, સંખ્યાતા મળે તો સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતા મળે તો અસંખ્યાતપ્રદેશિક અને અનંતા મળે તો અનંતપ્રદેશિક સ્કન્ધ બને છે. સર્વજ્ઞની દે િષ્ટએ સૂક્ષ્મ એવા અનંત અણુના બનેલા સ્કંધ વ્યાવહારિક પરમાણુ કહેવાય છે. આજના વિજ્ઞાનની ગણતરીના અણુમાં ય વિભાજન થઈ શકે છે, એ આ વસ્તુના સત્યને પુરવાર કરે છે. નહિતર ખરો અણુ એટલે બસ છેલ્લું માપ, પછી એના ભાગ ન પડી શકે. માટે આજનો અણુ એ કહેવાતો અણુ છે. ખરી રીતે એ અણુથી નિષ્પન્ન સ્કન્ધ છે. વ્યાવહારિક અનંતા પરમાણુના બનેલા સ્કંધ જ જીવના ઉપયોગમાં આવી શકે. ઔદારિકાદિ ૮ વર્ગણા જીવના ઉપયોગમાં આવે એવા આઠ જાતના સ્કંધ હોય છે. તેના નામ ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તૈજસ, ૫ ભાષા, ૬ શ્વાસોચ્છ્વાસ, ૭ માનસ અને ૮ કાર્પણ. આ સ્કન્ધો વર્ગણાતરીકે ઓળખાય છે. ઔદારિક, વૈક્રિય, યાવત્ કાર્મણવર્ગણા સુધી આ વર્ગણાઓ ઉત્તરોત્તર અધિકાધિક અણુઓના પ્રમાણવાળી હોવા છતાં તે મશીનમાં દબાયેલા રૂની ગાંસડીની જેમ કદમાં વધુને વધુ સૂક્ષ્મ હોય છે. દા. ત. ઔદારિક બંધ કરતાં વૈક્રિય સૂક્ષ્મ, વૈક્રિય કરતાં આહારક સૂક્ષ્મ, યાવત્ આઠમા Page #12 -------------------------------------------------------------------------- ________________ કાર્પણ સ્કંધો સૌથી સૂક્ષ્મ છે. એમ હોવામાં પુદ્ગલનો તથાસ્વભાવ કારણભૂત છે. (૧) એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય તિર્યંચજીવો અને મનુષ્યોના શરીર ઔદારિક વર્ગણામાંથી બને છે. (ર) દેવ અને નારકનાં શરીર વૈક્રિયવર્ગણાનાં બને છે. (૩) લબ્ધિ શિકત) ના બળે ચૌદ ‘પૂર્વ'' નામના સાગર-સમા વિશાળ શાસ્ત્રના જાણકાર મહામુનિ કોઈક પ્રસંગે પોતાની શંકાના સમાધાનમાટે યા વિચરતા તીર્થંકર પ્રભુની સમવસરણાદિસમૃદ્ધિ જોવામાટે સૂક્ષ્મ આહારકવર્ગણામાંથી એક હાથનું શરીર બનાવીને મોકલે તે આહારક શરીર કહેવાય છે. (૪) અનાદિકાળથી જીવની સાથે કર્મના જથ્થાની જેમ બીજું એક તૈજસશરીર પણ ચોંટેલું રહે છે. એ શરીર તૈજસવર્ગણાનું બનેલું હોય છે. એમાંથી પુદ્ગલના સ્કંધો વિખરાય છે, નવા ભરાય છે. પણ અમુક પ્રમાણમાં જથ્થો કાયમ સાથેને સાથે રહે છે જ. આ તૈજસ-શરીરથી શરીરમાં ગરમી રહે છે, અને જીવ જે આહાર ગ્રહણ કરે છે, તેનું પચન થાય છે. (૫) ભાષાવર્ગણાના પુદ્ગલમાંથી ભાષા શબ્દરચના બને છે (૬) શ્વાસોચ્છ્વાસવર્ગણામાંથી જીવ શ્વાસોચ્છ્વાસરૂપે પુદ્ગલો ગ્રહણ કરે છે. એ પુદ્ગલો શબ્દ કરતાં પણ સૂક્ષ્મ છે. હવા એ તો વાયુકાયજીવના ઔદારિકશરીર પુદ્ગલ છે. શ્વાસોચ્છ્વાસનાં પુદ્ગલ તો એના કરતાં ઘણાં ઘણાં સૂક્ષ્મ છે. (૭) જેમ આપણને બોલવામાટે ભાષાવર્ગણાનાં પુદ્ગલ કામ લાગે છે, તેમ વિચાર કરવામાટે મનોવર્ગણાનાં પુદ્ગલ કામ લાગે છે. નવા નવા શબ્દોચ્ચારની જેમ નવા નવા વિચાર માટે નવા નવા મનોવર્ગણાના પુદ્ગલ લેવામાં આવે છે, અને એને મનરૂપે બનાવી જયારે છોડવામાં આવે ત્યારે વિચાર સ્ફુરે છે. (૮) આઠમા નંબરમાં કાર્યણવર્ગા છે; મિથ્યાત્વાદિકારણે જે આત્માપર ચોંટી કર્મરૂપ બને છે. આ આઠ વર્ગણા ઉપર પણ બીજી પ્રત્યેક વર્ગણા, બાદરવર્ગણા, વગેરે વર્ગણાના પુદ્ગલ છે, પરંતુ જીવને એ અગ્રાહ્ય ને નિરુપયોગી છે, એટલે કે આહારાદિરૂપે લઈ શકાય એવા નથી; ઉપયોગી માત્ર આઠ વર્ગણા છે. આમાંયે વળી કાર્યણવર્ગણા એ અત્યંત વિલક્ષણ સ્વભાવવાળી છે, કે જેમાંથી બનેલ કર્મ-પરંપરાના બંધનમાં સંસારી જીવમાત્ર અનાદિ અનંતકાળથી સંસારમાં જકડાઈ રહ્યા છે. આનાથી સ્વ-સ્વરૂપગત અનંતજ્ઞાનાદિ સમૃદ્ધિ આચ્છાદિત રહી છે. આ કર્મબંધન (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય અને (૪) યોગના કારણે પ્રતિસમયે થાય છે. જીવમાં વળી એવી યોગ્યતા છે કે પોતાના વીર્ય અને કષાયથી એ ગ્રહણ કરાતી કર્મવર્ગણામાં અનંતગુણો રસ વધારી પોતાની સાથે ક્ષીરનીરની જેમ એકમેક કરે છે. એનો વિચાર આગળ કરાશે. જી Page #13 -------------------------------------------------------------------------- ________________ કાર્મણ વર્ગણાનું સ્વરૂપ ૪ પ્રકારે (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ અને (૪) ભાવથી. દ્રવ્યથી તે અનંતપ્રદેશી કંધો, ક્ષેત્રથી અસંખ્યાત આકાપ્રદેશમાં રહેલા, કાળથી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટસ્થિતિનાં સ્કંધો, અને ભાવથી વર્ષાદિના એકગુણથી યાવત્ અનંતગુણ કૃષ્ણાદિ સુધીના સ્કંધો હોય છે. (ગુણ એટલે નાનામાં નાનો અવિભાજય અંશ. જેમ ૧ ડીગ્રી કહીએ છીએ તે રીતે). આમાં પણ જીવ આત્મપ્રદેશસાથે સૃષ્ટ અને અનન્તરાવગાઢ અર્થાત્ આત્મપ્રદેશોએ રોકેલ આકાશપ્રદેશમાં જ રહેલી કાર્મણવર્ગણાને ક્રમશઃ પ્રતિક્ષણ ગ્રહણ કરે છે. બંધનાદિ ૮ કરણ કર્મને ગ્રહણ કરવાં, આત્મપ્રદેશસાથે લોહાગ્નિવત્ એકમેક કરવાં, અને એના પર બીજી પ્રક્રિયાઓ થવી, વગેરેમાં આત્માના ચિત્તનો શુભાશુભઅધ્યવસાય સહિત આત્મવીર્ય કામ કરે છે. તે વિચિત્ર યાને અનેક તરતમતાથી અનેક પ્રકારનાં હોય છે. આ પ્રક્રિયાઓ કરનાર વીર્યને ‘કરણ' કહેવામાં આવે છે. અલબત્ત એક જ સમયે પ્રવર્તતા અમુક માત્રાના અધ્યવસાય-વિશિષ્ટ વીર્યથી બંધન, સંક્રમણ, આદિ અનેક ક્રિયાઓ એક સાથે બને છે. એટલે તેમાં વીર્યસ્થાન એક જ નિમિત્ત હોવા છતાં તે તે બંધનક્રિયાના પ્રયોજક વીર્યને તે તે નામનાં કરણતરીકે ઓળખવામાં આવે છે. દા. ત. બંધન-કરણ, સંક્રમણ-કરણ વગેરે, વીર્યવિશેષથી આવાં આઠ કરણો પ્રવર્તે છે. ઉદય અને સત્તા એ સ્વાભાવિક રીતે પ્રવર્તતા હોવાથી તે કરણતરીકે ઓળખાવાતા નથી. કરણથી પ્રયોજય આઠ ક્રિયાઓ થાય છે, તે આઃ (૧) બંધનઃ- એટલે આઠ પ્રકારના કર્મનું એના અમુક અમુક પ્રકૃતિ-સ્થિતિરસ-પ્રદેશ સહિત આત્માસાથે એકમેક થવું તે, તત્પ્રયોજક વીર્ય તે બંધનકરણ. એ પ્રમાણે આગળ સમજવું (૨) સંક્રમ :- એટલે સત્તામાં રહેલા કર્મના પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશો બંધાતા સજાતીય અન્ય કર્મસ્વરૂપે થવા તે, દા. ત. સત્તાગત શાતાનાં દળિયાં બંધાતી અશાતામાં ભળી અશાતારૂપે થાય તે શાતાનો સંક્રમ થયો કહેવાય. (૩) ક્રર્તના ઃ- સત્તામાં રહેલા કર્મના સ્થિતિ અને રસ વધવા. (૪) અપવર્તના :- સત્તામાં રહેલા કર્મના સ્થિતિ અને રસ ઘટવા. (૫) ઉદીરણા : - દૈયપ્રાપ્ત નહિ થયેલા સત્તાગત કર્મદલિકોને દયાવલિકામાં પ્રવેશ કરાવી ફળસન્મુખ કરવા તે. દા. ત. નરકવેદનામાં અશાતા કર્મોના ઉદય ઉપરાંત થતી અશાતાની ઉદીરણા. Page #14 -------------------------------------------------------------------------- ________________ (૬) ઉપશમનાઃ- સત્તાગત કર્મને ઉપશમાવે એટલે ઉદય-ઉદીરણા-નિત્તિનિકાચનાને અયોગ્ય કરે, દયાદિ તદ્દન સ્થગિત થઈ જાય તે. (૭) નિધત્તિ ઃ- કર્મને ર્તના અપવર્તના સિવાય શેષ કરણને અયોગ્ય કરે તે. અર્થાત્ શેષ સંક્રમણાદિ કરણ એનાપર ન લાગે. (૮) નિકાચના કર્મના દલિકોને સર્વકરણને અયોગ્ય બનાવે તે, અર્થાત્ એના ૫૨ સંક્રમાદિ કોઈ કરણ ન લાગે. . -:વીર્યના પ્રકારઃ કરણ એટલે વીર્ય, યોગ, ઉત્સાહ, બળ, પરાક્રમ, શકિત વગેરે. વીર્ય એ આત્માનો ગુણ છે. આ વીર્ય બે પ્રકારનું છે. (૧) લબ્ધિ-વીર્ય, (૨) કરણ-વીર્ય. આત્મામાં શકતરૂપે રહેલું વીર્ય તે લબ્ધિવીર્ય. અને તે વીર્યની પ્રવૃત્તિ તે કરણવીર્ય, એ યોગરૂપ છે. એટલે મન, વચન અને કાયાના યોગ એમ ત્રણ-પ્રકારે કરણવીર્ય કહેવાય. યોગમાં મુખ્ય પ્રવર્તક તો આત્મા-વીર્યરૂપ લબ્ધિવીર્ય જ છે. પ્રશ્ન :- સર્વજીવપ્રદેશે ક્ષયોપશમાત્મક લબ્ધિવીર્ય તો સમાન છે, તો પછી શરીરના અમુક ભાગમાં વધારે વીર્ય અને અમુક ભાગમાં ઓછું વીર્ય દેખાય છે એ શા માટે ? - આત્મપ્રદેશો સાંકળની પેઠે પરસ્પર સંબદ્ધ છે, અને કાર્ય નજીક અને દૂર હોવાને લઈને પ્રવર્તમાન વીર્યમાં ફેરફાર રહે છે. જેમકે બાંધેલી સાંકળને હલાવવામાં આવે ત્યારે નજીકના દેશમાં વધારે અને દૂરમાં ઓછી હાલે છે; અથવા અશાતા-વેદનીયનો ઉદય સર્વઆત્મપ્રદેશે સમાન હોવા છતાં પત્થરવિગેરેના મારવાળા ભાગમાં વેદના વધારે અને બીજા દૂરના ભાગોમાં ઓછી વેદના. મન વચન અને કાયાના પુદ્ગલો દ્વારા પ્રવર્તતું જે આત્મવીર્ય તે અનુક્રમે મનોયોગ વચનયોગ અને કાયયોગ કહેવાય છે. ઉપચારથી વીર્યજન્ય મન-વચન-કાયવ્યાપાર પણ યોગ કહેવાય. યોગસંજ્ઞકવીર્યવડે જ ગ્રહણયોગ્ય પુદ્ગલવર્ગણાઓમાંથી આત્મા ગ્રહણપરિણમન-અવલંબન યથાયોગ્ય કરે છે; અને અવલંબિત પુદ્ગલોનું યથાકાલે વિસર્જન થાય છે. દા.ત. યોગસંજ્ઞક વીર્યવિશેષથી ઔદારિકાદિ શરીર-પ્રાયોગ્ય પુદ્ગલોને સૌથી પહેલું ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને ઔદારિકાદિ રૂપે પરિણમાવે છે. અને વળી પ્રાણાપાન, ભાષા અને મનોયોગ્ય પુદ્ગલોને પહેલા ગ્રહણ કરે છે અને ગ્રહણ કરીને તે તે રૂપે પરિણમાવવામાં આવે છે. પરિણમાવ્યા બાદ એ છોડવામાટે અશક્તની લાકડીની જેમ た Page #15 -------------------------------------------------------------------------- ________________ તેનું આલંબન કરે છે. એથી એવું સામર્થ્ય ઊભું થાય છે કે જેનાદ્વારા એ પુદ્ગલોને બહાર છોડે છે. એનું નામ જ શ્વાસ, વાણી કે વિચાર. આ રીતે વીર્યના ગ્રહણવીર્ય, પરિણામવીર્ય અને આલંબનવીર્ય, એમ ત્રણ પ્રકાર થાય છે. અથવા વીર્ય બે પ્રકારે : (૧) સલેશ્યવીર્ય, અને (૨) અલેશ્યવીર્ય. વેશ્યાવાળા જીવોનું વીર્ય તે સલેશ્યવીર્ય છે. અને તે વીર્યવાળા જીવો સયોગી કહેવાય છે. વેશ્યા વિનાના જીવોનું વીર્ય તે અલેશ્ય વીર્ય કહેવાય છે. અને તે અયોગિકેવલી-ગુણસ્થાનકવાળાઓને તથા સિદ્ધોને હોય છે. વીર્ય સલે અલેશ્ય (અયોગી અને સિદ્ધોને) (ગ્રહણ, પરિણામ, આલંબન) ક્ષાયિક ફાયોપથમિક (છપસ્થોને) (સયોગી કેવલીને) અભિસં. અનભિસંધિજ અકાષાયિક (૧૧મા, ૧૨માં) ગુણવાલાને) સકાષાયિક (૧૦ માં ગુણ સુધીના) અભિસંધિ. અનભિસં. અભિસં. અનાભિસં. બુદ્ધિપૂર્વક પ્રવર્તતું વીર્ય તે ‘અભિસચિજ વીર્ય' કહેવાય; દા. ત. ઈરાદાપૂર્વક હાલવા ચાલવાનું વીર્ય. ઉપયોગ સિવાય પ્રવર્તતું વીર્ય તે અનભિસધિજ વીર્ય' કહેવાય; દા.ત. હૃદયધબકારા, ફેફસાની ક્રિયા, લોહીનું સંચરણ નિમેષ-ઉન્મેષ, આહારાદિનું સપ્તધાતુમાં પ્રવર્તન, ઇત્યાદિ ક્રિયાપ્રવર્તક વીર્ય. આ બન્ને પ્રકારે થતા વીર્યપ્રવર્તનથી આત્મામાં સતત કર્મનો પ્રવેશ થતો જ Page #16 -------------------------------------------------------------------------- ________________ રહે છે. આ વીર્યની તરતમતાના હિસાબે એના સૂક્ષ્માંશથી માંડી અસંખ્યાંશ સુધીના ભેદ પડે છે. આ સૂક્ષ્માંશ કેવલિપ્રશાએ દષ્ટ ઝીણામાં ઝીણો વીર્યાશ છે, આત્માના અસંખ્ય આત્મપ્રદેશો છે. અને પ્રત્યેક આત્મપ્રદેશમાં જઘન્યથી પણ અસંખ્યાતા (અસંખ્યલોકાકાશપ્રદેશ-પ્રમાણ) અને ઉત્કૃષ્ટથી પણ અસંખ્યાત વીઆંશો હોય છે. પરંતુ ઉત્કૃષ્ટ વીર્યાશો જઘન્ય કરતાં અસંખ્યગુણ હોય છે. યોગસ્થાન સરખે સરખા વીર્યાશવાળા આત્મપ્રદેશોનો સમુદાય તે પહેલી વર્ગણા. વીર્યાશની ક્રમશઃ એકેક વૃદ્ધિથી બીજી, ત્રીજી,...એમ યાવતુ ઘનીકૃત ૭ રાજલોકની સૂચિશ્રેણિના અસંખ્ય ભાગ જેટલી વર્ગણાઓ મળે છે. આવી ક્રમશઃ વીર્યાશની વૃદ્ધિવાળી વર્ગણાઓનો સમૂહ તે સ્પર્ધક કહેવાય. ત્યાર પછી ક્રમશઃ વીર્યાશની પરિતૃદ્ધિ મળતી નથી. પરંતુ અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ વીર્યાશોની વૃદ્ધિ એકીસાથે થાય છે. અને ત્યારબાદ ક્રમશઃ એકેક વીર્યશની વૃદ્ધિવાળા આત્મપ્રદેશો મળે છે. એટલે પૂર્વની જેમ વર્ગણાઓ બને છે, અને અસંખ્ય વર્ગણાઓનું ફરીથી બીજું રૂદ્ધક બને છે. એવા સૂચિશ્રેણિના અસંખ્યભાગ પ્રમાણ રૂદ્ધકોનું એક યોગસ્થાન બને છે. આની સમજુતી એક આત્મપ્રદેશપર જઘન્યથી પણ અસંખ્યાત-વીર્યાશો છે. અસત્ કલ્પનાએ ધારો કે તે ૧૦૧ વીર્યાશો છે. તે ૧૦૧ વર્યાશીવાળા જે આત્મપ્રદેશોનો સમૂહ તે ૧લી વર્ગણા. ત્યારબાદ ક્રમસર વિર્યાશની વૃદ્ધિવાળી અસંખ્યાતવર્ગણાઓ મળે છે. ધારો કે તે ચાર છે. તેથી ૧૦ર વિર્યાશવાળા આત્મપ્રદેશોનો સમૂહ તે રજી વર્ગણા, ૧૦૩ની ૩જી વર્ગણા. અને ૧૦૪ની ૪થી વર્ગણા. તેથી આ ૪ વર્ગણાનું ૧ રૂદ્ધક બન્યું કહેવાય. ત્યારબાદ ક્રમસર વિર્યાશની વૃદ્ધિવાળી વર્ગણાઓ મળતી નથી, પરંતુ અસંખ્યલોકના પ્રદેશજેટલા વીર્યાશો વધ્યા પછી વર્ગણાઓ મળે છે. તેથી ૧૦૫ વીર્યાોવાળા આત્મપ્રદેશો મળતા નથી. એમ ૧૦૬-૧૦૭-૧૦૮ યાવત્ અસંખ્ય લોક એટલે કે ૨૦૪ સુધી વર્ગણાઓ મળતી નથી. પરંતુ ૨૦૫ વીર્યાશવાળા આત્મપ્રદેશો મળે છે. ત્યારે તે સરખા વિર્યાણુવાળા આત્મપ્રદેશોની બીજા રૂદ્ધકની ૧લી વર્ગણા બને છે. એમ પૂર્વોકત રીતે ૨૦૬ની બીજી વર્ગા, ૨૦૭ની ત્રીજી વર્ગણા, ૨૦૮ની ચોથી વર્ગણા. આમ આ ચારનું બીજાં સ્પર્ધ્વક થયું. હવે પૂર્વપ્રમાણે ફરીથી આંતરું જાણવું. તેથી ૨૦૯થી ૩૦૮ સુધીની વીર્યાશોવાળી વર્ગણાઓ બનતી નથી. પરંતુ ૩૦૯ વીર્યાશોવાળા આત્મપ્રદેશોની ૩જા સ્પર્ધ્વકની ૧લી વર્ગણ બને છે. ૩૧૦ની બીજી વર્ગણા, ૩૧૧ની ત્રીજી વર્ગણા, ૩૧રની ચોથી વર્ગણા, આ ચાર વર્ગણાઓનું ત્રીજું સ્પર્ધ્વક થયું. હવે ૩૧૩ થી ૪૧૨ સુધીના વીર્યાલોવાળા Page #17 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રદેશો જ ન હોવાથી વર્ગણાઓ બનતી નથી. ત્યારબાદ ૪૧૩ વીર્યાશોવાળા આત્મપ્રદેશોના સમૂહની ૪થા સ્પર્ધકની ૧લી વર્ગણા એમ ૪૧૪ની ૨જી વર્ગા, ૪૧૫ની ૩જી વર્ગણા, ૪૧૬ની ૪થી વર્ગણા.-આ ચાર વર્ગણાઓનું ચોથું સ્પર્ધક થયું. અસત્ કલ્પનાએ આ ચાર સદ્ઘકોનું એક ‘સ્થાન' કહેવાય. વસ્તુસ્થિતિએ સૂચિશ્રેણીના અસંખ્યભાગ જેટલા સ્પÁકોનું એક યોગસ્થાન થાય છે. કુલ પણ સૂચિશ્રેણિના અસંખ્યભાગ જેટલા યોગસ્થાનો હોય છે. રસસ્થાનકોઃ આત્મપ્રદેશોમાં પ્રગટેલા વીર્યાશોના આ યોગસ્થાનની જેમ કર્મપ્રકૃતિના રસમાં રહેલા રસાણુઓને લઈને રાણુ, વર્ગણા, સ્મર્દકના ક્રમે રસસ્થાનક બને છે. માત્ર ફરક એ કે જઘન્યથી સર્વજીવસંખ્યાથી અનંતગુણ સંખ્યામાં ભેગા મળેલા શાનિર્દેષ્ટ રસાણુઓવાળા કર્મદળિયાંની ૧લી વર્ગણા બને. એમાં ૧-૧ રસાણૢવૃદ્ધિએ રજી, 3જી,... વિ. વર્ગણાઓ બનતાં બનતાં જયારે સર્વઅભવ્યથી અનંતગુણ અને સર્વસિદ્ધોના અનંતમાં ભાગની સંખ્યા જેટલી વર્ગણાઓ થાય, એનું પહેલું સ્પર્ધક થાય છે ત્યારપછી ૧૧ રસાષુવૃદ્ધિએ વર્ગણાઓ નથી હોતી. એવી સર્વજીવથી અનંતગુણની સંખ્યા જેટલો આંક ચઢે ત્યાંસુધી એવી વર્ગણાઓ અલભ્ય હોય છે. પછી પાછી ૧-૧ રસાણૢવૃદ્ધિએ વર્ગણાઓ મળે છે, તે અભવ્યથી અનંતગુણની સંખ્યા થાય ત્યાંસુધી મળે. એનું બીજું સ્પર્ધક થાય છે, પછી ૧-૧ વૃદ્ધિએ સર્વજીવથી અનંતગુણની સંખ્યા સુધી અલભ્યખાલી. પછી પાછી મળે, એ ૩જું સ્પર્દક. પછી ખાલી... પછી વર્ગાઓનું ૪શું સ્પર્ધક... એવા સ્પર્ધકો પણ અભવ્યથી અનંતગુણની સંખ્યામાં થાય એ એકરસસ્થાનક કહેવાય. હવે બીજું રસસ્થાનક, પ્રથમ રસસ્થાનકની છેલ્લી વર્ગણાની રસાણુ-સંખ્યા ઉપર ૧૧ વૃદ્ધિએ સર્વજીવથી અનંતગુણ સંખ્યા સુધીની વર્ગણા અલભ્ય-ખાલી ગયા પછી, એકરસાણવૃદ્ધિએ થતી વર્ગણાથી શરૂ થાય....એમ આગળ ૩ રસસ્થાનક. આવા રસસ્થાનકો અસંખ્ય લોકકાશના પ્રદેશ-પ્રમાણ હોય છે. રસસ્થાનકો અસંખ્ય જ હોવાનું કારણ એ, કે એને બંધાવનાર અધ્યવસાયસ્થાનક અસંખ્ય જ છે. જીવો અનંતા છતાં કેટલાયના અધ્યવસાયમાં સમાનતા હોવાથી વિચિત્ર અધ્યવસાયસ્થાનક અસંખ્ય થાય છે. આ અધ્યવસાય રાગાદિકષાયના પરિણામસહિત લેશ્યાપરિણામરૂપ હોય છે; કહ્યું છે કષાયના આધારે સ્થિતિબંધ અને લેશ્યાના આધારે રસબંધ થાય;’પણ આ લેશ્યા એકલી નહિ, સાથે કષાય હોય; એમાંય એકસ્થિતિ બાંધવામાં અસંખ્ય કાયાધ્યવસાય હોય છે. અને એક કાયાધ્યવસાયમાં તરતમતાવાળા અસંખ્ય લેાપરિણામ હોય છે. તેથી જ એ એક કાયાધ્યવસાયને અનુસારે બંધાતી એક કર્મસ્થિતિમાં લેશ્યાની તરતમતાના ૧૨) Page #18 -------------------------------------------------------------------------- ________________ હિસાબે અસંખ્ય રસબંધ-સ્થાન પડી શકે છે. તાત્પર્ય-એકેક સ્થિતિ બાંધવામાં હેતુભૂત અસંખ્ય-લોકાકાશપ્રદેશ-પ્રમાણ કષાયોદય-સ્થાન છે, અને એકેક કષાયોદય સ્થાનમાં એટલા જ અસંખ્ય લેશ્યાસ્થાન છે, જે એટલા જ રસબંધસ્થાનમાં હેતુભૂત છે. આ અધ્યવસાય કષાયમોહનીયકર્મના તેવા તેવા ન્યૂનાધિક રસોદયનું સંવેદન, લેશ્યા, જ્ઞાનાવરણીયાદિ કર્મના ઉદય અને યોગની વિચિત્રતાગર્ભિત એક આત્મપરિણામરૂપ છે. એના આધારપર બંધાતા કર્મમાં હિસાબ એવો છે કે સંક્લેશ કષાયની ચઢતી માત્રા) જેમ વધારે, તેમ શુભ યા અશુભ કર્મ-પ્રકૃતિની સ્થિતિ લાંબી બંધાય, અશુભ પ્રકૃતિનો રસ ઉગ્ર બંધાય, અને શુભપ્રકૃતિનો રસ મંદ બંધાય. એથી ઉલ્ટું વિશુદ્ધિ કષાયની સરતી માત્રા) જેમ વધારે, તેમ શુભ યા અશુભ કર્મની સ્થિતિ ઓછી બંધાય, અશુભનો રસ મંદ બંધાય અને શુભપ્રકૃતિનો રસ તીવ્ર બંધાય. એક સંસારી જીવને એકકાલે એકજ યોગસ્થાન હોય છે; અર્થાત્ એના સમગ્ર આત્મપ્રદેશોનું ક્રમશઃ વધતા વીર્યાશવર્ગણા-સ્પર્ત્તકો મળીને એક યોગસ્થાન થાય. સમગ્ર આત્માઓમાં વધતા-ઓછા વીર્યાશથી પ્રારંભીને નીપજતા યોગસ્થાન કુલ અસંખ્યાતા (સૂચિશ્રેણીના અસંખ્યભાગ-પ્રમાણ) હોય છે, અનંતા નહિ; કેમકે જીવો અનંતા છતાં એકકાળે અનેકજીવોને એક સમાન યોગસ્થાન હોય છે. જીવની તે તે ભવમાં ઉત્પત્તિની પ્રારંભિક અપર્યાપ્તાવસ્થામાં પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અવશ્ય અસંખ્યગુણ-અસંખ્યગુણ યોગની વૃદ્ધિ હોય છે. તેથી અપર્યાપ્તાવસ્થામાં એક યોગસ્થાનમાં એકસમયથી વધુ અવસ્થાન હોતું નથી. પરંતુ પર્યાપ્તાવસ્થામાં એક યોગસ્થાનને વિષે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી અવસ્થાન હોઈ શકે છે અને યોગની વૃદ્ધિ-હાનિ પણ હોય છે. આ વૃદ્ધિ હાનિ ચાર પ્રકારે (૧) અસંખ્યભાગ વૃદ્ધિ કે હાનિ (૩) સંખ્યાતગુણ વૃદ્ધિ કે હાનિ ૪) અસંખ્યાતગુણ .. 99 99 (ર) સંખ્યાત પ્ર-ચાર પ્રકારની વૃદ્ધિ-હાનિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી નિરંતર કેટલો કાળ થાય? -ચાર પ્રકારની વૃદ્ધિ-હાનિ જઘન્યથી ૧ સમય; ઉત્કૃષ્ટથી - અસંખ્યગુણ વૃદ્ધિ કે હાનિ નિરંતર અંતર્મુહૂર્ત કાળ, અને શેષ ત્રણ પ્રકારની વૃદ્ધિ કે હાનિ આવલિકાના અસંખ્યભાગ સુધી હોય છે. જીવોમાં યોગનું અલ્પબહુત્વ : (૧) સૂક્ષ્મ અપર્યાએકે નો. જઘન્ય ઉત્કૃષ્ટ (e) 39 33 .. બાદર એકે.નો (૪) બેઈન્દ્રિયનો ' "" .. 99 ૧૩ "" યોગ '' "" "" સૌથી અલ્પ અસં.ગુણ "" ,, Page #19 -------------------------------------------------------------------------- ________________ (૫) તેઈન્દ્રિયનો (૬) ચરિન્દ્રિયનો અસંશિપંચેન્દ્રિયનો (૭) (૮) અનુત્તરદેવોનો (૯) ત્રૈવેયકદેવોનો (૧૦) અકર્મભૂમિના મનુષ્યોનો (૧૧) આહારક શરીરીનો "3 "" 35 "" "" 39 "" .. ૧૪) For Private Personal Use Only ,, .. 93 3) "" ,, : : : : : : (૧૨) શેષ સંશિપંચેન્દ્રિયનો "" "" 93 આત્માના આ યોગ અને કષાયાદિ કારણે કાર્યણવર્ગણાઓ આત્માપર ચોંટે છે તેજ વખતે એમાં પૂર્વે કહ્યું તેમ, અમુક અમુક પ્રકૃતિ-સ્થિતિ-૨સ અને પ્રદેશ નક્કી થવાથી એ કર્મરૂપે ઓળખાય છે; ત્યાં પ્રદેશ-દળમાન રસ તીવ્રતા-મંદતા, સ્થિતિ=આત્મસંલગ્નરૂપે ટકવાનો કાળ, અને પ્રકૃતિ એટલે આત્માના જ્ઞાનાદિગુણો રોકવાનો સ્વભાવ. ગૃહીત કાર્મણવર્ગણાનો સમૂહ આવા જુદાજુદા સ્વભાવવાળા મુખ્ય જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ ૮ વિભાગમાં વહેંચાઈજાય છે. જોકે કર્મના ફળ-પ્રભાવ અસંખ્ય પ્રકારે અનુભવમાં આવે છે એટલે તે પ્રભાવોનો ઉત્પાદકસ્વભાવ પણ વાસ્તવિકરીતે અસંખ્યાત છે, તો પણ તે સર્વનું વર્ગીકરણ થતાં આઠ વિભાગ પડે છે. એ જ્ઞાનાવરણાદિ આઠને મૂળપ્રકૃતિ કહે છે. એ દરેકમાં જુદાજુદા અવાંતર સ્વભાવવાળા કર્મવિભાગને ઉત્તપ્રકૃતિ કહે છે. એમાં પણ અનેક પેટા પ્રકાર પડે. તે આઠ મૂળ પ્રકૃતિનાં અને તેની ૧૫૮ ઉત્તર પ્રકૃતિનાં નામ આ પ્રમાણે છે. ,, Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરપ્રકૃતિ-૧૫૮ શાના પદર્શના ૯ર્વેદનીયર+મોહનીયર૮આયુષ્ય૪નામ૧૦૩ગોત્રરઅંતરાય પ==૧૫૮ જ્ઞાનાવરણ-૫ દર્શનાવરણ-૯ | અત્તરાય-૫ | વેદનીય-૨ | આયુષ્ય-૪ | નિદ્રા-૫ (૧) દાનાત્ત (૧) શતાવેદનીય (1) નરકાયુ (૧) મતિજ્ઞાન. | (૧) ચક્ષુદર્શના. (૧) નિદ્રા |(૨) લાભાા . (ર) અશાતા વે. (૨) તિર્યંચા, (૨) શ્રુતજ્ઞાના. (ર) અચ- ] (ર) નિદ્રાનિદ્રા | (૩) ભોગાન (૩) મનુષ્યાયું (૩) અવધિજ્ઞા દર્શના | (૩) પ્રચલા (૪) ઉપભો- ગોત્ર-૨ | જી દેવાયુ () મનપર્યવ- (૩) અવધિદર્શ. (૪) પ્રલાપલા ગાન. (૧) ઉચ્ચગોત્ર - જ્ઞાના. | જ) કેવલદર્શના. (૫) ચાનદ્ધિ | પ) વીર્યાન. | (૨) નીચગોત્ર | (૫) કેવલાના. મોહનીય-૨૮ - ચારિત્ર મોહનીય-૨૫ દર્શન મોહનીય-૩ (૧) સમકિત મોહ (૨) મિશ્ર મોહ, (૩) મિથ્યાત્વ મોહ, કષાયમોહ-૧૬ નોકષાયમો-૯ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ=૪ અપ્રત્યાખ્યાનીય ,, , , , =૪ પ્રત્યાખ્યાનીય ,, ,, ,, , =૪ હાસ્યષક વેદ-૩ સંજવલન , , , , =૪ (૧) હાસ્ય (૨) રતિ ) સ્ત્રીવેદ | (૩) શોક (૪) અરતિ (૮) પુરુષવેદ (૫) ભય () જુગુપ્સા© નપુંસકવેદ (૧૫) Page #21 -------------------------------------------------------------------------- ________________ નામકર્મ-૧૦૩ પિપ્રકૃતિ-૭૫ + પ્રત્યેકપ્રકૃતિ- ૮ + ત્રસદશક ૧૦ + સ્થાવર દેશક ૧૦=૧૦૩ પિડપ્રકૃતિ ૭૫ ગતિ-૪ જાતિ-૫ |શરીર-૫ અંગોપાંગ-૩ બંધનનામકર્મ-૧૫ (૧) નરક (૧) એકેન્દ્રિય | (૧) ઔદારિક | (૧) ઔદા.અં. |(૧) ઔદાઔદા|(૬) હૈ તૈ (૨) તિર્થંગ (૨) દ્વીન્દ્રિય (૨) વૈક્રિય. (૨) વૈક્રિય.અં. |(૨) ઔદ્ય તૈજ (૭) વૈકા (૩) મનષ્ય (૩) ત્રીન્દ્રિય | (૩) આહારક | (૩) આહા.એ (3) ઔદાકર્મ. (૮) હૈ.તે.કા (૪) દેવ (૪) ચતુરિન્દ્રિય | (૪) તૈજસ (૪) ઔ.તે.કા. (૫) પંચેન્દ્રિય | (૫) કાર્પણ (૫) વૈક્રિય વૈક્રિ (૧૦) આ. હૈ. (૯) આહા આહા. સંઘતન-પ સંઘયણ-૬ |સંસ્થાન-૬ (૧) ઔદા. સં. (૧) વજઋષભ નારાચ (૧)સમચતુરગ્ર (૨) વૈક્રિય. સં. (૨) ઋષભના (૩) આહા.સં. (૩) નારાય (૪) તૈજસ સં. (૪) અર્ધના (૫) કાર્મણ સં. (૫) કીલિકા (૬) છેવટું આનુપૂર્વી-૪ (૧) નરકાનું (૨) તિર્યંચાનુ (૩) મનુષ્યાનુ (૪) દેવાનુ (૨)ન્યગ્રોધ-પરિમંડલ (૩) સાદિ (૪) કુબ્જ (૫) વામન (૯) કુંડક : વર્ણ-૫ ગંધ-૨ (૧) કૃષ્ણ | (૧) સુરભિ | (૩) કષાય (૨) નીલ | (૨) દુભિ (૩) રકત રસ-૫ (૪) પીત | (૧) તિકત (૫) શ્વેત (૨) કટુ (૧) (૩) પરાઘાત, (૫) આતપ (૭) નિર્માણ, પ્રત્યેકપ્રકૃતિ-૮. અગુરુલઘુ, (૧ ૧)આહા.કા. (૧૨) આ સૈકા (૧૩) વૈજ તેજસ.. (૧૪) હૈ. કા (૧૫)કાર્પણ કાર્પણ (૩) ગુરુ (૪) આમ્લ | (૪) લઘુ (૫) મધુર | (૫) શીત સ્પર્શ-૮ (૧) કર્કશ (૨) મૂ (૧૬) (ર) ઉપઘાત. (૪) ઉચ્છ્વાસ, (૬) દ્યોત, (૮) જિન ખતિ-૨ ત્રસદશકે-સ્થાવરદશકે. (૧) સુ-ખગતિ ત્રસ બાદર પર્યાપ્ત પ્રત્યેક સ્થિર શુભ સુભગ સુસ્વર| આદેય યશ (૨) કું-ખગતિ સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ અસ્થિર અશુભ દુર્ભાગ દુઃસ્વર અનાદેય અપયશ (૬)ઉષ્ણ | (૭) સ્નિગ્ધ (૮) રુક્ષ Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧) જ્ઞાનાવરણ ૫ ઃ- મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાના, અવધિજ્ઞાના, મન:પર્યવશાના, અને કેવલજ્ઞાનાવરણ. આ પાંચ આવરણ આત્માના મતિવગેરે જ્ઞાનને અટકાવે છે. મતિશાન=ઈંદ્રિય કે મનથી થતું જ્ઞાન. શતાન–શાસ્ત્ર, ઉપદેશ વિ.થી થતું શબ્દાનુસારી જ્ઞાન તે. અવધિ=ઈંદ્રિયકે શાસ્ત્રની સહાય વિના સીધું આત્માને થતું રૂપી દ્રવ્યોનું પ્રત્યક્ષ. મન:પર્યવ = અઢીદ્વિીપમાંના સંશી પંચેન્દ્રિયજીવોના મનનું પ્રત્યક્ષ. આ જ્ઞાન અપ્રમતમુનિને જ ઉત્પન્ન થાય છે. કેવળશાન=સર્વકાલના સર્વ દ્રવ્યો અને એના સર્વ પર્યાયોનું આત્માને થતું પ્રત્યક્ષ, સાક્ષાત્ જ્ઞાન. (અહીં મતિજ્ઞાનમાં ૪ અવસ્થા છે,(૧)અવગ્રહ=પ્રાથમિક સામાન્ય ખ્યાલ (ર) ઈહા=ઊહાપોહ (૩) અપાય-નિર્ણય (૪)ધારણા=અવિસ્મરણ-સંસ્કાર) (ર) દર્શનાવરણ ૯ :- ૪ દર્શનાવરણ+પ નિદ્રા ૯. ચારમાં, ૧. ચક્ષુદર્શનાવરણ (ચક્ષુથી દેખી ન શકાય); ૨. અચ-દર્શનાવરણ (અન્ય ઈંદ્રિય કે મનથી અદર્શન); ૩. અવધિદ, ૪. કેવલદ.. દર્શનાવરણ=સામાન્ય જ્ઞાનને રોકનાર. પાંચ નિદ્રામાં,-૧. નિદ્રા=અલ્ય નિદ્રા, જેમાં સુખેથી જગાય તે; ૨. નિદ્રાનિદ્રા=ગાઢ નિદ્રા, જેમાં કષ્ટ જગાય તે; ૩. પ્રચલા=બેઠા કે ઊભા નિદ્રા આવે તે; ૪. પ્રચલા પ્રચલો ચાલતાં નિદ્રા આવે તે; ૫. મ્યાનદ્ધિ જેમાં જાગ્રતની જેમ દિવસે ચિંતવેલ કઠોર કાર્ય નિદ્રામાં કરી આવે. પહેલાં ચાર દર્શનાવરણ દર્શનશકિત પ્રાપ્ત ન થવા દે, અને પાંચ નિદ્રા એ પ્રાપ્ત દર્શનનો સમૂળગો નાશ કરે છે. એ હિસાબે નવેય દર્શનાવરણમાં ગણાય છે. (૩) મોહનીય ૨૮ પ્રકારે :- એમાં મુખ્ય બે વિભાગ, ૧ દર્શન-મોહનીય. ૨ ચારિત્રમોહનીય. દર્શનમોહનીય= (૧) મિથ્યાત્વ, જેના ઉદયે અતત્વ પર રુચિ થાય, અને સર્વજ્ઞ પ્રભુએ કહેલાં તત્વ ઉપર શ્રદ્ધા ન થાય) (૨) મિશ્રમોહનીય જેથી તસ્વપર રુચિ નહિ કે અતપર રુચિ નહિ, તેમ અરૂચિ નહિ) (૩) સમકિતમોહ. શુદ્ધ કરેલ મિથ્યાત્વના દળિયાં, જેનાં ઉદયે તત્પર રુચિ થાય. ચારિત્ર-મોહનીયની ૨૫ પ્રકૃતિઃ(૧૬ કષાય મોહ +૯ નોકષાય મો.) કષ=સંસારનો, આય=લાભ જે ક્રોધાદિ લાગણીમાંથી થાય, તે લાગણીનું નામ કષાય. અર્થાત્ સંસારને વઘારે તે કષાય. તે ક્રોધ-માન-માયા-લોભ. એ દરેકના પૂર્વોત અનંતાનુબંધી વગેરે ૪-૪ પ્રકાર હોઈ ૧૬ કષાય થાય. નોકષાય કષાયથી પ્રેરિત કે કષાયના પ્રેરક હાસ્યાદિ ૯-હાસ્ય, શોક, રતિઇષ્ટમાં રાજીપો), અરતિ (અનિષ્ટમાં ઉગ, નારાજી), ભય (સ્વ-સંકલ્પથી બીક), જુગુપ્સા દુર્ગા), પુરુષવેદ (સળેખમ થયે ખાટું ખાવાની ઈચ્છાની જેમ જેના ઉદયે સ્ત્રી-ભોગની અભિલાષા થાય તે), સ્ત્રીવેદ પુરષભોગની અભિલાષા), નપુસંકવેદ ઉભય અભિલાષા). Page #23 -------------------------------------------------------------------------- ________________ (૪) અંતરાયકર્મ ૫ પ્રકારે છે, :-દાનાંતરાય; લાભાં, ભોગાં, ઉપભોગાં, ને વીર્યંતરાય, આ કર્મ ક્રમસર દાન કરવામાં, લાભ થવામાં, એકજવાર ભોગ્ય એવા અન્નાદિ ભોગવવામાં, વારંવાર ભોગ્ય વસ્ત્રાલંકારાદિ ભોગવવામાં, અને આત્મવીર્ય પ્રગટ થવામાં વિઘ્નભૂત છે. જ્ઞાનાવરણાદિ ચાર કર્મ ાતીકર્મ છે. બાકીના ચાર અઘાતી કર્મમાં (૫) વેદનીય ૨:- (૧) શાતા, (૨) અશાતા. જેના ઉદયે આરોગ્ય, વિષયોપભોગ વગેરેથી સુખનો અનુભવ થાય તે શાતા, જેથી દુઃખ-વેદના-પીડા થાય તે અશાતા.. (૬) આયુષ્ય ૪ :- નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને દેવાયુ. તે તે નરકાદિ ભવમાં જીવને તેટલો કાળ જકડી રાખનારૂં, તે તે શરીરમાં જીવને ગુંદરની જેમ ચિટકાવી રાખનારૂં કર્મ તે આયુષ્યકર્મ, (૭) ગોત્ર ૨:- ૧. ઉચ્ચ ગોત્ર, ૨. નીચગોત્ર, જેના ઉદયે ઐશ્વર્ય, સત્કાર, સન્માન વગેરેને સ્થાનભૂત ઉત્તમ તિ-કુળ મળે તે ઉચ્ચ ગોત્ર, તેથી વિપરીત તે નીચગોત્ર. (૮) નામકર્મ ૧૦૩ ભેદેઃ- ગતિ ૪ + જાતિ ૫ + શરીર ૫ + અંગોપાંગ ૩+બંધન ૧૫+સંઘાતન ૫ + સંઘયણ ૬ + સંસ્થાન + વર્ણાદિ ૨૦ + આનુપૂર્વી ૪+ વિહાયોગતિ ૨=૭૫ પિંડ પ્રકૃતિ. ૮ પ્રત્યેક પ્રકૃતિ; ત્રસદશક+સ્થાવરદશકની મળી ૨૦=૧૦૩. પિંડપ્રકૃતિ એટલે કે પેટાભેદના સમૂહવાળી પ્રકૃતિ. ૪ ગતિ–નરકાદિ પર્યાય જે કર્મથી પ્રાપ્ત થાય તે ગતિનામકર્મ કહેવાય. નરકગતિ, તિર્યંચ, મનુષ્ય,અને દેવગતિ. ૫ જાતિઃ- એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવ તરીકેની કોઈ જાતિ દેવાવાળું કર્મ તે જાતિ નામકર્મ. એ હીનાધિક ચૈતન્યનું વ્યવસ્થાપક છે. ૫ શરીર શૌર્યત તિ શરીરમ્' શીર્ણ-નવર્શીણ થાય તે શરીર (૧) ઔદારિક=ઉદાર સ્થૂલ પુદ્ગલોનું બનેલું, મનુષ્ય તિર્યંચનું. (૨) વૈક્રિયવિવિધ ક્રિયા (અણુ-મહાન, એકઅનેક) કરી શકવા યોગ્ય શરીર, દેવ-નરકનું. (૩) આહારકશ્રી તીર્થંકરદેવની ઋદ્ધિસિદ્ધિ જોવા કે સંશય પૂછવા ચૌદપૂર્વી એકહાથનું શરીર બનાવે તે. (૪) તૈજસ= શરીરમાં આહારનું પચન વગેરે કરનાર તૈજસ પુદ્ગલોનો જથ્થો. (૫) કાર્પણ જીવસાથે લાગેલા કર્મોનો જથ્થો. આવા ૫ શરીર આપનાર કર્મ તે શરીર-નામકર્મ. ૩ અંગોપાંગઃજેના ઉદયે ઔદારિક-વૈક્રિય-આહારક શરીરને માથું, છાતી, પેટ, પીઠ, બે હાથ, બે પગ, એ આઠ અંગ, આંગળીઓ વગેરે ઉપાંગ, અને પર્વ-રેખાદિ અંગોપાંગ મળે. (એકેન્દ્રિય જીવને આ કર્મનો ઉદય ન હોવાથી શરીરમાં અંગોપાંગ નથી હોતા, શાખા-પત્ર વગેરે (1913) For Private Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ છે તે તો જુદા જુદા જીવના શરીર છે.) ૧૫ બંધન નામકર્મ- જેના ઉદયે, નવા લેવાતા ઔદારિકાદિ પુદ્ગલો, શરીરનાં જુનાં પુદ્ગલોસાથે લાખની જેમ એકમેક ચોટે તે. એમાં ઔદા, વૈક્રિય, આહા, પુદ્ગલ એ દરેક સ્વસજાતીય અને તૈજસ તથા કાર્મણ સાથે ચોંટવાના; તેથી ૩૪૩=૯+દરેક સૈકા સાથે ચોંટે, એમ ૯+૩+ૌકા સજાતીયસાથે અને અન્યોન્ય એમ ૩=૧૫. ૧ ઔદારિક-ઔદારિક બંધન ૫ વૈક્રિય-ક્રિય ૨ ઔદારિક તૈજસ બંધન ૬ વૈક્રિય-તૈજસ ૩ ઔદારિક કાર્મણ બંધન ૭ ક્રિય-કાર્મ ૪ ઔદારિક તૈજસ કાર્યણ બંધન ૮ વૈક્સિ-તૈજસ-કાર્મણ બંધન ૧૨ ૧૩ તેજસ તૈજસ ૧૪ તૈજસ-કાર્પણ ૧૫ કાર્મણ-કાર્યણ બંધન આારકે હારકે. ૯ ૧૦ આહારક તૈજસ ૧૧ આહારક કાર્પણ. આહારક તૈજસ કાર્મણ બંધન ૫ સંઘાતન નામકર્મ:- નિયત પ્રમાણવાળા શરીરને રચતા પુદ્ગલના ભાગોને તે તે સ્થાને દંતાળીની જેમ સંચિત કરનાર.(૧) ઔદારિક શરીર સંઘાતન (ર) વૈક્રિય. (૩) આહારક (૪) તૈજસ (૫) કાર્મણ શરીર સંઘાતન નામકર્મ. > સંઘયણ (હાડકાંના દેઢ-દુર્બલ સાંધા દેનાર કર્મ) (૧) વજ્ર-ઋષભનારાચ=હાડકાંનો પરસ્પરસંબંધ એકબીજાને આંટી મારીને, એનાપર પાટો વીંટળાઈને અને વચમાં ખીલીસાથે થયેલો હોય તે. (નારાચ=મર્કટબંધ, એનાપર ઋષભ=હાડકાંનો પાટો વીંટળાયો હોય; અને વચમાં ઠેઠ ઉપરથી નીચે આરપાર વજ્ર=હાડકાની ખીલી હોય તેવું સંઘયણ) (૨) ઋષભનારાચ માત્ર વજ્ર-ખીલી નહિ, બાકી પહેલાં મુજબ. (૩) નારાચમાત્ર મર્કટબંધ હોય. (૪) અર્ધનારાચ–સાંધાની એકજ બાજુ હાડકાંની આંટી હોય અને બીજી બાજુએ ખીલીબંધ હોય. (૫) કીલિકા-હાડકાં ફકત ખીલીથી સંધાયેલા હોય. (૬) છેવટું છેદસૃષ્ટ યા સેવાર્ત; બે હાડકાં માત્ર છેડે અડીને રહ્યા હોય. તેલ માલીશવગેરે સેવાની અપેક્ષા રાખે તે. (૧૯ દ્ગ સંસ્થાન (૧) સમચતુરસ (અન્ન-ખૂણો) પર્યંકાસને બેઠેલાના જમણા ઢીંચણથી ડાબા ખભાનું અંતર, જમણા ખભાથી ડાબા ઢીંચણનું અંતર, બે ઢીંચણનું અંતર, અને બે ઢીંચણના મધ્યભાગથી લલાટપ્રદેશસુધીનું અંતર,-આ ચારે સરખાં હોય. તે સમચતુરસ્ર સંસ્થાન. અથવા જેમાં ચારે બાજુના અવયવ સમાન યાને સામુદ્રિક શાસ્ત્રને અનુસારે લક્ષણ અને પ્રમાણવાળા હોય તે સમ (૨) ન્યગ્રોધ પરિમંડલ વડ સરખું ચારે બાજુ સરખું ભરાવદાર, નાભિથી ઉપર લક્ષણવાળું, નીચેનું લક્ષણહીન. (૩) સાદિ-નાભિથી નીચે સારું, ઉપર નહિ. (૪) વામન=માથું, ગળું, હાથ, પગ એજ પ્રમાણ લક્ષણવાળા હોય. (૫) કુબ્જ=ઉપરોકત સિવાયના છાતી પેટ વગેરે સારાં હોય. Page #25 -------------------------------------------------------------------------- ________________ (૬) હુંડક=સર્વ અવયવ લક્ષણ-પ્રમાણ વિનાનાં હોય. ૨૦ વર્ણાદિ જેના ઉદયે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સારા નરસા મળે. વર્ણનામક પાંચ પ્રકારે :- (૧) કૃષ્ણ (ર) નીલ (૩) રકત (૪) પીત (૫) શ્વેત. ગંધનામકર્મ ૨ પ્રકારે- ' (૧) સુરભિ (૨) દુરભિ. રસનામકર્મ-પ (૧) તિફત. કડવો) (૨) કટુ (તીખો) (૩) કષાય તૂરો, બહેડા-આમળાદિનો), (૪) આસ્લ (ખાટો), (૫) મધુર. (ખારાનો આમાં સમાવેશ) સ્પર્શનામકર્મ ૮ પ્રકારે-(૧) કર્કશ (૨) મૃદુ (૩) ગુરુ (૪) લઘુ (૫) શીત () ઉષ્ણ (૭) સ્નિગ્ધ (૮) રૂા. ૪ આનુપૂવી-નરકાનુપૂર્વી, તિર્યંચાનુંમનુષ્યાનું, ને દેવાનુપૂર્વી. ભવાંતરે વિગ્રહગતિથી વચમાં ફંટાઈને) જતા જીવને વાંકા ફંટાવાનું બળદના નાથની જેમ) કરે તે આનુપૂર્વી.; ૨ વિહાયોગતિ ખગતિ (ચાલવાની ઢબ)-(૧) શુભ ખગતિઃ -હંસ-હાથીવૃષભની સમાન ચાલ. (૨) અશુભ. ઊંટ ગધેડા-નીડના જેવી. - ૮ પ્રત્યેક પ્રકૃતિ :-(૧) અગુરુલઘુ નામકર્મ-એના ઉદયથી શરીર એટલું ગુરુ ભારે કે લઘુ હલકું નહિ, પણ અગુરુલઘુ મળે. (૨) ઉપઘાત - આ કર્મથી પોતાના અવયવથી પોતે જ હણાય એવા અવયવ મળે દા.ત. પડજીભી, ચોરદાંત, છઠ્ઠી આંગળી. (૩) પરાઘાતઃ આના ઉદયથી જીવ બીજાને ઓજસથી ઢાંકી દે એવી મુખમુદ્રા મળે. (૪) શ્વાસોશ્વાસઃ-આથી શ્વાસો.ની લબ્ધિ શકિત) મળે. (પ) આતપઃપોતે શીત છતાં બીજાને ગરમ પ્રકાશ કરે તેવું શરીર મળે, જેમકે સૂર્યના વિમાનના રત્નોનું શરીર. (અગ્નિમાં ગરમી ઉણસ્પર્શના ઉદયથી, અને પ્રકાશ ઉત્કટ લાલવર્ણના ઉદયથી છે.) () ઉદ્યોત=જેના ઉદયે જીવનું શરીર ઠંડો પ્રકાશ આપે તે દા.ત. ઉત્તરવૈક્રિય દવાદિએ નવું બનાવેલું વૈક્રિય) શરીર, ચંદ્રાદિનાં રત્ન, ઔષધિ વગેરે. (૭) નિર્માણનામકર્મ-સુથારની જેમ શરીરમાં ચોક્કસ સ્થાને અંગોપાંગને ગોઠવે તે. (૮) જિનનામકર્મ-કેવળજ્ઞાની દશામાં જેના ઉદયે અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ અતિશયયુકત અને સુરાસુર-માનવપૂજય બની ઘર્મશાસન પ્રવર્તાવવાનું મળે તે. ૧૦-૧૦ પ્રકૃતિ–સ-સ્થાવર દશકની :- (૧) ત્રસનામકર્મ જેનાથી તડકામાંથી છાંયડામાં વગેરે સ્વેચ્છાએ હાલી શકવાપણું ગમનાગમન-શકિત મળે. સ્વેચ્છાએ તે કરવાનું અસામર્થ્ય દેનાર સ્થાવરનામકર્મ (એકેન્દ્રિય જીવોને) (૨) બાદર =જેના ઉદયે એક યા અનેક શરીર ઈન્દ્રિયગ્રાહ્ય બને તે . શરીરજથ્થો પણ તેવો નહિ તે સૂક, ઉદયથી (૩) પર્યાપ્ત =જેના ઉદયે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી શકે છે. ન કરી શકે તે અપર્યાપ્ત ઉદયથી. પર્યાપ્તિ , આહાર-શરીર-ઈન્દ્રિય-શ્વાસોચ્છવાસ-ભાષા-મન લેવા-બનાવવાની શકિત). Page #26 -------------------------------------------------------------------------- ________________ (૪) પ્રત્યેક =જેના ઉદયે પોતાનું અલગ શરીર મળે છે. અનંતા જીવો ભેગું એકજ શરીર દેનાર તે સાધારણનામકર્મ. (૫) સ્થિર =જેના ઉદયે હાડકાં દાંતવગેરે સ્થિર મળે તે. જીવાદિ અસ્થિર દેનાર અસ્થિર, (૬) શુભ =જેથી નાભિ ઉપરનાં અંગ શુભ મળે તે. નાભિ નીચેના અશુભ દેનાર અશુભ. કોઈને માથેથી અડવામાં એ ખુશ થાય છે, પણ પગ લગાડવામાં ગુસ્સે થાય છે. બાકી પત્નીનો પગ અડવાથી રાજી થાય તે તો પોતાના મોહને લઈને) (૭) સૌભાગ્ય જેના ઉદયે જીવ વગર ઉપકાર કર્યો પણ સૌને ગમે. દૌભગ્ય=જેથી ઉપકાર કરનારો પણ જીવ લોકોને અપ્રિય બને. (તીર્થકરદેવો અભવ્યઆદિને ન ગમે તે તો તે જીવોના મિથ્યાત્વના ઉદયે) (૮) સુસ્વર=સારો કંઠસ્વર દેનાર; વિપરીત દે તે દુઃસ્વર. (દા.ત. કોયલ અને કાગડાને) ૯) આદેય- જેના ઉદયે વચન યુકિત કે આડંબર વિનાનું છતાં બીજાને ગ્રાહી બને, યા જોતાવેત બીજા આદર માન આપે છે. અગ્રાહ્ય બને યા અનાદર થાય તે અનાદેય ના ઉદયથી (૧૦) યશ કીર્તિ =જેથી લોકમાં પ્રશંસા પામે. એથી વિપરીત તે અપયશ, નોંધ સત્તામાં ૧૫૮ પ્રકૃતિ હોય, ત્યારે નામકર્મની ૧૦૩ હોય છે. તે આ પ્રમાણે પિંડ પ્રકૃતિ ૭૫+૮ પ્રત્યેક + ત્રસ-દશક અને સ્થાવર-દશકની ૨૦=૧૦૩. • વિવક્ષાએ સત્તામાં ૧૪૮ પ્રકૃતિ હોય, ત્યારે નામકર્મની ૯૩ હોય છે. તે આ પ્રમાણે ૧૫ બંધનને બદલે ૫ બંધન ગણતાં પ+૮+૨૦=૯૩. • બંધ અને ઉદયમાં અનુક્રમે ૧૨૦ અને ૧૨૨ પ્રકૃતિ હોય ત્યારે નામની ૬૭, તે આ પ્રમાણે, બંધન, સંઘાતન શરીરના ભેગા ગણતાં ૧૦ બાદ, વર્ણાદિ સામાન્યથી ૪ ગણતાં ૧ બાદ=પિંડપ્રકૃતિ ૩૯+૮+૨૦=૪૭ [૨૧] For Priva personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓના જૂથ ગુણસ્થાનકાદિને વિષે બંધ-ઉદયાદિ વિચારવામાં વિશેષોપયોગી પ્રકૃતિઓના જૂથના સંકેત આ પ્રમાણે છે. ત્રણચતુષ્ક-ત્રસ, બાદર, પર્યાપ્ત પ્રત્યેક. અસ્થિરષક-અસ્થિર-અશુભ-દુર્ભાગ્ય-દુઃસ્વરસ્થિરષક-સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-આદેય-ચશ. અનાદેય,અપયશ સુભગત્રિક-સુભગ-સુસ્વર-આદેય. દુર્ભગત્રિક-દુર્ભગ, દુસ્વર અનાદેય સુભગચતુષ્ક , , , યશ. દુર્ભગચતુષ્ઠ , , , અપયશ બાદરત્રિક-બાદર-પર્યાપ્ત પ્રત્યેક સૂત્રિક-સૂમ-અપર્યાપ્ત-સાધારણ. પ્રત્યેકત્રિક-પ્રત્યેક-સ્થિર-શુભ. સાધારણત્રિક-સાધારણ-અસ્થિર-અશુભ. વર્ણચતુષ્ક-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ. અગુરુલઘુચતુષ્ક-અગુરુલઘુ-ઉચ્છવાસવૈક્રિયઅષ્ટક-દેવત્રિક+નરકત્રિકનૈક્રિયદ્રિક. ઉપઘાત - પરાઘાત દેવત્રિક-દેવગતિ-દેવાનુપૂર્વ-દેવાયુ. મનુષ્યત્રિક-મનુષ્યગતિ-મનુષ્યાનુપૂર્વી મનુષ્યાયુષ્ય. નરકત્રિક-નરકગતિ-નરકાનુપૂર્વી-નરકાયુ. મધ્યમસંnયણચતુષ્ઠ-8ષભના નારાચ,-અર્ધના, સ્ત્રીલિકા. વૈક્રિયદ્ધિક-વૈક્રિયશરીર-વૈક્રિયઅંગોપાંગ મધ્યમસંસ્થાનચતુષ્ક- ગ્રોધ+સાદિમ નિદ્રાદ્ધિક-નિદ્રા, પ્રચલા. વામન+કુન્જ. થીણદ્વિત્રિક-નિદ્રાનિદ્રા-પ્રચલામચલા-થીણદ્ધિ. જાતિચતુષ્ક-એકેન્દ્રિય-બેઈન્દ્રિય તેઈન્દ્રિય વસ્ફરન્ટિય. સ્થાવરચતુષ્ક-સ્થાવર-સૂક્ષમ-અપર્યાપ્ત, સાધારણ મિથ્યાત્વચતુષ્ક-મિથ્યાત્વ-નવું સકવેદ હિંડકસાન-છેવટું સંઘયણ. ૧૫૮ પ્રકૃતિની વિવેક્ષા હોય ત્યારે શરીરસખક-શરીર ૧-અંગોપાંગ ૧-સંઘાતન ૧-બંધન ૪=૭ તૈજસસપ્તક-તૈજસશરીર, કાર્મણશરીર તૈજસ સંઘા, કામણ સંઘા, અને તે કા. નાં ૩ બંધન For pri (૨૨) Page #28 -------------------------------------------------------------------------- ________________ જીવનું મૌલિક અને વિકૃત સ્વરૂપ अज्ञान अंधापादि निद्रा ऊंच कुल ज्ञानावरण / नीच कुल गति, शरीर अनंत/ अगरु ज्ञान दर्शनावरण/ लघुताअनंत, मिथ्यात्व अविरति इंद्रियादि अरूपिता (૨૩) मोहनीय वीतरागता: +1 सौभाग्य यश,अपयश यादि म नंतवाय अरूपिता जीव सम्यग्दर्शन: राग-द्वेष स्थान LIL अनादाय र काम क्रोधादि वेदनीय' आदि काम क्रोधादि अंतराय आयुष्य अनंत सुख \ /ikel जन्म जीवन - कृपणता दरिद्रता पराधीनता शाता अशाता 94-सूर्य, ८ गुgust!, ८ ६४१ मने तेनी वितिओ. Page #29 -------------------------------------------------------------------------- ________________ જીવનું મૌલિક અને વિકૃતસ્વરૂપ જીવ જાણે કે એક સૂર્ય છે. સૂર્યના તેજની જેમ જીવના આઠ મૂળ સ્વરૂપ છે,-અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, શાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિકચારિત્ર યાને વીતરાગતા, અક્ષય-અજર-અમરસ્થિતિ, અરૂપિપણું, અગુરુલઘુ, અનંતવીર્ય. તેનાપર ૮ જાતના કર્મરૂપી વાદળ છે, તેથી એનું મૂળસ્વરૂપ પ્રગટ નથી. તેમાંથી વિકૃતિરૂપી અંધકાર બહાર પડે છે. દા. ત. જ્ઞાનાવરણકર્મના લીધે અજ્ઞાનસ્વરૂપ બહાર પડ્યું છે, દર્શનાવરણ કર્મના લીધે દર્શનશકિત હણાઈ ગઈ હોવાથી અંધાપો અશ્રવણવગેરે તથા નિદ્રાઓ બહાર પડી છે. મોહનીયકર્મના આવરણથી મિથ્યાત્વ, રાગદ્વેષ, અવ્રત, હાસ્યાદિ, કામક્રોધાદિ પ્રગટ થયા કરે છે. અંતરાયકર્મને લીધે, કૃપણતા, દરિદ્રતા, પરાધીનતા અને દુર્બળતા ઊભી થઈ છે, વેદનીયકર્મથી આત્માનું મૂળ સ્વાધીન અને સહજ સુખ દબાઈ જઈને કૃત્રિમ, પરાધીન, અસ્થિર, શાતા, અશાતા ઊભી થઈ છે. આયુષ્યકર્મથી જન્મ-જીવનમરણના અનુભવ કરવા પડે છે. નામકર્મના લીધે શરીર મળવાથી જીવ અરૂપી છતાં રૂપી જેવો થઈ ગયો છે. એમાં ઇન્દ્રિયો, ગતિ, જશ-અપજશ, સૌભાગ્ય-દૌર્ભાગ્ય, ત્રસપણુંસ્થાવરપણું વગેરે ભાવો પ્રગટે છે. ગોત્રર્મના લીધે ઊંચ-નીચું કુળ મળે છે. જો કર્મને ખેંચી લાવનારા આશ્રવો બંધ કરાય અને સંવર સેવાય તો નવા કર્મ આવતાં અટકે. જૂનાનો નિર્જરા (તપ થી નિકાલ આવે. સર્વ કર્મથી રહિત બનતા મોક્ષ પામે અને અનંત જ્ઞાનાદિના મૂળસ્વરૂપ પૂર્ણ પ્રગટે છે. પછી કોઈ આશ્રવ ન રહેવાથી કારે પણ કર્મ લાગવાના નહિ અને સંસારઅવસ્થા થવાની નહિ. (૨૪) Page #30 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક વિકાસક્રમ : ૧૪ ગુણસ્થાનક અધ્યાત્મ એટલે આત્માને આગળ કરીને કરાતી શુદ્ધ ક્રિયા-પ્રવૃત્તિ. અનાદિ અનંત કાળથી જીવ સ્વાત્માના સંબંધમા અત્યંત અજ્ઞાન, મૂઢ અને મિથ્યામતિ રહ્યો છે. તેથી જ આત્માને આશ્રીને પ્રવર્તતાં તત્ત્વની શ્રદ્ધાવિહોણો, અને અવિરતિ-કષાય-પ્રસાદ તથા પાપયોગોમાં અંધમગ્ન બન્યો. રહ્યો છે. જ્યારે એ આત્મદૃષ્ટિ જગાવી તત્ત્વશ્રદ્ધા, વિરતિ વગેરેને અપનાવે, ત્યારે એ આધ્યાત્મિક વિકાસના માર્ગે છે, એમ કહી શકાય. આ વિકાસ ક્રમશઃ તે તે અજ્ઞાનાદિ રોકી તત્ત્વશ્રદ્ધાદિને પ્રગટ કરવાથી થાય છે. આ ક્રમિક વિકાસની ૧૪ પાયરી છે. જેને ૧૪ ગુણસ્થાનક તરીકે ઓળખવામાં આવે છે. ગુણસ્થાનક=ગુણની કહ્ય. અહીં ‘ગુણ' એટલે મિથ્યાત્વમંદતા, કષાયનિગ્રહ, સમ્યકત્વ, ચારિત્ર, વીર્યઆદિ આત્મગુણો; અને ‘કક્ષા’, સ્થાન એટલે તે ગુણોની આપેક્ષિક શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાઓ. આત્માના સહજ ગુણો વિવિધ આવરણોથી સંસારદશામાં આવૃત છે. આવરણોના હાસ કે ક્ષયનું પ્રમાણ જેટલું વિશેષ, તેટલી ગુણોની શુદ્ધિ વિશેષ; અને આવરણોનો હ્રાસ કે ક્ષયનું પ્રમાણ જેટલું ઓછું, તેટલી ગુણોની શુદ્ધિ ઓછી. જીવ જેમ જેમ ગુણસ્થાનકે આગળ વધે, તેમ તેમ પૂર્વોક્ત કર્મપ્રકૃતિઓના બંધ, ઉદય વગેરેમાં હ્રાસ થતો આવે છે. ગુણસ્થાનોનું વિભાગીકરણ મુખ્યતયા મોહનીયકર્મની વિરલતા (ઓછાશ), ઉપશમ કે ક્ષયના આધારે કરવામાં આવ્યું છે. મોહનીયકર્મની મુખ્ય બે પ્રકૃતિ,-દર્શનમોહ, ચારિત્રમોહ. એમાં દર્શનમોહનીયનું કાર્ય આત્માના સમ્યક્ત્વગુણને આવૃત કરવાનું છે, જેથી આત્મામાં તાત્ત્વિકરુચિ કે સત્યદર્શન થવા પામતું નથી. ચારિત્રમોહનીયનું કાર્ય આત્માના ચારિત્રગુણને આવૃત કરવાનું છે, જેથી આત્મા, તાત્ત્વિકચિ કે સત્યદર્શન થયું હોય, છતાં પણ તદનુસાર સ્વરૂપ-લાભસન્મુખ પ્રવૃત્તિ કરી શકતો નથી. જયાં સુધી દર્શનમોહનીયની વિરલતા કે ક્ષય ન થાય ત્યાં સુધી ચારિત્રમોહનીયનું બળ ઘટતું નથી. માટે પ્રથમનાં ચાર ગુણઠાણાં દર્શનમોહનીયની વિરલતા, ઉપશમ કે ક્ષયની મુખ્યતાએ છે. અને ત્યાર પછીના ગુણઠાણાં ચારિત્રમોહનીયની વિરલતા કે ઉપશમ કે ક્ષયની મુખ્યતાએ છે. જેમકે પથીમાં ગુણઠાણાં ચારિત્રમોહનીયના ક્ષયોપશમને આધારે છે. ૮-૯ અને ૧૦ માં ગુણઠાણાં ચારિત્રમોહનીયના કેવલ ઉપશમ કે ક્ષયની મુખ્યતાએ છે. ૧૧મું ગુણઠાણું ચારિત્રમોહનીયના માત્ર ઉપશમની અપેક્ષાએ છે. જયારે ૧૧થી ઉપરના ગુણઠાણાઓ મોહનીયાદિના ક્ષયને આશ્રીને છે. આજ કારણથી ગુણસ્થાનોનું વિભાગીકરણ મોહનીયકર્મના તરતમભાવને આધારે કરવામાં આવ્યું છે. તે ૧૪નાં નામ આ પ્રમાણે છે. ૨૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧ મિથ્યાત્વ | ૫ દેશવિરતિ ૧૦ સૂક્ષ્મ-સંપાય ર સાસ્વાદન ૬ (સર્વવિરતિ) પ્રમત્ત ૧૧ ઉપશાંત-મોહ ૩ મિશ્ર ૭ અપ્રમત્ત ૧૨ ક્ષીણ-મોહ ૪ અવિરત ૮ અપૂર્વકરણ ! - ૧૩ સયોગી કેવલી સમ્યગ્દષ્ટિ | ૯ અનિવૃત્તિ બાદર | ૧૪ અયોગી કેવલી (૧) મિથ્યાત્વ-એ દોષરૂપ હોવાં છતાં, (૧) જીવની નીચામાં નીચી કક્ષા બતાવવાની અપેક્ષાએ, તેમજ (૨) મિથ્યાત મંદતા પામ્યું હોય ત્યારે પ્રગટ થતાં પ્રાથમિક ગુણની અપેક્ષાએ, અહીં મિથ્યાત્વઅવસ્થાને પહેલું ગુણસ્થાનક તરીકે કહેવામાં આવ્યું છે. આમાં પહેલી અપેક્ષામાં બધા જ-એકેન્દ્રિયથી માંડી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો તથા ભવાભિનંદી યાને કેવળ પુગલરસિક સંજ્ઞી પંચેન્દ્રિય જીવો આવે. બીજી અપેક્ષામાં વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાનના વચનની શ્રદ્ધા નહિ પામેલા છતાં જે મોક્ષાભિલાષી, સંસારથી ઉદ્વિગ્ન, માર્ગાનુસારી જીવ હોય, અહિંસા સત્યવગેરે પાંચ યમ અને શૌચસંતોષ-ઈશ્વરપ્રણિધાન-તપ-સ્વાધ્યાયસ્વરૂ૫ પાંચ નિયમવાળા હોય તે આવે. (ર) સાસ્વાદન ગુણસ્થાનક :- એ પહેલા ગુણસ્થાનક કરતાં એટલું વિકાસવાળું છે કે એમાં મિથ્યાત્વદોષ ઉદયમાં નથી. છતાં અહીં પહેલા ગુણસ્થાનકેથી ચઢીને નથી અવાતું, કિન્તુ ઉપશમસમ્યકત્વી ૪થા ગુણસ્થાનકેથી પડતાં અહીં આવે છે. તે આ રીતે કે, જીવ જયારે સમ્યકત્વ-અવસ્થામાં ઢીલો પડે છે, અને એના અનંતાનુબંધી કષાયો ઉદયમાં આવે છે, ત્યારે આ કષાયો સમ્યક્ત્વના ઘાતક હોવાથી સમ્યક્ત્વ ગુણ નાશ પામે છે. છતાં હજુ મિથ્યાત્વ ઉદયમાં નથી આવ્યું, એટલે જીવ ચોથેથી પડી બીજે સાસ્વાદન ગુણઠાણે આવે છે. અહીં ઉલ્ટી કરી નાખેલા સમ્યકત્વનું કંઈક લેશ આસ્વાદન કરે છે, તેથી આને સાસ્વાદન કહે છે. આ અવસ્થા અતિઅલ્પકાળ (વધુમાં વધુ દ આવલિકા) ટકે છે. કેમકે ત્યાં અનંતાનુબંધી કષાય મિથ્યાત્વને ઝટ ઉદયમાં ખેંચી લાવે છે; એટલે જીવ પહેલા ગુણસ્થાનકે ચાલ્યો જાય છે. (૩) મિશ્રગુણસ્થાનક :- પહેલા ગુણસ્થાનકવાળો જીવ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય બન્નેને રોકે, અને મિશ્રમોહનીયનું વેદન કરે, ત્યારે આ ગુણસ્થાનક પામે છે. તેમજ ચોથાવાળો પણ સમ્યકત્વ ગુમાવીને મિશ્રમોહ, અનુભવે ત્યારે અહીં આવે છે. મિશ્ન એટલે જેમ નાળિયેરીટ્રીપના વાસીને નાળિયેરનો જ ખોરાક હોય, અન્નપર રુચિ-અરુચિ કાંઈ નહિ, તેમ જીવને તત્વઉપર રુચિ-અરુચિ કાંઈ નહિ, ને મિથ્યાતત્ત્વપર પણ રૂચિ નહિ, કિન્તુ વચલો મિશ્રભાવ. (૪) અવિરત-સમ્યગ્દષ્ટિ-જીવ ઉપરોકત મિથ્યાત્વ, અનંતાનું તથા મિશ્રમોહને Page #32 -------------------------------------------------------------------------- ________________ રોકે, અને સભ્યત્વગુણ પામે, પરંતુ વ્રત નહિ, ત્યારે આ ગુણસ્થાનકે આવે છે. સમ્યકત્વ ત્રણ રીતે પમાય છે : (૧) મિથ્યાત્વકર્મનો તદ્દન ઉપશમ કરાય, અર્થાત્ વિશિષ્ટ શુભઅધ્યવસાયના બળે અંતર્મુહૂર્તકાળના એ કર્મને આગળ પાછળ ઉદયવશ કરી દઈ એટલો કાળ મિથ્યાત્વના સર્વથા ઉદય વિનાનો કરી દેવાય, ત્યારે ઉપશમસમ્યકત્વ પમાય છે. (૨) મિથ્યાત્વકર્મનાં દળિયાંનું સંશોધન કરી અશુદ્ધ અને અર્ધશુદ્ધ દળિયાંનો ઉદય રોકી શુદ્ધ દળિયાંનો ઉદય ભોગવાય ત્યારે ક્ષયોપશમસમ્યકત્વ પમાય છે. (૩) સમસ્ત શુદ્ધ-અર્ધશુદ્ધ-અશુદ્ધ મિથ્યાત્વકર્મપુદ્ગલોનો અનંતાનુબંધી કષાયોના નાશપૂર્વક નાશ કરાય ત્યારે ક્ષાયિક સમકિત પમાય છે. ત્રણેયમાં શ્રદ્ધા તો એજ જિનવચનપર જ હોય છે, જિનોક્ત નવતત્વ અને મોક્ષમાર્ગ તથા અરિહંતદેવ, નિર્ઝન્ય મુનિ ગુરુ, ને જિનોતિ ધર્મપર એકમાત્ર શ્રદ્ધા હોય છે. અહીં હિંસાદિ પાપોના ત્યાગની પ્રતિજ્ઞા અર્થાતુ વિરતિ નથી કરી, માટે એ અવિરતસમ્યગ્દષ્ટિ ગુણઠાણું છે. () દેશવિરતિ ગુણસ્થાનકઃ- સમ્યકત્વ પામ્યા પછી જેવી શ્રદ્ધા કરી કે હિંસા જૂઠ વગેરે પાપો ત્યાજય છે, એ પ્રમાણે એના આંશિક ત્યાગની પ્રતિજ્ઞા કરાય ત્યારે એ અંશે વિરતિ અર્થાત્ દેશવિરતિ શ્રાવકનું ગુણસ્થાનક પ્રાપ્ત થયું ગણાય. એ અપ્રત્યાખ્યાનીય કષાયોના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય. (૬) પ્રમત્ત (સર્વવિરતિ) ગુણસ્થાનકઃ-વૈરાગ્ય-ભરપુર થઈ વીર્ષોલ્લાસ વિકસાવતાં પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ક્ષયોપશમ કરી હિંસાદિ પાપોનો સર્વાંશે સૂક્ષ્મ રીતે પણ પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરાય ત્યારે સર્વવિરતિ ગુણસ્થાનક-સાધુપણું આવ્યું કહેવાય. અહીં હજી ભ્રમ-સ્મૃતિભ્રંશ-રાદિ પ્રમાદ નડી જાય છે, તેથી પ્રમત્ત અવસ્થા છે. માટે એને પ્રમત્તગુણસ્થાનક કહે છે. (૭) અપ્રમત્ત ગુણસ્થા:- છઠ્ઠા ગુણસ્થાનકની અવસ્થામાંથી પ્રમાદનો ત્યાગ કરાય ત્યારે અહીં અવાય છે. પરંતુ ટાળેલ વિસ્મૃતિ, ભ્રમ, વગેરે પ્રમાદ એવા મજબૂત છે કે એને પ્રયત્નથી ટાળ્યા હોય છતાં પાછાં ઊભા થાય છે, એટલે આ ૭મું ગુણસ્થાનક અંતર્મુહૂર્તથી વધુ સમય ટકવાદેતું નથી, અને જીવને છું ગુણસ્થાનકે તાણી જાય છે પરંતુ સાધક આત્માની પ્રમાદની સામે સતત લડાઈ ચાલુ છે, એટલે પાછો એ ઉપર સાતમે ચઢે છે. વળી પડે છે. પાછો ચઢે છે. છતાં જો અપ્રમત્ત બનવાનું બળ એકદમ વિકસતું આગળ વધે તો કે પડવાને બદલે ૮મે ચઢે છે. (૮) અપૂર્વકરણ ગુણ:- મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયની ૩ ચોકડીના ઉદય ટાળવાથી ૭મે ગુણસ્થાનકે અવાયું. હવે સંજ્વલન કષાયનો રસ મંદ ૨૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ કરાય અને પાંચ અપૂર્વ કરવામાં આવે ત્યારે આ આઠમે ગુણસ્થાનકે અવાય છે. અહિં ખાસ કરીને મોહનીય કર્મનો ઉપશમ કરનારી ઉપશમશ્રેણી અથવા ક્ષય કરનારી ક્ષપકશ્રેણીએ ચઢાવનાર અદ્ભુત ધ્યાનમાં લીન બનાય છે, તથા ઉત્કૃષ્ટ શુભઅધ્યવસાયના બળે (૧) અપૂર્વ સ્થિતિઘાત, (૨) અપૂર્વ રસઘાત, (૩) અપૂર્વ અસંખ્ય ગુણ-અસંખ્યગુણ ક્રમથી કર્નરચનારૂપી ગુણશ્રેણી, (૪) અપૂર્વ ગુણસંક્રમ, અને (૫) અપૂર્વ સ્થિતિબંધ, એ પાંચ અપૂર્વ સાધવામાં આવે છે. અહીં સાથે પ્રવેશેલા જીવોના પ્રવેશ પછી પ્રતિસમય અધ્યવસાયમાં તરતમતા નિવૃત્તિ) હોય છે તેથી આને નિવૃત્તિ બાદરગુણસ્થાનક પણ કહે છે. (૯) અનિવૃત્તિ-બાદર ગુણઃ- આઠમાને અંતે સૂક્ષ્મ પણ હાસ્યમોહનીય આદિકર્મને સર્વથા ઉપશાન્ત યા ક્ષીણ કરી દે છે, ને શુભભાવમાં આગળ વધે છે, ત્યારે આ ગુણસ્થાનક પામે છે, અને કર્મની ઉપશમના કે ક્ષપણા કરતો જાય છે. અહીં એકસાથે પ્રવેશ કરનાર અનેક જીવોનાં આંતરિકભાવ આખા ગુણસ્થાનક-કાળમાં એક સરખી ચઢતી કક્ષાએ આગળ વધે છે પણ તેમાં તફાવત-તરતમતા નિવૃત્તિ) નથી હોતી. તેથી આને અનિવૃત્તિ બાદર ગુણસ્થા ' કહે છે. ‘બાદર' એ દૃષ્ટિએ કે હજી અહીં સ્થૂલકષાય દયમાં છે. (૧૦) સૂક્ષ્મસંપરાય-ગુણસ્થાનકઃ- એ બાદર કષાયને સર્વથા ઉપશમાવી ચા ક્ષીણ કરી દઈને હવે સંપરાય એટલે કે કષાય, તે પણ માત્ર લોભ (રાગ) સૂક્ષ્મ કોટીનો ઉદયમાં રહે ત્યારે આ ગુણસ્થાનકે અવાય છે. (૧ ૧) ઉપશાંતમોહ ગુણસ્થાનકઃ - ઉક્ત સૂક્ષ્મ લોભને પણ તદ્દન ઉપશાંત કરી દેવાય, ત્યારે વીતરાગદશાનું આ ગુણસ્થાનક પમાય છે. મોહનીયકર્મ ઉપશાંત કર્યા એટલે એનો તત્કાલ ઉદય સર્વથા રોકાયો, પરંતુ અંતર્મુહૂર્ત પૂરતો જ; બાકી સિલિકમાં તો એ પડ્યા છે, તેથી અંતર્મુહૂર્તમાં જ એ પાછા ઉદયમાં આવી જીવને નીચેના ગુણસ્થાનકોમાં ઘસડે છે. એટલે અહીં સર્વથા ઉપશાંત થવાથી જે વીતરાગદશા અને યથાખ્યાત ચારિત્ર મળ્યું હતું, તે નીચે પડતાં લુપ્ત થઈ જાય છે. (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાનક :- જેમણે મોહનીયકર્મની ઉપશમના કરતા રહેવાનું કર્યું, તે તો ૧૧મું ગુણસ્થા૰ પામે છે; પરંતુ જેમણે પહેલેથી જ ક્ષપણા (ક્ષય) કરવા માંડી, તે ૧૦માને અંતે મોહ સર્વથા ક્ષીણ થઈ જતાં તરત ૧૨ મેં આવી ક્ષીણમોહ વીતરાગ બને છે. હજી અહીં જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાય નામના ઘાતીકર્મ ઉદયમાં વર્તે છે, તેથી એ સર્વજ્ઞ નથી બન્યા. (૧૩) સયોગિ-કેવળી ગુણસ્થા૰ ઃ- બારમાને અંતે સમસ્ત ઘાતી કર્મોનો નાશ કરે છે, ત્યારે અહીં આવી કેવળજ્ઞાન-કેવળદર્શન પામે છે. એથી લોકાલોકના ક્ષણેય ૨૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ કાળના સમસ્ત ભાવોને પ્રત્યક્ષ જુએ છે. હજી અહીં “ઉપદેશ, વિહાર, આહારપાણી વગેરે પ્રવૃત્તિ ચાલુ છે. એ વચન-કાયાના યોગ છે, તેથી એ સયોગી કેવળી કહેવાય છે. ૧૧-૧૨-૧૩ મે ગુણસ્થાનકે માત્ર યોગ નામનો આશ્રવ બાકી છે. તેથી માત્ર શાતા વેદનીય કર્મ બાંધે છે. પછી મોક્ષે જવાની તૈયારી હોય ત્યારે શુકલધ્યાનના ત્રીજા-ચોથા પ્રકાર વડે સમસ્ત બાદર અને સૂક્ષ્મ મન-વચન-કાયાના યોગોને અંતે અટકાવે છે. (૧૪) અયોગી કેવળી ગુણસ્થાનક :- ૧૩માને અંતે સર્વ યોગોને સર્વથા અટકાવી દે છે ત્યારે આત્મપ્રદેશ જે પૂર્વે યોગથી કંપનશીલ હતા, તે હવે સ્થિર શૈલેશ-મેરુ જેવા બની જાય છે. એને શૈલેશીકરણ કહે છે. અહીં ૧૪ મે અ-ઈ-ઉ8-ત્રુ પાંચ હ્રસ્વ સ્વરના ઉચ્ચારણ જેટલો કાળ રહે છે. એમાં સમસ્ત અઘાતી કર્મનો નાશ કરી અંતે સર્વકર્મરહિત, શુદ્ધ, અનંત જ્ઞાન-દર્શન સુખમય બની આત્મા મોક્ષ પામે છે. અને એક જ સમયમાં ૧૪ રાજલોકના મથાળે સિદ્ધશિલાની ઉપર જઈ શાશ્વત કાળમાટે સ્થિર થાય છે. A ૧ થી ૧૨ ગુણઠાણા મોહનીયકર્મના ઉદય, ક્ષયોપશમ, ઉપશમ ને ક્ષયને આશ્રીને છે. વળી એમાં પહેલાં ચાર ગુણઠાણા દર્શનમોહનીયના ઉદય-ક્ષયોપશમ-ઉપશમક્ષયની અપેક્ષાએ છે. ૫ થી ૭ ગુણઠાણા, ચરિત્રમોહનીયના ક્ષયોપશમને આશ્રીને છે. ૮,૯ને ૧૦ માં ગુણઠાણા. ચારિત્રમોહનીયના ઉપશમ અને ક્ષયને આશ્રીને છે. ૧૧મું ગુણઠાણું મોહનીયના માત્ર ઉપશમની અપેક્ષાએ છે, જયારે ૧રમું ગુણઠાણું મોહનીયના માત્ર ક્ષયને આશ્રીને છે. ૧૩ મું ગુણઠાણું યોગસહિત કેવલ અઘતિકર્મના ઉદયવાળું છે. ૧૪મું ગુણઠાણું યોગરહિત માત્ર અઘાતિકર્મના ઉદયવાળું છે. A ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિનો પ્રારંભ ૮માં ગુણઠાણાથી થાય છે. પરંતુ કર્મોની ઉપશમના ક્ષપણા હમેથી કરવા માંડે. ઉપશમણિ એક ભવમાં બે વાર માંડી શકાય છે અને સમસ્ત સંસારકાળમાં ચાર વાર માંડી શકાય છે. - સિદ્ધાંતમતે એક ભવમાં પક-ઉપશમ એ બેમાંથી એક જ શ્રેણિ માંડી શકે છે. જયારે કાર્મગ્રચૂિકમતે એકભવમાં જે જીવે પહેલાં ઉપશàણિ માંડી હોય, તે જીવ ક્ષપકશ્રેણિ માંડી શકે છે, માંડે જ એવો નિયમ નહિ. ૨૯) Page #35 -------------------------------------------------------------------------- ________________ સાધિક૩૩ સાગર-મિથ્યા. અંતમું. [સાધિક ૧સમય ગુણસ્થાનકનો કાળ :૧લું મિથ્યાત્વ (૧)અનાદિ અનંત અભવ્યને (ર) અનાદિ સાન્ત-સમ્યકત્વ પામનારને. (૩) સાદિસાંત જઘન્યથી ૧ સમય. ઉ. થી દેશોનઅર્ધ યુગલપરાવર્ત. (સમ્યકત્વથી પતિતને) જઘન્ય ઉ. થી. રજું સારૂા. | ૧ સમય. | ૬ આવલિકા ગુણસ્થાનકનો અંતરકાળઃ૩છું. મિશ્ર. | અંતર્મુ | અંતર્મુ. જઘન્ય અંતર ઉત્કૃષ્ટ-અંતર કર્યું. અવિ.સ. પામું. દેશવિ. દેશોનપૂર્વકોટિ. ૧૩૨ સાગરો, છું. પ્રમત્ત અંતર્મુ. સારવાદન. પલ્યોપમનો | દેશોન અર્ધમું. અપ્રમત્ત અસં.ભાગ. | જુગલપરાવર્ત. ૮ થી ૧૧ ૧૨ મું. અંતર્મુ અંતર્મુ. ૩જા ગુણ દેશોન પૂર્વ કોટિ. થી ૧૧ મું. ગુણ અંતર્મ પાંચ હૂરવાર કાલ માત્ર. ક્ષપકશ્રેણિમાં તે તે ગુણસ્થાનની પુનઃ પ્રાપ્તિ ન હોવાથી અંતર જ નથી. ગુણમાં જીવોનું અલ્પબદુત્વ સૌથી અલ્પ ૧૧ મેં,-સંખ્યાતગુણ ૧૨ મેં વિશેષાધિક ૧૦ મે,-તુલ્ય ૯ મે,-તુલ્ય ૮મે -સં. ગુણ ૧૩ મે,સં. ૭મે -સં. દટ્ટઅસં. ગુણ ૫ મે,-અસં. ૨ જે, અસં. ૩ જે-અસં. ૪ થે,-અનંતગુણ અયોગી+સિદ્ધ અનંતગુણ ૧ લે. . . Page #36 -------------------------------------------------------------------------- ________________ ૪થા પ્ર. કયે ગુણઠાણેથી કયે ગુણઠાણે જીવ જઈ શકે? ઉ. ૧ લા ગુણઠાણેથી ૩જે, યા ૪થે, યા પમે, યા શ્વે, યા ઉમે જઈ શકે છે. રજા ,, ,, પડતાં ૧લે જ ગુણઠાણે જાય. ૩જા ,, ,, ચડે તો ૪થે અને પડે તો ૧લે ગુણ જાય. , , ચડતાં પામે છે કે ૭મે જાય; પડે તો ૩જે યા રજે, યા ૧લે જાય. પમાં ,, ,, ચડતાં કે ૭મે જાય; પડે તો ૪થે કે ૩જે, યા રજે યા ૧લે જાય. ૬ઠ્ઠા ,, ,, ચડતાં ૭મે; પડે તો પમે, યા ૪થે, યા ૩જે, યા રજે, યા ૧લે જાય. ૭માં થી ૧૦માં ગુણઠાણાવાળા ચડે તો ક્રમસર જ, અને પડે તો ય ક્રમસર, કાળ કરે તો ૪થે ગુણ જાય છે. ૧૧માથી પડતાં ૧૦ મે આવે, કાળ કરે તો ૪થે જાય. ૮માંથી ક્ષપકશ્રેણિ માંડે તો ક્રમસર ૯-૧૦મે થઈ ૧૨મે, પછી ૧૩ મે જાય. ૧૩માંથી ૧૪મે જાય અને ૫ હસ્તાક્ષરોચ્ચારણ જેટલા કાળ બાદ મોક્ષ પામે. પરભવમાં જતા જીવને ૧-૨ કે ૪થું આ ત્રણ ગુણઠાણમાંથી ગમે તે એક હોય છે. તેથી અપર્યાપ્તાવસ્થામાં પણ આ ગુણઠાણું હોય છે. બાકીના ગુણઠાણા કેવલ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. ૩-૧૨મું-અને ૧૩મું આ ત્રણ ગુણઠાણે જીવ મરે નહિ. મરણના અંતર્મુહૂર્ત પહેલાં એ ગુણઠાણું ચાલ્યું જાય. બંધ-ઉદય-ઉદીરણા-સત્તાઃહવે ૧૪ ગુણસ્થાનકમાં કયા કયા ગુણઠાણે કેટકેટલી કર્મપ્રકૃતિનો બંધ હોય, ઉદય હોય, ઉદીરણા હોય અને સત્તા હોય, એનો વિચાર કરવાનો છે. બંધ એટલે તે તે ગુણઠાણે વર્તતા જીવને મિથ્યાત્વ-અવિરતિ-કષાય-યોગરૂપી કારણોમાંથી વિદ્યમાન કારણોના હિસાબે થતો કર્મપ્રકૃતિઓનો લેપ. અલબત્ત આ પ્રકૃતિ, સ્થિતિ-રસ-પ્રદેશથી યુક્ત રહેવાની. ઉદય એટલે સહજ ભાવે કે કરણોદ્વારા કર્મની સ્થિતિ પાયે જીવને થતો એનો રસાનુભવ. (૩૧) Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા એટલે અપફવસ્થિતિવાળા કર્મને વહેલા ખેંચી ઉદયમાં લાવવા તે. સત્તા એટલે બંધ કે સંક્રમણથી નિષ્પન્ન કર્મનું તે તે સ્વરૂપે આત્મામાં અવસ્થાન. બંધ નીચગોત્રનો કર્યા પછી તેનું ઉચ્ચગોત્રમાં સંક્રમણ થઈ તે ઉચ્ચગોત્રરૂપ બને, તો હવે સત્તા ઉચ્ચગોત્રની કહેવાય) (૧૪ ગુણઠાણામાં) બંધ ઓવે એટલે કે સામાન્યથી ૧૪ ગુણસ્થાનકોમાં બાંધવા યોગ્ય કર્મ-પ્રકૃતિ ૧૨૦ છે. તે આ પ્રમાણે જ્ઞાના, ૫ + દર્શના. ૯ + વેદનીય ૨ + મોહ ૨૬ + આયુ ૪ + નામ ૬૦ + ગોત્ર ૨ + અંતરાય ૫=૧ ૨૦. કેટલાક ગુણસ્થાનકોમાં અમુક પ્રકૃતિનો “અબંધ રહે છે. અબંધ એટલે માત્ર ત્યાં બંધ નહિ. પરંતુ ઉપરના ગુણસ્થાનકે બંધ હોય. ત્યારે કેટલીક પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. બંધ- વિચ્છેદ એટલે તે તે ગુણસ્થાનકસુધી જ બંધ-યોગ્યતા રહી ઉપરના ગુણસ્થાનકે જેના બંધની યોગ્યતા વિચ્છિન્ન થઈ જાય છે. ૧૯ ગુણસ્થાનક મિથ્યાત્વ :- ૧૧૭ પ્રકૃતિનો બંધ (૧૨૦૩=૧૧૭) જિનનામ તથા આહારકશરીર-આહારક અંગોપાંગનો બંધ નથી. કારણકે જિનનામનો બંધ સમ્યકત્વની હાજરીમાં જ હોય અને આહારક ટ્રિકનો બંધ અપ્રમત્તમુનિ જ કરે. માટે ૩નો અબંધ છે. અહીં ૧૧૭માં ખાસ મિથ્યાત્વના યોગે આ ૧૬ બંધાય છે -નરક૩+જાતિ ૪સ્થાવર ૪મિથ્યાત્વ ૪+આત૫=૧૬. કેમકે મિથ્યાત્વની હાજરીમાં જ મિથ્યાત્વ ૪ તથા નરકગતિ અને એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, તથા અસંશી અપર્યાપ્તાને યોગ્ય બાંધે. આતપ એ એકેન્દ્રિય યોગ્ય છે.) રજુ ગુણસ્થાનક સાસ્વાદન :- ૧૦૧ પ્રકૃતિનો બંધ. અહીં મિથ્યાત્વ નહિ હોવાથી ૧ પ્રકૃતિનો બંધ વિચ્છેદ. માટે૧૧૭-૧૬=૧૦૧ (આ ૧૦૧માં અહીં અનંતાનુબંધી કષાયના યોગે ખાસ ઉપપ્રકૃતિઓ બંધાય; તે આ તિર્યચ૩+ થીણદ્ધિ ૩+ દૌર્ભાગ્ય ૩+ અનંતાનુબંધિ ૪+મધ્યમસંઘયણ-સંસ્થાન ૪+૪ સ્ત્રીવેદ +કુખગતિ +ઉદ્યોત+નીચગોત્ર રપ. અનંતાનના ઉદયમાં જ પંચેન્દ્રિયતિર્યંચ યોગ્ય કર્મ તથા અનંતાનુ કષાય, જઘન્ય નિદ્રા, હીનસંઘયણાદિ અને સ્ત્રીવેદ બંધાય. સામાન્યથી જે કષાય-ચોકડી ઉદયમાં, તેનો જ બંઘ થાય. એ હિસાબે અહીં સુધી જ અનંતાનુ ઉદયમાં હોઈ અનંતાનું બાંધે. બાકી એટલું ધ્યાનમાં રહે કે સ્વપ્રાયોગ્ય જેટલી કષાય-ચોકડી છે, તે બધીયના અન્યતમ કષાયનો એકસાથે ઉદય હોય છે. એ હિસાબે અહીં જયારે અનંતાનુ વિચ્છિન્ન Page #38 -------------------------------------------------------------------------- ________________ બને છે, તો બાકી ત્રણે ચોકડીના કોઈ યા માન યા માયા કે લોભ કષાયનો ઉદય સાથે રહેવાનો. એમ આગળ સમજવું) હજુ ગુણસ્થાનક મિશ્ર :- ૭૪ પ્રકૃતિનો બંધ, અહીં પૂર્વની ૧૦૧ માંથી ૨૫ પ્રકૃતિનો બંધ વિચ્છેદ +૨ પ્રકૃતિનો અબંધ; ૧૦૧-૨૭–૭૪. અહીંથી અનંતાનું ઉદયમાં ન હોઈ ઉપરોકત મુજબ ૨૫ ન બંધાય; અને આ ગુણસ્થાનકે આત્મપરિણામ આયુષ્યબંધ અને મરણકાલને યોગ્ય નહિ હોવાથી મરણ પણ ન થાય, તેમ મનુષ્યાય તથા દેવાયુનો ય અબંધ રહે છે. તિર્યંચાયુ તથા નરકાયુનો તો બંધવિચ્છેદ જ છે) ૪થું ગુણસ્થાનક અવિરત સમ્યગ્દષ્ટિ :- ૭૭ પ્રકૃતિનો બંધ. પૂર્વોકત ૭૪+દેવાયુમ્મનુષ્પાયુ અને જિનનામ=૭૭. કેમકે ૪થે ગુણઠાણે રહેલા નારક અને દેવો મનુષ્યાય બાંધે છે, જયારે મનુષ્યો અને તિર્યંચો દેવાયુષ્યનો જ બંધ કરે છે; અને જિનનામ એ સમ્યકત્વ-હેતુક છે. (આમાં મનુ૩ઔદા. ૨સ્પ્રથમ સંઘયણ ૧=૦ પ્રકૃતિ અહીં સુધી જ બંધાશે, કેમકે દેવ-નારકને આગળ ગુણઠાણાં છે નહિ, અને સમકિતની હાજરીમાં મનુષ્યયોગ્ય એ દ તો તેને જ બાંધવાની હોય. તેથી આગળ નહિ. અપ્રત્યાખ્યાનીય કષાય પણ ૪થા ગુણ સુધી જ બંધાય, કેમકે આગળ એનો ઉદય નથી અને તે તે ચોકડીના ઉદય વિના તેનો તેનો બંધ નહિ. પણું ગુણસ્થાનક દેશવિરતિ :- ૬૭ પ્રકૃતિનો બંધ. (૭૭ ઉપરોકત ૧૦, એ અપ્રત્યા.૪+મનુ૩ઔદા. ર+૧લા સંઘયણનો બંધ વિચ્છેદ-૬૭) આમાં પ્રત્યાખ્યાનાવરણ ૪ અહીં સુધી જ બંધાય, તેથી દઠું ગુણસ્થાનક પ્રમસંયતઃ - ૬૩ પ્રકૃતિનો બંધ (૪૩-૪ ઉપરોકત-૩) આમાં પ્રમાદના યોગે ખાસ અરતિ-શોક-અશાતા, અસ્થિર-અશુભ-અયશ એ દ અહીં છઠ્ઠા સુધી જ બંધાય, તેથી ૭મું ગુણસ્થાનક અપ્રમત્તસંયત - પ૯ કે ૧૮ નો બંઘ (૩-ઉપરોકત દ+ર આહારકદ્ધિક = ૫૯) જો પ્રમત્તગુણસ્થાનેથી દેવાયું બાંધતો ૭મે ચઢી જાય તો જ પ૯, બાકી આયુ. બંધનો પ્રારંભ અહીં ન કરે; તેથી પૂર્વે બાંધીને આવ્યો કે ન આવ્યો ત્યારે ૫૮નો બંધ. ૮મું ગુણસ્થાનક અપૂર્વકરણ :- ૫૮-૫૬-૨દનો બંધ. આ ગુણસ્થાનક કાળના ૭ ભાગ જાણવા. ૧લા ભાગે : ૫૮નો બંધ (અહીં દેવાયુનો બંધ હોતો જ નથી) નિદ્રાદ્ધિકનો બંધ અહીં સુધી જ. તેથી આ બે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨જાથી ૬ઠ્ઠા ભાગ સુધી ૫૬નો, મા ભાગે રજા ૩જા ૪થા પમાં ભું ગુણસ્થાનક અનિવૃત્તિકરણઃ-૨૨-૨૧-૨૦-૧૯-૧૮નો બંધ. અહીં પાંચ ભાગ જાણવા. ૧લા ભાગે ,, ,, બંધ "" ૨૨નો બંધ ૨૧નો ૨૦ ૧૯ ૧૮ ,, 21 33 ૧૦ ૧૭ ,, "" "" "" ,, ૧ ૨ ૩ ૧૧૭ ૧૦૧ ૭૪ વિના ઃ આમાં ૬ઠ્ઠા ભાગ સુધી જ નામકર્મની ૩૦ પ્રકૃતિનો બંધ તે આ દેવ ૨+પંચે જાતિ + વૈક્રિય ૨+ આહા. ૨+તૈજસ + કાર્યણ+ સમચતુ સંસ્થાન + વર્ણ. ૪ + સુખગતિ + યશ વિના ત્રસ ૯+ અગુરુલઘુ ૪+નિર્માણ + જિનનામ=૩૦) તેથી ૪ : ૨૬નો, (૬ઠ્ઠા ભાગને અન્ને ઉપરોકત ૩૦ નો વિચ્છેદ તેથી ૫૬-૩૦=૨૬) આ આઠમા ગુણ ના અંત સુધી જ હાસ્ય-રતિ-ભય-જુગુપ્સા એ ૪ બંધાય. તેથી 88 ૧૧-૧૨-૧૩ ૧ (૨૬-પૂર્વોકત ૪ વિના ) આમાં પુંવેદ અહીં સુધી જ બંધાય તેથી સંજવ ક્રોધ અહીં .. 3" ૧૪ છ '' માન માયા લોભ ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે કેવળ એક શાતાનો જ બંધ. ૧૪ મું અયોગી કેવળીઃ-અબંધક; કેમકે કર્મબંધનું કોઈ કારણ નથી. '' "" ૩૪ "" 39 ,, "" 99 ૧૦ મું ગુણસ્થાનક સૂક્ષ્મસમ્પરાય ૧૭નો બંધ (૧૮-સંજવ લોભ-૧૭) આમાં જ્ઞાનાપ + દર્શના૪ + અંતરાય ૫ + ઉચ્ચગોત્ર + યશનામ=આ ૧૬ અહીં સુધી જ બંધાય. તેથી ,, 22 19 13 ,, "" "" "" ૫ F . ૬ ૭ ૬૩ ૫૮/૫૯ ૫૮/૫૬|૨૬ ૨૨થી ૧૮ 2 Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગુણસ્થાનકોમાં બંધ કહ્યો. તે સામાન્યથી ચારે ગતિનાં જીવોના ગુણસ્થાનક લઈને કહ્યો. હવે દરેક ગતિ અને એકેન્દ્રિયાદિ જીવનો વિભાગવાર વિચાર આ પ્રમાણેઃગતિના ચાર ભેદ છે. નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ. નરકગતિ - ગુણઠાણા ૧થી૪ દેવ અને નારકો મરીને દેવ-નારક થતા ન હોવાથી દેવ-નરક-પ્રાયોગ્ય વૈક્રિયઅષ્ટક બાંધતા નથી; અને તેઓને ૪ જ ગુણસ્થાનક હોઈ ૭મું ગુણસ્થાનક ન હોવાથી આહારદ્ધિકનો પણ બંધ નથી, તેમજ નારકો મારીને એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિયતરીકે ઉત્પન્ન થતા ન હોવાથી જતચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, અને એકેન્દ્રિયપ્રાયોગ્ય આતમનામ કર્મનો પણ બંધ નથી. તેથી વૈક્રિય ૮+જાતિ ૪સ્થાવર ૪+ આહારક ૨+ આતપ ૧=૧૯ પ્રકૃતિ વિના ઓઘથી ૧૦૧ પ્રકૃતિનો બંધ છે. નરકગતિ : ઓવે. ૧૦૧ ૧૯. ગુ. | ૧૦૦ | (૧૦૧-૧ જિનનામ વિના = ૧૦૦) રજે. ગુ. | ૯ | (૧૦૦-મિથ્યા. ૪) ૩જે. ,, | ૩૦ | (૯દ-અનંતાનુબંધિહેતુક ૨૫-તથા મનુષ્યાયુ નો અબંધ) ૪થે. , | ૭ | ૭૦+જિનનામ અને મનુષ્યાય એ ૨) - દેવગતિ :- દેવતાઓ કાળ કરીને વધારામાં એકેન્દ્રિયમાંય જતાં હોવાથી એકેન્દ્રિય, સ્થાવર અને આતપનામકર્મ આ ત્રણ પ્રકૃતિઓ નરક કરતાં વધારે બાંધે. માટે ઓધે. ૧૦૪ ૧૯. ૧૦૩ (૧૦૪-૧ જિનનામ) રજે. ૯૬ (૧૦૩-મિથ્યા ૪,એકેન્દ્રિય-સ્થાવર,આત૫) ૩જે-૪થે નારકાવત્ ૭૦, ૭૨. - તિર્યંચ ગતિ :- ગુણઠાણા ૧ થી પ-તિર્યંચગતિમાં બંધ સામાન્યવતું; માત્ર જિનનામ તથા આહારકટ્રિકનો બંઘ જ નહિ, તેમજ ૩-૪-૫મે મનુયોગ્ય નહિ, પણ માત્ર દેવયોગ્ય જ બાંધે; તેથી ઓઘ-૧૧૭ | ૩જે ૬૯ (૧૦૧-અનંતાનું હેતુક ૨૫=૭૬-મનુષ્યયોગ્ય ૧લે ૧૧૭ દ(મનુ૩ ઔદાર વજ. 8. ના સંઘયણ) તથા દેવાયુનો અબંધ તેથી ૭-૬-૧=૯. ૨જે ૧૦૧ (બંધ સામાન્યવત) •૪થે. ૭૦ (૬૯+૧ દેવાયુ) પમે. ઇs | (૭૦-અપ્રત્યા. ૪) ૩૫) Page #41 -------------------------------------------------------------------------- ________________ ઓઘે. ૧૯. રજે. ૩જે ૧૨૦ બંધ સામાન્યવત્ ૧૧૭ ૧૦૧ ૪થે. ૭૧ (૬૯+દેવાયુ+જિન) ૫મે ૬૭ (૭૧-અપ્રત્યા. ૪) ૯ તિર્યંચવત્ ૬થી ૧૪ ગુણ બન્ધસામાન્યવત્ ઇન્દ્રિયઃ - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિયમાં ૧લું, ર જ ગુણઠાણું છે. આ જીવો જિનનામ+હારક ૨ ન જ બાંધે, તેમજ દેવ અને નરકમાં ઉત્પન્ન થતા ન હોવાથી વૈક્રિય ૮ બાંધે નહિ. તેથી ઓઘે અને ૧ લે ગુણ ૧૦૯ (૧૨૦-૩-૮=૧૦૯) "" – મનુષ્યગતિ-ગુણ ૧થી ૧૪ 22 ૨જે ગુણ ૯૬ (૧૦૯-૧૩; મિથ્યા ૪, સૂક્ષ્મ ૩, વિકલે૩, એકે, સ્થાવર, આતપ) આમાં તેઉકાય-વાકાય મનુ૰ માં ન જ જતા હોઈ મનુ ૩ ઉચ્ચગોત્ર પણ ન બાંધે. તેથી ઓઘે ૧૦૫, ૧૯ ૧૦૫. આગળ ગુણઠાણું નહિ. (માંતરે ૨જે ૨ આયુ-અબંધ; તેથી ૯૪) ઉદય (૧૪ ગુણઠાણામાં) કર્મોની સ્થિતિ પાકયે તેને ભોગવવા એનું નામ ઉદય. બાંધેલા કર્મ ઉદય પામીને જ ક્ષીણ થાય છે, ચાહે તે એના રસવિપાકનો અનુભવ થઈને, યા તે વિના માત્ર પ્રદેશ (દળ) ભોગવાઈને. અર્થાત્ વિપાકોદય કે પ્રદેશોદયદ્વારા જ કર્મ આત્માપરથી ખસે. અહીં ગુણસ્થાનકોમાં વિષાકોદયની દૃષ્ટિએ જ વિચારણા છે. બંધમાં ૧૨૦ ઉત્તરપ્રકૃતિ હતી. તેમાં સમકિતમોહનીય-મિશ્રમોહનીય ઉમેરાઈને ઓઘે ૧૨૨ પ્રકૃતિ ઉદયમાં આવે છે. ૧લે ગુણઠાણે-૧૧૭; કેમકે જિનનામ ૧૩ મે, આહા. ૨૬o, મિશ્રમોહ. ૩ જે, ને સમકિતમોહ. ૪ થે જ ઉદય પામે. એમ પાંચનો અહીં અનુદય. સૂક્ષ્મ.,અપર્યાપ્ત., સાધારણ. અહીં જ ઉદયમાં હોય; કેમકે મિથ્યાત્વી જ જીવ આમાં જાય છે. સાસ્વાદન લઈને જીવ એકે- વિકલે માં જાય એને ત્યાં અપર્યાપ્તાવસ્થામાં ૨ ગુણ હોય, પરંતુ તે કરણ-અપર્યાપ્ત હોય. અહીં લબ્ધિઅપર્યાપ્ત (જે પર્યાપ્તિ પૂરી કર્યા પૂર્વે જ મરવાનો છે તે) ની વાત છે. એમાં સાસ્વાદન લઈને કોઈ જાય નહિ. આતપ નામકર્મ પણ અહીં જ ઉદયમાં હોય; કેમકે એકેન્દ્રિયને તે હોય પણ પર્યાપ્તાવસ્થામાં જ ઉદય આવે અને સાસ્વાદન તો અપર્યાપ્તાવસ્થામાં પૂરૂં થઈ ગયું હોય છે. એટલે એને ને આતપને મેળ નથી ખાતો. - (૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ નરકાનુપૂર્વી પણ ૧લે અને ૪થે ગુણઠાણે જ ઉદયમાં હોય; સાસ્વાદન લઈને જીવ નરકમાં જાય નહિ, કે જેથી એને વચગાળે વિગ્રહગતિમાં આ નરકાનુપૂર્વીનો ઉદય લાધે ! (ાયિકસમકિતી સમકિત લઈને જ ને બાકીના મિથ્યાત્વ લઈને જ નરકમાં જાય.) આ ૩+૧+૧+૧ મિથ્યાત્વ) વિના, રજે ગુણઠાણે-૧૧૧ (આમાં અનંતાનુ. ૪+ જાતિ ૪+સ્થાવર, ૧=૯ અહીં સુધી જ ઉદયમાં હોય) ૩જે ગુ. ૧૦૦; (૧૧૧- ઉકત ૯+ આનુ. ૩=૯૯+મિશ્રમોહ ૧=૧૦૦. અહીં મરણ નહિ, મિશ્ર. સાથે ભવાંતરગમન નહિ, માટે આનુ નહિ) ૪થે ગુણ -૧૦૪ (૧૦૦-૧ મિશ્ર. + ૧ સમકિતમોહ + ૪ આનુપૂર્વી. પૂર્વબદ્ધ તિર્યંચાયુવાળો શાયિકસમકિતીજીવ ભવાંતરે જતાં તિર્યંચાનુપૂર્વી ભોગવે) આમાં અપ્રત્યાખ્યાનીય કષાય ૪ + વૈક્રિય ૮+ બાકીની મનુષ્ય-તિર્યંચાનુ૨+ દુર્ભગ અનાદેય, અપયશ ૩=૧૭ અહીં સુધી જ ઉદયમાં; કેમકે અપ્રત્યાખ્યા. ઉદયે આગળ ન ચડાય, દેવ-નારકને ઉપરના ગુણ નહિ, ભવાંતર જતાં કે દુર્ભગાદિ-ઉદયે ઉપરના ગુણ નહિ. ૫ ગુણ -૮૭; (૧૦૪-ઉપરોકત ૧૭=૮૭) આમાં પ્રત્યાખ્યા. ૪+ તિર્યંચગતિઆયુર + ઉદ્યોત ૧+ નીચગોત્ર ૧=૮ અહીંસુધી જ ઉદયમાં. તિર્યંચને આગળ ગુણઠાણું નથી. દ કે ગુણ-૮૧; (૮૭-ઉપરોકત ૮ + આહારક ૨૦૮૧) આમાં થીણદ્ધિ ૩ જે પ્રમભાવે છે તે અહીં સુધી જ, અને આહા. ર અહીં જ ઉદયમાં હોય; કેમકે ૧૪ પૂર્વી મુનિ આહારકલબ્ધિ વિદુર્વે ત્યારે આહા૨ ઉદય પામે. લબ્ધિની વિદુર્વણા પ્રમત્તભાવમાં જ થાય. ૭ મે ગુણ -૭૬; (૮૧-ઉત ૫) આમાં છેલ્લા અર્ધનારાચઆદિ ૩ સંઘયણ + ૧ સમકિતમોહ અહીં સુધી જ ઉદયમાં; કેમકે એ ૩ સંઘયણવાળો તેવી ચિત્તની સ્થિરતા અને વિશુદ્ધિના અભાવે ઉપશમશ્રેણિ ન માંડી શકે; શ્રેણિના અષ્ટમાદિ ગુણઠાણે ન ચડે. એમ ક્ષાયોપથમિકસમ્યકત્વ (સમકિત મોહ, ઉદય) રોકી, દર્શનમોહ ઉપશમ કે ક્ષય કરે તે જ ૮મે ચઢે. (ધ્યાનમાં રહે કે છેલ્લા ૫ સંઘયણવાળો ક્ષપકશ્રેણિ ન માંડી શકે). ૮ મે ગુણ-૭૨; (૭૬-ઉપરોકત ૪=૭૨) આમાં હાસ્યાદિ ૬ અહીં સુધી જ ઉદયમાં હોય, તેથી ૯ મે ગુણ-૬ ૬; (૭૨-૬= ) આમાં ૩ વેદ અને ૩ સંજવ, ક્રોધ Page #43 -------------------------------------------------------------------------- ________________ માન માયા અહીં સુધી જ ઉદયમાં. ૧૦ મે ગુણ-દ0; (કદ-ઉકત ૬=૬). આમાં સંજવલન લોભ અહીં સુધી જ ઉદયમાં. ૧૧ મે ગુણ-૫૯; (૬૦-૧=૫૯) ૧૨ મે ગુણ- ૫૭, ૫૫; (પ૯-૨જાં ૩જ સંઘયણ, ૨) કેમકે અહીં ક્ષપકશ્રેણિવાળો જ આવે અને તે પ્રથમ સંઘયણી જ હોય, =૫૭. તે ૧રમાના ઉપાય સમય સુધી. એમાં નિદ્રા ર અહીં ઉપાંત્ય સુધી જ સત્તા-ઉદયમાં. પછી તરત તેનો ક્ષય, તેથી અંતિમ સમયે તે વિના પપનો ઉદય. આમાં જ્ઞાના. પ+દર્શન૪+અંતરાય ૫=૧૪ અહીં અંત્યસમય સુધી જ ઉદયસત્તામાં હોય. ૧૩ મે ગુણ-૪૨; (૫૫-ઉકત ૧૪=૪૧ + ૧ જિનનામ અહીં જ ઉદયમાં આવે,=૪૨) આમાં ઔદા. ૨+ સૈજકાર્મ ર+ ૧૯ સંઘયણ સંસ્થાન વર્ષાદિક ૪+ખગતિ ૨=૧૭પિંડપ્રકૃતિ+અગુરુલઘુ ૪+નિર્માણ ૧ભ્રત્યેક સ્થિરાસ્થિર ર+શુભાશુભ ૨સ્વર ૨=૨૯ નામકર્મની અને શાતા-અશાતામાંથી અન્યતમ ૧=૩૦ અહીં સુધી જ ઉદયમાં હોય. ૧૪મે ગુણ-૧૨; (૪૨-૩૦=૧૨) તે મનુષ્યગતિ-આયુ ૨૫ચે ૧+ જિનનામ ૧ત્રસ ૩+ સુભગ, આઇય, યશ ૩+ ઉચ્ચ ગોત્ર ૧+ાતા કે અાતા ૧=૧૨ અંતિમ સમયે એનો ક્ષય અને મોક્ષ. ઉદય ઉદય – 3 , 8 : ૬ ૪ ૫ ૧ ૧૭ ૧ ૧ ૧ ૧૦૦ ૧૦૪ ૮૭ 9૬ ૭ર ૬ ૬ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૧ ૬૦ ૧૯ પ૭/૫૫ ૪૨ કઈ કઈ પ્રકૃતિઓ કયા કયા ગુણસ્થાનક સુધી બંધાય? બંધાતી પ્રકૃતિઓ કયાં બંધાય ? • નરક ૩+જાતિ ૪-સ્થાવર ૪+મિથ્યાત્વ ૪ + આતપ ૧ = ૧૬ ૧લે ગુણ • અનંતાનુબંધી ૪ + મધ્યમસંઘયણ ૪ + મધ્યમ સંસ્થાન ૪ + તિર્યંચ ૩ + થીણદ્ધિ ૩ + દૌર્ભાગ્ય રજા સુધી ૩ + નીચ + ઉદ્યોત + કુ-ખગતિ સ્ત્રીવેદ =૨૫ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧-૨-૪થે ૪થા સુધી પમા સુધી ૬ઠ્ઠા સુધી • મનુષ્ય આયુ (૩જા ગુણ, અબંધ) • અપ્રત્યાખ્યાનાવરણીય ૪+ મનુષ્ય ર + ઔદારિક ૨+ વજૂઋષભનારાચ સંઘયણ =૯ • પ્રત્યાખ્યાનાવરણીય ૪ • અરતિ-શોક-અશાતા-અસ્થિર-અશુભ-અશ= • દેવાયુ (૩જા ગુણ અબંધ) (૬થી શરૂ કરેલ ૭મે બંધ પૂરો કરે તેથી ૭ સુધી) • નિદ્રા ૨ • આહારક ૨ • જિન દેવ + પંચેન્દ્રિયજાતિ + વૈક્રિય ૨ + તૈજસ + કાર્મણ + સમચતુરસુસંસ્થાન + વર્ણ ૪ + શુભ ખગતિ + અગુરુલઘુ ૪ + નિર્માણ + (યશ વિના ) ત્રસની ૯ = ૨૭ • હાસ્ય-રતિ-ભય-જુગુપ્સા = ૪ પુરુષવેદ • સંજવલન ક્રોધ , માન , માયા ,, લોભ • જ્ઞાનાવ. ૫ + અંતરાય ૫ + દર્શના. ૪=૧૪ + યશ + ઉચ્ચગોત્ર = ૧૬ • તા વેદનીય ૩જા વિના ૭ સુધી ૧લાથી ૮/૧ ભા. સુધી ૭માથી ટોડ ,, , ૪થાથી ૮૬ , ,, ૧લા થી ૮/૬ સુધી ૮૭ ભાગ સુધી ૯/૧ ભાગ સુધી ૯ીર . ૯/૩ ૯/૪ . , ક ' , » ૯/પ ૧૦ ગુણ સુધી ૧૩ ,, ગુણ સુધી (૩૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ કઈ કઈ પ્રકૃતિઓ કયા કયા ગુણસ્થાનક સુધી ઉદયે હોય? ઉદય પ્રકૃતિઓ કયાં ઉદય ? મિથ્યાત્વ + સૂક્ષ્મ ૩ + આતપ ૫ અનંતાનુબંધી ૪ + જાતિ ૪ + સ્થાવર = ૯ મિશ્રમોહ નરકાનુપૂર્વી (૨-૩ગુણ અનુદય ) = • દેવ-મનુષ્ય-તિર્યંચાનુપૂર્વી અપ્રત્યા. ૪ + વૈક્રિય ૨+ દેવગતિ + દેવાયુ નરકગતિ + નરકાયુ + દુર્ભગ + અાદેય + અપયશ-૧૩ પ્રત્યાખ્યાનીય ૪+તિર્યંચગતિ+તિર્યંચાયુ+નીચગોત્ર+ઉદ્યોત =૮ થીદ્ધિ ૩ આહારક ૨ અર્ધનારાચ-કીલિકા-છેવકું સંઘયણ (છેલ્લા સંઘયણ ૩) સમ્યક્ત્વ મોહનીય = ૩ (૩ ગુણ. અનુદય) હાસ્યષટ્ક= ૭ વેદ ૩ + સંજવલન ક્રોધ + માન માયા • સંજવલન લોભ લે ૧લે રજે માત્ર ૩ જે ૧લે અને ૪થે ૧-૨-૪ થે } - ર ઋષભનારાય + નારાચ સંઘયણ નિદ્રા ૨ જ્ઞાના પ + દર્શના. ૪+અંતરાય ૫-૧૪ ઔદારિક ૨ + તૈજસ + કાર્મણ + પ્રથમસંઘયણ + સંસ્થાન ૬+ વર્ણાદિ ૪+ ખત ૨=૧૭ (પિંડપ્રકૃતિ) +અગુરુલઘુ ૪ + નિર્માણ + પ્રત્યેકનામ + સ્થિરાસ્થિર = ૨૯ ૨ + શુભાશુભ ૨ + સુસ્વર-૬ઃસ્વર ૨ (નામકર્મની) + અન્યતરવેદનીય ૧ (શાતા કે અશાતામાંથી ૧=૩૦ (૪૦) ૪ સુધી ૫ સુધી ૬ સુધી કેવલ ૬ કે ૮ સુધી ૯ સુધી ૧૦ સુધી ૧૧ માં સુધી ૧ થી ૧૨ ના ઉપાંત્ય સમય સુધી ૧૨ માં સુધી ૭ સુધી ૪થી ૭ સુધી -૧૩ માં સુધી Page #46 -------------------------------------------------------------------------- ________________ મનુ. ગતિમ્નુ. આયુ+પંચેન્દ્રિયજાતિ +ત્રસ ૩ + સુભગ + આદેય + યશ+ ઉચ્ચગોત્ર + અન્યતર વેદનીય • જિનનામ ગુણઠાણા બધ્યમાન ઓછે. ૧૨૦ ર ૩ પ " ૧૧૭ છ ૧૦૧ ૭૪ ૭૭ ઈ ૬૭ ૫૮ ૫૯ ૭ ૮/૧ ભાગ ૫૮ • ૮/ર થી ૫૬ ૬ ભાગ સુધી. ૧૪ ગુણઠાણે બંધનો કોઠો. પ્રકૃતિ. તે આહારક ૨ + જિનનામ સાથે. = ૨૧૪ માં સુધી ૧૧, ૧૩ મે ૧૪ મે ૧૨૦-ઉપરોક્ત ૩નો અબંધ=૧૧૭ (તે નરક ૩+જાતિ ૪+સ્થા ૪ +મિથ્યા ૪+તપ=૧૬ સહિત) ૧૧૭-ઉપરોક્ત ૧૬=૧૦૧ (ત તિર્યંચ ૩ + થીણદ્ધિ૩ + દૌર્ભાગ્ય ૩+ અનંતા.૪ મધ્યમ સંઘયણ ૪+ મધ્યમ સંસ્થાન ૪+ નીચગોત્ર+ઉદ્યોત+ સ્ત્રીવેદ+કુંખગતિ=૨૫ તથા+દેવાયુ+મનુષ્ય ૨૭ સહિત) ૧૦૧-ઉપરોક્ત ૨૭ વિના=૭૪નો બંધ ૭૪+જિનનામ+મનુષ્યાયુ + દેવાયુ-૭૭ (તે અપ્રત્યા જન્મનુ ૩+ઔદા ૨+૧લું સંઘયણ–૧૦ સહિત) ૭૭-ઉપરોક્ત ૧૦ વિના ૬૭ તે પ્રત્યા ૪ સહિત.) ૬૭-ઉપરોક્ત ૪ વિના=૬૩ (તે શોક+અરતિ+અસ્થિર+અશુભ +અયશ+અશાતા+દેવાયુ=૭ સહિત) ૬૩-પરોકત ૭ વિના=૫૬+હારક ૨=૫૮+ અને જો દેવાયુ બાંધતો આવે તો ૫૯ અહીં-સાત ભાગ જાણવા. દેવાયુ વિના (તે નિદ્રા-૨ સાથે) (૪૧ જાતિ+ઔદા ૫૮-૨-૫૬ દેવ ૨+ પંચે વિના ૪ શરીર + વૈક્રિયાંગો + આહારકાંગોપાંગ + ૧લું સંસ્થાન + વર્ણ ૪ + શુભખગતિ + અગુરુલઘુ ૪ + નિર્માણ + જિનનામ + યશ વિના ત્રસ ૯=૩૦ સહિત) Page #47 -------------------------------------------------------------------------- ________________ ૮/૭ ભાગ ૯/૧ ભાગ ૯/૨ ભાગ ૯/૩ ભાગ ૯૪ ભાગ લપ ભાગ ૧૦ મું ૧૪ ગુણઠાણું. ઓઘે ૧લું. ૨૬ રજું ૪થું ૧૧-૧૨-૧૩ મું. અહીં ૯ માં ગુણના પાંચ ભાગ જાણવા. ૨૨ ૨૧ ૨૦ ૧૯ ૧૮ ૧૭ ઉદયમાં ૧૨૨ ૧૪ ગુણઠાણે ઉદયનો કોઠો. પ્રકૃતિઓ (તે મિશ્રમોહ+સમકિત મો+આહા ૨+જિનનામ=૫ સહિત) ૧૨૨-ઉપરોકત પનો અનુદય=૧૧૭નો ઉદય. (તે સૂક્ષ્મ૩+આતપ+મિથ્યા=પ તથા નરકાપૂર્વી આ ૬ સહિત) ૧૧૭-ઉપરોક્ત ૬ = ૧૧૧ નો ઉદય. (તે અનંતા ૪, +જાતિ ૪+સ્થાવર=૯+શેષ ૩ આનુપૂર્વી, આ ૧૨ સહિત) ૧૧૧-ઉપરોક્ત ૧૨=૯૯ +૧ મિશ્રમો= =૧૦૦ નો ઉદય. ૧૦૦+૪ આનુપૂર્વી=૧૦૪ (તેમાં મિશ્રમોહને બદલે સમ્ય મો. અને તે અપ્રત્યા૰૪+વૈક્રિય ૮+ મનુષ્યાનુપૂર્વી + તિર્યંચાનું + દુર્ભાગ + અનાદેય + અયશ.= આ ૧૭ સહિત ૧૧૭ ૧૧૧ ૫૬- ઉપરોક્ત ૩૦ વિના-૨૬ નો બંધ (તે હાસ્યરતિ+ભય +જાગુપ્સા=૪સહિત) ૧૦૦ ૧૦૪ ૨૬-ઉપરોકત ૪ વિના=૨૨ (તે પુરુષવેદસાથે) ૨૨-૧-કુંવેદ વિના ૨૧ (સં, ક્રોધનો બંધ અહીં સુધીજ) તેથી ૨૧-૧=૨૦ (સં. માનનો બંધ અહીં સુધી જ) તેથી ૨૦-૧-૧૯ (સં. માયાનો બંધ અહીં સુધી જ) તેથી ૧૯-૧=૧૮ (સં. લોભનો બંધ અહીં સુધીજ) તેથી ૧૮-૧=૧૭ (જ્ઞાના પ+દર્શના ૪+અંતરાય પ+ઉચ્ચગોત્ર + યશનો બંધ=૧૬ અહીં સુધી જ) ૧ તેથી ૧૭-૧૭=૧ શાતાનો બંધ. અબંધક. (૪૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ 6e. | છું. ૮૧ મું. ૭૬ ૭૨ ૬૬ ૯મું. ૧ મુ. ૧૧મુ. ૬૦ પ૯ ૧૦૪-ઉપરોકત ૧૭=૮૭નો ઉદય. તે પ્રત્યા કષાય ૪+તિર્યંચગતિ તિર્યગાયુ+નીચે+ઉદ્યોત= આ ૮ સહિત) ૮૭-ઉપરોકત ૮=૭૯+આહારક ૨=૮૧ નો ઉદય ત થીણદ્ધિ ૩+આહા. ૨=પ સાથે) ૮૧-ઉપરોકત ૫= ત સમ્ય. મો.અન્તિમ ત્રણ સંઘયણ-૪ સહિત) ૭૬ ઉપરોકત ૪=૭૨ તે હાસ્ય દ સહિત) ૭૨-ઉપરોકત ૬==૬૬ તે વેદ ૩રૂંજવલન ક્રોધાદિ૩= દ સહિત) ૬૬-ઉપરોકત =૬૦ તે સંજવલન લોભ સહિત) ૬૦-ઉપરોક્ત ૧=૫૯ તે ઋષભનારાચ+ નારાચ સંઘયણ-ર સહિત) ૫૯. ઉપરોક્ત ૨=પ૭ તે નિદ્રાદ્ધિક સહિત દ્વિચરમ સમય સુધી) પ૭-ઉપરોકત ૨=૧૫ ત જ્ઞાના. પ+દર્શના. ૪+અંતરાય ૫=૧૪ સહિત) પપ-ઉપરોકત ૧૪=૪૧જિનનામ =૪૨ ત ઔદા. ૨ તૈજસ+કાર્પણ શરીર+૧લુંસંઘયણ + સંસ્થાન ૬+ વર્ણાદિ ૪+ખગતિર,+અગુરુલઘુ નિર્માણ મ્રત્યેક નામસ્થિરાસ્થિર ૨+ શુભાશુભ ર+સુસ્વર-દુઃસ્વર ૨+ાતા કે અશાતામાંથી એક=૩૦ સહિત) પ૭ પપ ૧૨મું. ૧૨મું. ચરમ સમયે ૧૩મું. ૪૨ ૧૪મું. ૧૨ ૪૨-ઉપરોકત ૩૦=૧૨ ત ત્રસ૩+ મનુષ્યગતિ મનુ આયુપંચે. જાતિસુભગ + આદેય+યશ+જિન+ઉચ્ચગોત્ર + શાતા કે અશાતામાંથી એક=૧૨ સહિત; અને આ ૧૨ નો વિચ્છેદ ૧૪ ગુણઠાણે ઉદીરણા અપકુવ-રિથસિકકર્મને આત્માના તાવિધ પરિણામ-બળે ઉદયમાં ખેંચી લાવવા તેને ઉદીરણા કરી કહેવાય. ગુણઠાણાઓમાં ઉદીરા ઉદયની જેમ જાણવી; માત્ર ૭ મે ગુણઠાણેથી ૪૩) Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨ વેદનીય +૧ મનુ૰ આયુ ૩ ની ઉદીરણા હોતી નથી, તેથી ૭ થી ૧૩ માં સુધીના ઉદય આંકમાંથી૩-૩ ઓછી કરવી; અને ૧૪ મે સર્વથા ઉદીરણા નથી. આ રીતે ૭ મે થી ૧૪ મા સુધી ઉદીરણા પ્રકૃતિઓ ८ ૯ ૬૯ ૭૩. જીવોની અપેક્ષાએ ૧૯ અને ૪થી ૧૧ગુણ ૨જે, ૩જે ૩ ૮થી ૧૧૦ ૧૦ ૫૭ ૧૪ ગુણઠાણે સત્તાઃ બંધાયા પછી ઉદયમાં આવવા પૂર્વે આત્માની સિલિકમાં સ્વસ્વરૂપે રહે તે સત્તા. અહીં બંધનનામકર્મના ૧૫ભેદને બદલે પાંચ ગણતાં ઓઘે૧૪૮પ્રકૃતિ સત્તામાં હોય છે. ઉપશમશ્રેણી માંડનાર ૧૪૮ની સંભવ સત્તા-કેમકે અલબત્ત નરકાયુ-તિર્યંચાયુની સત્તાવાળા શ્રેણી જ ન માંડતા હોવાથી ૮ થી ૧૧ગુણઠાણે તેઓ જતાં જ નથી. પરંતુ શ્રેણીથી પડ્યા બાદ ચાર ગતિમાં પણ જનારા હોવાથી સંભવ-સત્તાની અપેક્ષાએ ૧૪૮ની સત્તા કહી. ૪થી ગુણ. ૧૧ ૧૨ પ ૫૪/૫૨ પ્ર ૧લે ગુણઠાણે જિનનામની સત્તા કેવી રીતે ઘટે ? ૧૩ ૩૯ કોઈ મનુષ્યે મિથ્યાત્વે નરકાયુ બાંધ્યા બાદ ક્ષયોપશમ સમ્યક્ત્વ પામીને જિનનામ બાંધે, તે જીવ મરતાં સમ્યક્ત્વ વમીને નરકે જાય. અને અંતર્મુહૂત્ત મિથ્યાત્વે રહી પુનઃ પામે છે. તેથી મિથ્યાત્વે જિનનામની સત્તા કહી. ૧૪ છે ૧૪૭ (૧૪૮-૧ જિનનામ) તથાસ્વભાવેજિનનામની સત્તાવાળા રજે અને ૩જે ગુણઠાણે આવતાં નથી. શ્રેણી માંડેલા જીવની અપેક્ષાએ સત્તા ૧૪૨=(૧૪૮-૬) તે અનંતા ૪-નરકાયુ-તિર્યંચાયુ-૬વિના. કેમકે (૧) અનંતા ૪નો ક્ષય કર્યા પછી જ અને (૨) નરકાયુ તિર્યંચાયુ ન બાંધેલા જ ઉપશમશ્રેણીએ ચઢતા હોય છે માટે. (૪૪ ક્ષાયિકસમ્યક્ત્વીને સત્તા ૧૪૧(૧૪૮-૭)-દર્શનત્રિક-અનંતા ૪= દર્શન સપ્તકનો ક્ષય થયા બાદ ક્ષાયિક સમ્ય પ્રાપ્ત થાય છે માટે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ચરમશરીરીને ઓઘે સત્તા ૧૪૫ કેમકે દેવાયુ-નરકાયુ-તિર્યંચાયુ આ ત્રણ આયુ૰ની સત્તા હોતી નથી. સાયિક સમ્યક્ત્વ પામ્યા બાદઃ • ૪ થી ૯ માના ૧ લા ભાગ સુધી ૦ ૯માના ૨જા ભાગે ૧૨૨ • ૯માના ૩જા ભાગે ૧૧૪ ૭ ૯માના ૪થા ભાગે ૧૧૩ • માના પમા ભાગે ૧૧૨ ૦ ૯માના ડા 2. 2. . ૯ 22 "" 33 "" ૭ ૧૦મે સૂક્ષ્મ ૧૨ મે ક્ષીણમોહ ભા ,, ચરમ સમયે ૧૩ મું. હા ૮મા મા 33 ૧૩૮ ૧૪૫-દર્શનસપ્તક ક્ષય થવાથી ૭=૧૩૮) વળી. આમાં ૯મા ગુના ૧લા ભાગ સુધી જ થીદ્ધિ ૩+નરક ૨+તિર્યંચ ૨+જાતિ ૪+સ્થાવર ર+સાધારણ +આતપ + દ્યોત=૧૬ સત્તામાં હોય છે તેથી 33 33 22 ૧૦૬ ૧૦૫ ૧૦૪ ૧૦૩ ૧૦૨ ૧૦૧ 22 ૮૫ (૧૩૮-ઉપરોક્ત ૧૬=૧૨૨) આમાં અપ્રત્યા ૪+પ્રત્યા૪=૮ અહીં સુધી જ સત્તામાં. (૧૨૨-ઉપરોક્ત ૮=૧૧૪) આમાં નવુંવેદ અહીં સુધીજ સત્તામાં, (૧૧૪-૧નવું વે=૧૧૩) આમાં સ્ત્રીવેદ અહીં સુધીજ સત્તામાં, (૧૧૩-૧સ્ત્રીવેદ=૧૧૨) આમાં હાસ્ય-૬ અહીં સુધીજ સત્તામાં પુરુષવેદ અહીં સુધીજ સત્તામાં. સંજવક્રોધ "" માન માયા લોભ આમાં નિદ્રાદ્ધિક ઉપાત્યસમય સુધીજ સત્તામાં. આમાંશાના પ+દર્શના૪+અંત૫=૧૪અહીં ૨ મા ગુણ સુધી જ સત્તામાં, ૯૯-ઉપરોક્ત ૧૪-૮૫. "" 39 "" "" .. ,, .. ૪૫ .. .. "" Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મું. ઉપાંત્ય ) ૮૫ ઉપાંત્ય સમય સુધી જ ૮૫ની સત્તા; એમાં સમય સુધી મનુષ્યાનુપૂર્વી+ દેવ શરીર પ+અંગોપાંગ ૩+ બંધન પ+પ સંઘાતન + સંઘયણ+s સંસ્થાન+૨૦ વર્ણાદિ+૨ ખગતિ + અગુરુલઘુ ૪+નિર્માણ + પ્રત્યેક ૩ + સુસ્વર + અપર્યાપ્ત + અસ્થિર+નીચગોત્ર+અન્યતર વેદનીય આ ૭૩ પ્રકૃતિઓની અહીં સુધી જ સત્તા મતાન્તરે મનુ આનુ. વિના ૭૨). ૮૫- ૭૩=૧ (મનુષ્યગતિપંચે જાતિ જિન નામન્નસ૩+સુભગઆદેય+યશ+ઉચ્ચગોત્ર મનુષ્યાયુ+અન્યતર વેદનીય = ૧૨ (+મતાન્તરે મનુ ધ્યાન- પૂર્વીની સત્તા ૧=૧૩). ૧૪ મે ચરમ ૧રકે ૧૩ સમયે ક્ષયોપશમ અને એકસ્થાનિકાદિ રસ-રૂદ્ધક કર્મના ક્ષયોપશમની પ્રક્રિયા વિશ્વમાં એકમાત્ર જૈનદર્શન જ બતાવે છે. એનો અર્થ ક્ષયસહિત ઉપશમ. આમાં ઉદયાવલિકા-પ્રવિષ્ટ સર્વઘાતી રસવાળા દલિકને દેશઘાતરૂપે કરવા યા પરપ્રકૃતિરૂપે કરવા તે ક્ષય, અને ઉદયાવલિકા ઉપર રહેલા સાગત દલિકાને તરૂપે કે સર્વદ્યાતિરૂપે ઉદયમાં ન આવવા દેવા તે ઉપશમ. આ ક્ષયોપશમ કહેવાય છે. અહીં રસ એટલે શું ? એ પહેલાં વિચારવું જરૂરી ગણાય. રસ એટલે કર્મયુગલોમાં રહેલું સ્વસ્વભાવાનુસાર જીવને અનુગ્રહ કે ઉપઘાતકારી જૂનાધિક સામર્થ્ય. શુભાશુભકર્મના રસની તરતમતાએ અનંતી કક્ષાઓ છે. પરંતુ જ્ઞાનીઓએ એ કક્ષાઓનો સમાવેશ શૂલપાણે ચાર કક્ષામાં જ કરી લીધો છે. તે ૧ સ્થાનિક (ઠણિયો) રસ, ૨ સ્થાનિક રસ, ત્રણ સ્થાનિક રસ અને ચાર સ્થાનિક (૪ ઠાણિયો) રસ. શુભકર્મનો રસ શેલડી જેવો અને અશુભકર્મનો રસ લીમડા જેવો સમજવાનો. તે સ્વાભાવિક હોય ત્યારે એક સ્થાનિક (૧ ઠા) રસ, મંદરસ કહેવાય; અને તેને ઉકાળતાં અડધો બળી જઈ અડધો બાકી રહે ત્યારે દ્વિસ્થાનિક (=બે છાણિયો) રસ થો; એ તીવ્ર બન્યો. કુલ ૩ ભાગ કલ્યી બે ભાગનો બળી જઈ ત્રીજો એકભાગ બાકી રહે, ત્યારે ત્રિસ્થાનિક (ત્રણ છાણિયો) થયો. એ તીવ્રતર; અને ત્રણ ભાગ બળી ૧/૪ બાકી રહે ત્યારે ચતુઃ સ્થાનિક તીવ્રતમ ૨૩ કહેવાય. આ ઉપમાએ કર્મરસમાં સમજવું. ૧-સ્થાનિક આદિ દરેકમાં વળી અનંત તરતમતાઓ હોય છે. એકેક સ્થાનિક વધતાં રસ અનંતગુણ વધે છે. મંદ-મંદ, ૪) Page #52 -------------------------------------------------------------------------- ________________ યા તીવ્ર-તીવ્ર, કે તીવ્રતર-તીવ્રતર વગેરે સમાન રસાંશોના વર્ગણાના ક્રમથી બનતા સમૂહને સ્પર્ધક કહે છે, જેમકે ૧ સ્થાનક રસસ્પર્ધ્વક, રસ્થાનક રસ-સ્પર્ધક... આમાં ૧ સ્થાનિક અને ર સ્થાનિકના જઘન્ય તરફના રસસ્પદ્ધકો એટલા મંદ છે કે એ ગુણોનો સર્વથા ઘાત નથી કરતા. માટે એ દેશઘાતી કહેવાય છે. દા.ત. દ્વિસ્થાનિકના નીચેના રસવાળા મતિ-શ્રુત-જ્ઞાનાવરણકર્મ ઉદયમાં છતાં અંશે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન પ્રગટ રહે છે. ત્યારે ર દાણિયા મધ્યમ કે ઉત્કૃષ્ટ તરફના અને ૩ ઠા, ૪ઠા રસસ્પર્ધકો સર્વથા ગુણઘાતક હોઈ એ સર્વઘાતી રસસ્પર્ધકો કહેવાય છે. ઘાતી કર્મમાં કેવળજ્ઞાન -કેવળદર્શનાવરણ, પહેલા ૧૨ કષાય, મિથ્યા, નિદ્રા વગેરે સર્વઘાતી પ્રકૃત્તિઓના રસસ્પÁકો સર્વઘાતી જ હોય છે; જયારે બાકી દેશઘાતી પ્રકૃતિઓના રસસ્પÁકો દેશઘાતી, સર્વઘાતી એમ બે જાતના હોય છે. આમાં જયારે જેટલો મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન વગેરે ગુણ પ્રગટ થવાનો હોય ત્યારે ઉદયાભિમુખમતિ-શ્રુત જ્ઞાનાવરણ વગેરેના તેટલા પ્રમાણમાં રસસ્પÁકોને દેશઘાતી કરવામાં આવે છે, તેથી હવે એના ઉદયમાં તેટલો ગુણ આવૃત ન રહેતાં પ્રગટ રહેશે. બાકી સર્વઘાતી રસસ્પÁકના ઉદયથી એટલો ગુણ આવૃત રહેવાનો. આને દયાનુવિદ્ધ ક્ષયોપશમ કહે છે. અચક્ષુદર્શનાવરણ અને પાંચ અંતરાયના તથા મતાંતરે મતિ-શ્રુતાવરણના પણ બંધમાં સર્વઘાતીરસ બંધાવા છતાં ઉદયમાં હંમેશા દેશઘાતી રસસ્પÁક જ આવે છે. એમાં જેટલા પ્રમાણમાં એમાંથી પણ ક્ષય કરાય, અર્થાત્ દ્વિસ્થાનકમાં ય મંદ કરાય, તેટલા પ્રમાણમાં ગુણ પ્રગટ થાય છે. હવે અહીં ક્ષયોપશમ શું ? ક્ષય એટલે દયાવલિકા (ઉદયસમયથી પ્રારંભાતી આવલિકા ) કાળમાં પ્રવિષ્ટ કર્મના સર્વઘાતીરસસ્પર્ધ્વકોનો રસ ઘટાડી એને દેશઘાતી કરવાયા પરરૂપે કરી રસોદયા રોકવો તે, અને ઉપશમ એટલે ઉદયાવલિકા ઉપરના કાળના સર્વઘાતીને તે રૂપે ઉદયમાં આવતા રોકવા તે. (અર્થાત્ ઉદીરણાદિથી પણ સર્વઘાતીરૂપે ઉદયમાં ન આવે.) ૪ જ્ઞાના, ૪ દર્શના, ૫ અંતરાયનો ક્ષયોપશમઃ- સર્વજીવોને મતિ-શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન અને દાનાદિ પાંચ એ ગુણ અતિઅલ્પાંશે પણ પ્રગટ હોય જ છે, તેથી સદા એના દેશઘાતીરસસ્પર્ધક ઉદયમાં હોય છે. તફાવત એટલો કે મતિશ્રુતજ્ઞાનાવરણની અવાંતરપ્રકૃતિઓ અસંખ્ય છે, તેથી જેટલા પ્રમાણમાં ગુણ પ્રગટ તેટલા પ્રમાણમાં દેશઘાતી કરેલ રસસ્પÁક ઉદયાપન્ન, અને બાકીની તે જ પ્રકૃતિના સર્વઘાતી ઉદયમાં; દયાનુવિદ્ધ-ક્ષયોપશમ.) તેથી અમુક મતિ-શ્રુતજ્ઞાન પ્રગટ અને બાકીનું અપ્રગટ રહેવાનું. જયારે અશુદર્શનાવ અને ૫ અંતરાયમાં (અને પંચસંગ્રહના મતે મતિશ્રુતજ્ઞાનાવરણમાં પણ) સર્વઘાતીરસ બંધાવા છતાં દેશઘાતી જ રસસ્પર્ધ્વક ઉદયમાં હોય. અલબત્ત જેટલા પ્રમાણમાં દેશઘાત કર્યો હોય, યાને દ્વિસ્થાનિકમાં પણ રસ ઘટાડ્યો ૪૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ હોય, તેટલા પ્રમાણમાં પ્રગટ ગુણની બીજા કરતાં તરતમતા રહેવાની. અવધિજ્ઞાનાવ. મન:પર્યવ જ્ઞાનાવ વગેરેમાં, જેને અવધિ, મન:પર્યવજ્ઞાન આદિ પ્રગટ જ નથી, તે જીવોને એના સર્વઘાતીરસરૂદ્ધક ઉદયમાં હોય છે. જયારે ગુણ પ્રગટ થાય ત્યારે મતિ-શ્રુતાવરણની માફક આના કેટલાક દેશઘાતી રસસ્પદ્ધક ઉદયમાં હોય. કેવળજ્ઞાનાવરણ-કેવળદર્શનાવરણ સર્વજ્ઞાતી પ્રકૃતિનો સર્વઘાતી રસનો તે ઠેઠ ૧રમાના અંત સુધી સતત ઉદય જ હોય છે, અને પછી તરત ક્ષય થાય છે, તેથી તેનો ક્ષયોપશમ હોતો જ નથી. ૫ નિદ્રાનો ક્ષયોપશમ નથી હોતો, એ સર્વઘાતી પ્રકૃતિ હોઈ એના રસસ્પદ્ધકો સર્વઘાતી જ હોય છે, અને તે દેશઘાતીમાં ફેરવી પણ શકાતા નથી. એથી એના ઉદયે દર્શનલબ્ધિનો સર્વથા નાશ થાય છે. પ્ર.-જો એમ હોય તો નિષેકના ક્રમે એનો ઉદય તો રહ્યા જ કરવાનો; પછી નિદ્રાને બદલે જાગૃતિનો અનુભવ જ કેમ થાય ? ઉ.-જાગૃતિવખતે નિદ્રાકર્મનો માત્ર પ્રદેશોદય હોય છે, રસોદય નહિ. કેમકે ઉદયસમય પૂર્વે સજાતીયદર્શનાવરણકર્મ, કે જે ઉદયાભિમુખ છે, તેમાં એ સંક્રમિત થઈ જાય છે. આને બુિકસંક્રમ કહે છે. સંક્રમિત થવાથી પોતે પરપ્રકૃતિરૂપ (દર્શનાવરણરૂપ) થઈ જાય છે. તેથી હવે ઉદયવખતે પોતે રસમુખ્યતાએ નહિ, કિન્તુ માત્ર પ્રદેશમુખ્યતાએ ઉદયમાં આવે છે. એટલે ગુણઘાતનું ફળ નથી દેખાડી શકતા. એક નિદ્રા ઉદયમાં હોય ત્યારે બીજી નિદ્રાઓનો સ્ટિબુક સંક્રમ એનામાં થવાનો. દર્શનમોહનીયનો ક્ષયોપશમ એ રીતે, કે એના સંશોધનમાં પ્રાપ્ત શુદ્ધઅર્ધશુદ્ધ-અશુદ્ધ દળિયામાં અશુદ્ધ મિથ્યાત્વને શુદ્ધ કરતાં શુદ્ધમાં દેશઘાતી જ રસરૂદ્ધક કરેલા હોય છે; એને સમકિત મોહનીય કહે છે. અહીં સર્વઘાતી રસસ્પદ્ધકવાળા મિથ્યાત્વનો અનુદય-ઉદયક્ષય, અને તેનો જ ઉપશમ, તથા દેશઘાતીવાળા સમકિતમોહનીયનો ઉદય, તેનું નામ દર્શન-મોહનીયનો મિથ્યાત્વ-મોહનીયનો) ક્ષયોપશમ. અહી શુદ્ધ અર્થાત્ સમકિતમોહનીય ઉદયમાં હોય ત્યારે ાયોપથમિકસમ્યકત્વ ગુણ પ્રગટ રહે છે, એ વખતે નિ ષેકક્રમ ઉદયપ્રાપ્ત મિથ્યાત્વ-મિશ્રમોહનીયનો માત્ર પ્રદેશોદય હોય છે, સાથે અનંતાનુબંધીનો પણ ક્ષયોપશમ હોય છે. ધ્યાનમાં રહે કે શુદ્ધસમકિતમોહનીયમાં ૧ સ્થા. અને ૨ સ્થા. જઘન્યતરફના રસ-રૂદ્ધક, અર્ધશુદ્ધ મિશ્ર-મોહનીયમાં ૨ સ્થા, મધ્યમ રસ-રૂક, અને અશુદ્ધ મિથ્યાત્વ-મોહનીયમાં ઉત્કૃષ્ટ ૨-૩-૪ સ્થા, રસ-રૂદ્ધક હોય છે. કષાયોમાં ક્ષયોપશમ - અનંતાનુ અપ્રત્યા પ્રત્યાખ્યા. દરેકના ૪-૪, એમ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રકૃતિ સર્વઘાતી જ છે. ઉદયાપન એ અનુક્રમે સમ્યકત્વ-દેશવિરતિ - સર્વવિરતિ ગુણનો ઘાત યા વિખંભ (અટકાયત) કરે છે; જયારે, એનો ક્ષયોપશમ થતાં તે તે ગુણ પ્રગટે છે. અહીં ક્ષયોપશમ એટલે રસ-રૂદ્ધકોનો દેશઘાત નહિ, કેમકે સર્વઘાતી પ્રકૃતિના રસ-રૂદ્ધક દેશઘાતી બનવા અયોગ્ય છે; કિન્તુ નિષેકક્રમે ઉદયાભિમુખ બનેલા તેનો સિબુકસંક્રમ કરી માત્ર પ્રદેશોદય કરવો તે. આમાં ઉદયમાં આવા બીજા કષાયોમાં સંક્રમ થઈ તે તે રૂપે થાય. દા. ત. અનંતાનુબંધીનો સંક્રમ અપ્રત્યા. આદિમાં અપ્રત્યાનો સંક્રમ પ્રત્યાખ્યાનાવરણઆદિમાં પ્રત્યાનો સંક્રમ સંજવલનમાં. આ અનંતાનુ આદિનો ક્ષયોપશમ અનુક્રમે ૪થા - પમા- દા ગુણઠાણે હોય. એવું અપ્રત્યાખ્યાનીયકષાયનો પમે ગુણઠાણે ક્ષયોપશમ થાય તેમ સમજવું. એમ, જે પ્રત્યા. ના. અંગે. અલબત્ત સાવધાની ચૂકે અને અધ્યવસાય બગાડે તો પ્રદેશોદય અટકી જઈ નિષેકક્રમમાં આવતાનો સર્વઘાતી રસ ઉદયમાં આવવાનો. તેથી ગુણ લુપ્ત ! સંજવલન કષાય અને હાસ્યાદિ ૯ નોકષાયનો ક્ષયોપશમ એટલે ઉદયમાં આવેલા તેનો ક્ષય, યાને સર્વઘાતી રસસ્પદ્ધકોને દેશઘાતીરૂપે ભોગવવા; અને ઉદય ઉપરનાનો ઉપશમ અર્થાત્ ઉદીરણાદિથી પણ સર્વઘાતીરૂપે ઉદયમાં ન આવવા દેવા. (આમાં મતિજ્ઞાનાવરણાદિની જેમ ભલે અમુકના દેશanતીરૂદ્ધકનો ઉદય હોય, પણ બીજા સર્વઘાતી સ્પર્ધકો ય ઉદયમાં હોય, તેથી ઉદયાનુવિદ્ધક્ષયોપશમ કહેવાય. ત્યાં અમુક અંશે ગુણ પ્રગટ અને અમુક અંશે કષાય પ્રગટ હોય, જે વ્રતોને અતિચાર લગાડે છે.) પમા-૬ઠ્ઠા ગુણઠાણે દેશઘાતી પ્રકૃતિઓ હાસ્ય-શોક, રતિ-અરતિ, ભય જુગુપ્સા અને ૩ વેદ એ નવનો ઉદય સાથે ક્ષયોપશમ અવિરુદ્ધ છે. ક્ષયોપશમમાં દેશઘાતી રૂદ્ધક ઉદયમાં આવે છે. તેથી ગુણઘાતક હાસ્યાદિ ન પ્રવર્તે; અતિચાર લાગે. મૂળપ્રકૃતિમાં ઉત્કૃષ્ટરસબંધના સ્વામી ૪ ઘાતી :- ચારેય ગતિના તીવ્રસંફિલષ્ટ સંક્ષીપંચેન્દ્રિય મિથ્યાદેષ્ટિ જીવો. આ ચારેય અશુભપ્રકૃતિ હોવાથી ઉત્કૃ- રસ તીવ્રઅંકલેશથી બંધાય છે, અને તીવ્રઅંકલેશ સંશી મિથ્યાદેષ્ટિને જ હોય છે. વેદનીય નામ-ગોત્ર :- ૧૦ માના ચરમસમયે ક્ષપકઃ આ કર્મોમાં શુભ અને અશુભ બને પ્રકૃતિઓ છે. તેમાં શુભ પ્રવૃતિઓનો રસ તથાસ્વભાવે વધારે હોય છે, અને શુભપ્રકૃતિઓનો ઉછુ. રસ તીવ્રવિશુદ્ધિથી બંધાય છે, અને તીવશુદ્ધિ ક્ષપકોને જ હોય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય :- અપ્રમત્તસંયત, અનુત્તરપ્રાયોગ્ય દેવાયુસાથે આયુષ્યનો ઉત્કૃ. રસ બંધાય છે, અને મુનિઓ જ તે આયુ બાંધી શકે છે. એમાં અપ્રમત્ત અતિવિશુદ્ધ છે. જઘન્ય રસબંધના સ્વામી જ્ઞાના-દર્શના-અંતરાય -૧૦માના ચરમસમયે ક્ષપક :- આ પ્રકૃતિઓ અશુભ છે. તેથી જ રસ વિશુદ્ધિથી બંધાય અને વિશુદ્ધિ૧૦ માના ચરમસમયે ક્ષપકને સૌથી વધારે છે. મોહનીય માના ચરમસમયે ક્ષપકઃ- કારણ પૂર્વ પ્રમાણે, પરંતુ મોહનીયનો બંધ ૯માના ચરમસમય સુધી હોવાથી ૯માના ચરમ સમય સુધી કહેવું. વેદનીય-નામ :- પરાવર્તમાન મધ્યમ પરિણામી સર્વજીવો, કારણ કે એક પ્રકૃતિના બંધથી બીજી પ્રતિપક્ષપ્રકૃતિના બંધમાં જીવ સંક્રમે ત્યારે તે મંદ પરિણામવાળો હોય છે. તેથી પરાવર્તમાન મધ્યમ પરિણામી કહ્યો. આયુષ્ય -શુલ્લકભવનું આયુષ્ય બાંધનાર મધ્યમપરિણામી મનુષ્ય અને તિર્યંચા, ક્ષુલ્લકભવનું આયુષ્ય બાંધનાર મનુષ્યો અને તિર્યંચો જ હોય છે, અને તે પણ મધ્યમપરિણામી હોય ત્યારે જ જઘ. રસ બંધાય છે. કારણકે સંલેશ હોય ત્યારે નરકાયું બંધાય અને વિશુદ્ધિ હોય તો દેવાયું બંધાય. ગોત્ર :- ૭મી નારકીનો જીવ સમ્યકત્વ પ્રાપ્તિના પૂર્વસમયે સાતમી નરકમાં મિથ્યાષ્ટિ કેવલ નીચગોત્ર જ બાંધે છે. માટે પરાવર્તમાન નથી.નીચગોત્ર અશુભપ્રકૃતિ છે. તેથી તેનો જ રસ વિશુદ્ધિથી બંધાય. સમ્યક્ત્વાભિમુખ મિથ્યાષ્ટિ અત્યંત વિશુદ્ધ હોય અને સમ્યકત્વ પામે તો તો ઉચ્ચગોત્રનો બંધ, તેથી ઊલ્ટો રસ વધારે બંધાય, માટે સમ્યકત્વોત્પત્તિનો પૂર્વ સમય લીધો. (પ ). Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉદયમાં કેટલા ઠારસ ? સર્વઘા. કે દેશઘામધ્યમ રથી૪ઠા સં. બંધમાં પ્રકૃતિઓ | કેટલા ઠારસ ? સર્વદ્યા કે દેશકેવલજ્ઞાના) ! મધ્યમ રથી૪ઠા. સર્વઘાતી કેવલદર્શનાર નિદ્રા-૫ » , , સ. મિથ્યાત્વ... ઊતરફનારથી૪ઠાસ. અનંતાનું ૪. મધ્યમ , , , અપ્રત્યા૪ મધ્યમ , , , ઉડતરફના રથી૪ઠા. મધ્યમ " " " " મધ્યમ " " " પ્રત્યા. ૪ નથી s મધ્યમ ર ઠા. ૧ થી ૨ ઠાદે. દે, સ. ૧ થી ૪ ઠા. પંચસંગ્રહમતે દેશઘા. ૧ થી ૪ ઠા. મિશ્ન અંતરાય ૫) ૧ થી ૪ ઠા. દેશઘાતી અચક્ષુ દ. ૧ અને સર્વ મતિજ્ઞાના. 4 | ” ” ” ” ” શ્રુત અવધિજ્ઞાના, અવધિદર્શનાર મનઃ પર્યવા, , , , , , ચક્ષુદા સંજવલન ૪ | ૧ થી ૪ઠા દે, સ. પુરુષવેદ , , , દે, સ. સ્ત્રીવેદ. ૨ થી ૪ ઠાદે, સ. નપુ. વેદ. , , , દે, સ, હાસ્ય. ૬ , , , દે, સ, સમકિત મોહ ! નથી - દે, સ, દે, ૨ થી ૪ ઠા, ૧ અને ૨ ઠા ૧ થી ૪ઠા. ૧ થી ૪ઠા. | ૧ થી ૪ ઠા દે, સ. | ૧ અને જઘડતર.રઠા. Page #57 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમ કેવી રીતે ? નથી. (સર્વથા કેવલજ્ઞાન, કેવલદર્શન અવરાય છે.) નથી. પ્રદેશોદય રૂપ ક્ષયોપશમ. (સમકિત મોહના ઉદયસહિત) } પ્રદેશોદય રૂપ ક્ષયો દેશ વિરતિની પ્રાપ્તિ) (ચારિત્રની પ્રાપ્તિ) ૩જે ગુણઠાણે વિપાકોદય છે. નિત્ય ઉદયાનુવિદ્ધ થયો. (સર્વ સંસારી જીવોને) 39 33 "" .. ,, 33 33 "" 93 11 39 - ઉદયાવિદ્ધ ક્ષયો. (અધિજ્ઞાનની લબ્ધિવાળાને) (મન:પર્યવજ્ઞાનીને જ) (ચક્ષુવાલાને) પ્રદેશોદય અને દયાનુવિદ્ધ થયો. એમ બન્ને રીતે (દેશ ઘા સ્પર્ધકનો ઉદય હોય ત્યારે) 39 39 "" "" 93 39 "" "" "" 33 ,, 33 99 99 "" 3) 33 . . "" 33 "" "" .. 33 .. 99 33 "" 33 33 93 ,, "" ૪ થી ૭ મે ગુણઠાણે વિપાકોદય છે ક્ષયોપ શમ કેટલા ગુણ સ્થાન સુધી ૪થી૭ ગુણ પથી ગુણ થી ગણ જે ગુણ ૧ થી ૧૨ ૧ થી ૧૨ "" "" ૬ થી ૧૨ ૧થી ૧૨ ૫ થી ૯ "" "" 39 "" "" 39 .. "" "" "" 33 "" ૪ થી ૯ Page #58 -------------------------------------------------------------------------- ________________ વર્ષ સ્થિતિબંધ :- પ્રતિસમય બંધાતા કર્મમાં કાળ-સ્થિતિ નક્કી થવી તે. મૂળકર્મમાં સ્થિતિબંધનું પ્રમાણઃપ્રકૃતિ. જઘન્યથી. ઉત્કૃષ્ટથી. જ્ઞાના, દર્શના, અંતર્મુહૂર્ત ૩૦ કોડાકોડી સાગરોપમ અંત.. વેદનીય ૧૨ મુહૂર્ત મોહનીય અંતર્મુ. ૭૦ , , નામ, ગોત્ર, ૮ મુહૂર્ત. આયુષ્ય શુલ્લક ભવ ૩૩ સાગરો. (૨૫દ આવલિકા). ઊતરકર્મમાં ઉ. સ્થિતિબંધનું પ્રમાણઃ - અહીં નામકર્મમાં વર્ણાદિ ૪ ના બદલે ૨૦નું ઉ સ્થિતિબંધ પ્રમાણે કહ્યું હોવાથી ૧૩૬ પ્રકૃતિ : ૩૦ , , ” ૨૦ , , ” પ્રકૃતિ. | ઉ સ્થિતિ, પ્રકૃતિ | ઉલ્ક સ્થિતિ હાસ્ય, રતિ, ૧૦ કો. કો. સાગ. જ્ઞાના. ૫) પુંવેદ=૩ દર્શના૪, ( ૩૦ કોડાકોડી નિદ્રા ૫, સાગરો. સ્ત્રીવેદ... ! ૧૫ કો. કો. સા. અંતરાય ૫) =૧૯ શોક,-અરતિ; ભય; જાગુ, | અશાતા વેદનીય... | ૩૦. કો. કો. સાગરો નપું, વેદ-૫ ! ૨૦ કો. કો. સા. શાતા ,, | ૧૫ કો. કો. સા. નરકાયુ, દેવાયુ= ૩૩ સાગરો. મિથ્યાત્વ.. | ૭૦ કો. કો. સા. અનંતા- ૪S | તિર્યંચાયુ,=૨ ૩ પલ્યોપમ. અપ્રત્યા ૪, ઉચ્ચ ગોત્ર ૧૦ કો. કો. સા. પ્રત્યાગ ૪, ૨૦ કો. કો. સા. સંજવલન ૪ =૧ ૬. મનુષ્યાયું, ૪૦ , , નીચ , (૫૩). Page #59 -------------------------------------------------------------------------- ________________ નામકર્મ-૬૭+ વર્ણાદિ ૧૬ (જ ને બદલે ૨૦ ગણાતાં) = ૮૩ પ્રકૃતિ ઉસ્થિતિ પ્રકૃતિ ઉ. સ્થિતિ દેવ ૨, વજુભનારાચ | વિકલે. ૩, કાલિકા સંઘ.) સંઘયણ, સમચતુર સં, ” વામનસંસ્થા, સૂક્ષ્મ : " શ્વેતવર્ણ સુરભિગંધ, મધુરરસ, ૩=૮ ૧૮ કો. કો. સા. ઉષ્ણ-સ્નિગ્ધ, લઘુ-મૃદુ, (૧૦ કો. કો. સા. | આહારક ૨, સુખગતિ, સ્થિર ૬ =૧૮ - જિનનામ=૩ અંતઃ કો. કો. સા. મનુષ્ય ૨, રકતવર્ણ, ઋષભનારાચસંઘ, કષાયરસ=૪ ... ... | ૧૫ , , ન્યગ્રોધ =ર ૧૨, ,, તિર્યંચ રે, નરક ૨, એકે. જા . નારાચસંઘ, સાદિ સં =૨ પશે. જ. દા. રવૈ. ૨, અર્ધનારાચસંઘ, કુન્જ સંકર ૧૬,, , તૈન, કાર્મણ, છેવટું સંઘ, નીલવર્ણ કટુરસ =૨ ૧૭, y y હુંડક., કૃષ્ણવર્ણ, દુરભિગંધ, (૨૦ ,, , , પીતવર્ણ, આસ્ફરસ =ર તિકતરસ, શીત-રુક્ષ, = કુલ ૮૩ ગુરુ-કર્કશ, કુખગતિ, જિનનામ વિના પ્રત્યેકની ૭. ત્રસ ૪, સ્થાવર, અસ્થિર =૪૦ ૧૪ , ૧૨ છે મૂળપ્રકૃતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી આયુષ્યના દેવાયુની અપેક્ષાએ મુનિ, નરકાયુની અપેક્ષાએ સંશી મિથ્યાદેષ્ટિ તિર્યંચ અથવા મનુષ્ય. બાકીના ૭ કર્મના અતિસંકિલષ્ટ સંજ્ઞામિથ્યાદેષ્ટિ ચારેય ગતિના જીવો. જઘન્ય સ્થિતિબંધના સ્વામી આયુષ્યના મિથ્યાદેષ્ટિ મનુષ્યો અને તિર્યંચો. મોહનીયના ૯ મા ગુણના ચરમ સમયે ક્ષપકને. બાકીના ૬ કર્મના ૧૦ મા ગુણના ચરમસમયે શપકને. એકેન્દ્રિયમાં સ્થિતિબંધ કાઢવાની રીત - તે તે પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ વડે ભાગ દેતાં જે આવે તેટલો તે પ્રકૃતિનો એકેન્દ્રિયને ઉત્કૃષ્ટસ્થિતિબંધ થાય; અને તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો (૫૪) Page #60 -------------------------------------------------------------------------- ________________ ભાગ બાદ કરીએ એટલો એકે નો જઘન્ય સ્થિતિબંધ. તાત્પર્ય, તે તેકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ = એકે ઉ. સ્થિતિ,પલ્યો. = એકે જસ્થિતિ મિથ્યાત્વની ઉ સ્થિતિ અસં. દા.ત. ઈ ઉચ્ચગોત્રની ૧૦ કો. કો. સા. - મિથ્યની ૭૦ કો. કો. સા. =૧/૭ સા. એકે ની ઉચ્ચગોની ઉ. સ્થિતિ આવે. અને એમાંથી પલ્યો.નો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરીએ એટલે ઉચ્ચગોત્રની જઘન્ય સ્થિતિ આવે. બેઈન્દ્રિયમાં, તેઈન્દ્રિયમાં, ચન્ફરન્દ્રિયમાં અને અસંશિપંચેન્દ્રિયમાં ઉ. સ્થિતિ કાઢવા માટે - એકે ની ઉ સ્થિતિને ક્રમસર ૨૫, ૫૦, ૧૦૦ અને ૧૦૦૦ થી ગુણતાં જે આંક આવે એ એનો ઉલ્ક સ્થિ, બંધ; અને તેમાંથી પલ્યો નો સંખ્યાતમો ભાગ ઓછો એટલો સ્વસ્વ જઘન્ય સ્થિતિ બંધ. એકે, ઉ. સ્થિતિ૮૨૫=બેઈટનો ઉછુ. સ્વોત્કૃષ્ટ-પલ્યોની સંખ્યાતમો.=જઘન્ય સ્થિતિ એકે ઉ સ્થિતિx ૫૦=ઈંનો ઉદ્ધ સ્વોત્કૃષ્ટ-પલ્યો નો સંગાતમો =જઘન્ય સ્થિતિ એકે ઉ. સ્થિતિz૧૦૦=ચનો ઉ સ્વોત્કૃષ્ટ-પલ્યોની સંખ્યામો.=જઘન્ય સ્થિતિ એકે, ઉ સ્થિતિx ૧૦૦૦=એસ. પંચે. નો ઉત્કૃ સ્વોત્કૃષ્ટ-પલ્યોની સંખ્યાતમો =જઘન્ય સ્થિતિ સંજ્ઞી પંચેન્દ્રિયજીવોને રજા ગુણસ્થાનથી ૮મા ગુણ થાનસુધી જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતઃ કોટાકોટી સાગરોપમનો જ બંધ હોય, જ્યારે સંજ્ઞીમિથ્યાષ્ટિને જઘન્યથી અંતઃ કોટાકોટી સાઅને ઉત્કૃષ્ટથી કોષ્ટકમાં જણાવ્યા મુજબનો સ્થિતિબંધ હોય છે. પ્રદેશબંધ :યોગાદિથી ગ્રહણ કરાતા કર્ણદલિકો (સ્કંધો) વિવિધ પ્રકૃતિરૂપે પરિણામ પામતાં દરેક પ્રકૃતિમાં આવતી દલિત-સંખ્યાના નિયમ પ્રમાણને પ્રદેશબંધ કહે છે. દલિક સંખ્યા :- કોઈપણ સયોગી સંસારી જીવ એક સમયે દરેક આત્મપ્રદેશે જગતની અભવ્યસંખ્યાથી અનંતગુણ અને સિદ્ધસંખ્યાના અનંતમા ભાગ જેટલી કર્મવર્ગણાઓ લે છે. અને એકેક વર્ગણામાં અભવ્યસંખ્યાથી અનંતગુણ અને સિદ્ધ-સંખ્યાના અનંતમા ભાગ જેટલા અનંતાઅંઘો હોય છે. અને પ્રત્યેક સ્કંધમાં અભવ્યસંખ્યાથી અનંતગુણ અને સિદ્ધ-સંખ્યાના અનંતમા ભાગ જેટલા અણુ-પ્રદેશો હોય છે. પપ0 Page #61 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કેવી રીતે ? આત્મા પ્રત્યેકસમયે અનંતાનંત કર્મવર્ગણાઓ વચલા સર્વદા શુદ્ધ ૮ રુચક્રપ્રદેશ સિવાયના સર્વ આત્મપ્રદેશે ગ્રહણ કરે છે. આ વર્ગણાઓ સ્વઆત્મપ્રદેશની અવગાહનામાંથી જ ગ્રહણ કરે છે. પરન્તુ એને બાજુમાં સ્પર્શતા કે નહિ સ્પર્શતા આકાશપ્રદેશમાં રહેલી અને ચલનસ્વભાવવાળી કાર્યણવર્ગણાઓને ગ્રહણ કરતો નથી: મૂળપ્રકૃતિમાં પ્રદેશવહેંચણી : ગ્રહણ કરેલાં દલિકો, જેટલી પ્રકૃતિ બંધાતી હોય તેટલામાં વહેંચાય છે. દા. ત. આઠે કર્મ બંધાતા હોય તો ૮માં, આયુ ન બંધાતું હોય ત્યારે ૭માં.... વગેરે. વળી જુદા જુદા કર્મોમાં વહેંચાતાં દલિકોનું પ્રમાણ સ્થિતિબંધને અનુલક્ષીને જ હોય છે. એટલે કે જે કર્મનો સ્થિતિબંધ અધિક હોય તો તે મૂલકર્મના ભાગમાં ઘણાં દલિકો પ્રાપ્ત થાય છે. આ સામાન્ય નિયમ છે, પરંતુ તેમાં એક અપવાદ છે કે વેદનીય કર્મને સૌથી વધારે દલિક પ્રાપ્ત થાય છે; કેમકે સુખદુઃખાદિનો સ્પષ્ટ અનુભવ વેદનીય કર્મથી જ થતો હોવાથી વેદનીયનો ભાગ ઘણા દલિકવાળો હોવો જોઈએ. દલિક-વહેંચણીનું અલ્પબહુવ દલિક પ્રકૃતિ આયુષ્યકર્મને અક્ષ નામગોત્રને જ્ઞાના.દર્શ. અતંરાય. મોહનીય. વેદનીય વિશેષાધિક .99 ,, 33 હેતુ • સ્વસ્થિતિ નાની હોવાથી · ૨૦ કો.કો.સા.ની સ્થિતિ. હોવાથી (પરસ્પરતુલ્ય) ૩૦. 33 33 ૭૦ ,, 33 99 37 "" 32 વેદનીયકર્મ સુખ દુઃખનો સ્પષ્ટ અનુભવ આપે છે માટે. "" 39 32 ઉત્તપ્રકૃતિમાં પ્રદેશ-વહેંચણી : સામાન્ય નિયમઃ- ઘાતિકર્મમાં ઘાતિકર્મને ભાગે જેટલા દલિકો આવે તેનો સર્વોત્કૃષ્ટરસવાળો અનંતમો ભાગ સર્વઘાતીપ્રકૃતિને ફાળે જાય છે. કારણ કે સર્વઘાતી પુદ્ગલો અત્યંતગાઢ અને સ્ફટિક જેવા નિર્મળ તથા સંખ્યામાં થોડા જ હોય છે; બાકીના અનુભૃષ્ટરસવાળા દલિકો દેશઘાતીને ફાળે જાય છે. જે ગુણસ્થાનકે જે ઉત્તરપ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થયો હોય, તેના ભાગના દલિકો સજાતીય પ્રકૃતિને મળે છે; ને તે ૫ Page #62 -------------------------------------------------------------------------- ________________ પણ જો બંધમાં ન હોય તો વિજાતીય પ્રકૃતિને ફાળે જાય છે. દા.ત. થીણદ્વિત્રિકનો બંધ-વિચ્છેદ રજા ગુણઠાણાને અને થયો તેથી ત્રીજા ગુણસ્થાનકથી તેનો ભાગ સજાતીય પ્રકૃતિ નિદ્રાદ્ધિકને મળે છે; અને નિદ્રાદ્ધિકનો પણ બંધ- વિચ્છેદ ૮મા ગુણઠાણાના ૧લા ભાગને અને થાય છે, તેથી ૮માના બીજા ભાગથી નિદ્રાદ્રિક-પ્રકૃતિનો ભાગ વિજાતીય ચક્ષુઆદિ દર્શનાવરણકર્મને મળે છે. અને ૧૦માના અને દર્શનાવરણઆદિ મૂળ પ્રકૃતિનો વિચ્છેદ જાય છે. તેથી ૧૧મેથી તેનો ભાગ ત્યાં બંધાતી માત્ર શાાવેદનીયને મળે છે. ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી - સામાન્ય નિયમ - કર્મદલિકો વધારે કયારે ગ્રહણ થાય ? જયારે ઉત્કૃષ્ટદ્યોગ હોય ત્યારે. માટે ઉત્કૃષ્ટ પ્રદેશબંધમાટે, (૧) ઉત્કૃષ્ટયોગી હોવો જોઈએ (૨) ઉત્કૃષ્ટ યોગ સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તાને જ હોય (૩) તે પણ અલ્પપ્રકૃતિ બાંધનાર જોઈએ, નહિતર જો વધારે પ્રકૃતિ બાંધતો હોય, તો વહેંચણી વધારે થવાથી વિવણિત પ્રકૃતિને દલિકોનો ભાગ ઓછો મળે. મૂળ પ્રકૃતિમાં ઉદ્ભૂ પ્રદેશબંધના સ્વામી નીચે પ્રમાણેઆયુષ્યકર્મ .. ૧-૪-૫-૬-૭ ગુણઠાણાવાલા મૂળ ૮ બાંધતા ઊઠ્ઠયોગી મોહનીય..૧થી ૯મા ગુણઠાણાસુધી મૂળ ૭ બાંધતા ઊયોગી. શેષ ૬ કર્મના...૧૦ માં ગુણવાળા ઉત્કૃ. યોગી અવસ્થાન :- ઉત્કૃષ્ટયોગનું અવસ્થાન બે સમયનું જ હોવાથી ઉપ્રદેશબંધ પણ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૨ સમય સુધી જ હોય છે. જઘન્ય પ્રદેશબંધના સ્વામી :- ૮ કર્મના, લબ્ધિઅપર્યાપ્તા સૂક્ષ્મનિગોદના સર્વ જઘન્યયોગી જીવો. -૭ કર્મમાં એજ જીવો ભવના પ્રથમ સમયે; અને આયુષ્યમાં, એજ જીવો આયુષ્ય બંધકાલના સમયે. અવસ્થાન : અપર્યાપ્તાવસ્થામાં પ્રતિસમય અસંખ્યગુણાકારે યોગની વૃદ્ધિ થવાથી જઘન્ય પ્રદેશબંધનો નિરન્તરકાલ એક જ સમય જાણવો. કર્મ જ્ઞાનાવરણ ) દર્શનાવરણ છ કર્મબંધનાં કારણો હત) કારણ જ્ઞાન-દર્શન-શાની-દર્શની-જ્ઞાનદર્શનના સાધનનું વિરોધીપણું, ગુર્નાદિકનો અપલાપ, ઉપઘાત, અદ્વેષ, અંતરાય, આશાતના અને નાશ. ગુરૂભકિત, ક્ષમા, દયા, વ્રતપાલન, સંયમાદિયોગોનું પાલન, કષાયવિજય, Page #63 -------------------------------------------------------------------------- ________________ અશાતાવેદ. દર્શનમોહ. (મિથ્યાત્વ) ચારિત્રમોહ. નરકાયુ. તિર્યંચાયુ. મનુષ્યાયુ દેવાયુ. શુભનામકર્મ અશુભ નામ. ઉચ્ચગોત્ર નીચગોત્ર અંતરાય દાન, દેઢધર્મિતા (આપત્તિકાલમાં પણ ધર્મભાવના ટકાવી રાખવી તે) શાતાથી વિપરીત,-સ્વપરની પીડા-શોક-સંતાપ-રુદન-પ્રહાર-વિલાપ વગેરે... ઉન્માર્ગદેશના, માર્ગનાશ, દેવદ્રવ્યહરણ, તીર્થંકર મુનિવરો-જિનબિંબ-ચતુર્વિધસંઘ-શાસ્ત્રાદિનીનિંદા-શાસનહીલા વગેરે... તીવ્રક્રોધાદિ, ચારિત્ર અને સાધુ વગેરેની નિંદા, વિઘ્નાદિ-અન્યના કષાયાદિની ઉદીરણા કરવી-તેવું વાતાવરણ કરવું વગેરે.... જીવોના સંહારક ઉદ્યોગ આદિ મહારંભ કે મહાપરિગ્રહમાં આસક્ત, રૌદ્રધ્યાન, માંસભક્ષણ, અતિવિષયસેવન, ઇન્દ્રિયોની પરવશતા વગેરે... ગૂઢહૃદય, માયા, પ્રપંચ, શલ્ય, સદાચારહીનતા, આર્તધ્યાન વગેરે.... અલ્પારમ્ભ, અલ્પ-કષાયતા, દાનરુચિ, નમ્રતાદિ મધ્યમગુણ વગેરે... સરાગસંયમ, વ્રત અશુભ પ્રવૃત્તિનો નિરોધ, આહારાદિનિરોધ, તપ, કષ્ટ વગેરે.... મનવચન-કાયાની સરલ પ્રવૃત્તિ, ત્રિવિધ ગૌરવથી રહિતતા, ક્ષમા મા વગેરે... શુભ નામથી વિપરીત હેતુઓ, (સાચાનું જૂઠું મનાવવુ વિ....) ગુણપ્રેક્ષિતા, આઠ પ્રકારના મદથી રહિતતા, અધ્યયન-અધ્યાપનચિ, સ્વનિન્દા, સ્વગુણ અને પરદોષનું આચ્છાદન, નમ્રવૃત્તિ વગેરે.... ઉપરોકતથી વિપરીત, દોષદૅષ્ટિ, પરનિન્દા, સ્વપ્રશંસા, મદ, ધર્મપુરુષ ધર્મતત્ત્વાદિની મશ્કરી વગેરે.... અન્યને દાન-લાભ-ભોગાદિ કરવામાં વિઘ્નકરણ, જિનપૂજામાં અન્તરાય, હિંસા-અસત્યાદિમાં પરાયણતા, ધર્મકાર્યમાં છતી શિક્તએ વીર્ય ગોપવવું.. જ્ઞાનાવરણ અને દર્શનાવરણના વિશેષ બંધહેતુઓ પ્રત્યેનીકપણું :- જ્ઞાન, જ્ઞાની, દર્શન, દર્શની તથા જ્ઞાન ને દર્શનનાં સાધનો પૈકી કોઈનું પણ અનિષ્ટ થાય એવું આચરણ કરવું, દુષ્ટભાવના કરવી તે. નિદ્ભવતા :- અપલાપ :- જે ગુરુપાસે ભણ્યો હોય, તે ગુરુનો ગર્વથી કે લજ્જાથી ગુરુતરીકે ઈન્કાર કરે, અથવા અમુક વિષય જાણતો હોય છતાં પણ “હું ૫૮ : Page #64 -------------------------------------------------------------------------- ________________ તે નથી જાણતો” એમ કહી શાનને છુપાવે તે. ઉપઘાત :- જ્ઞાની તથા જ્ઞાનનાં સાધનોનો મૂળથી વિનાશ કરવો, જ્ઞાની પુરુષોને હણવા, વિદ્યાલયો, પુસ્તકો-કાગળો વગેરેને આગ આદિથી નુકસાન કરવું, સુસાહિત્ય-સંસ્કૃતિનો નાશ કરવો તે. પ્રષઃ - જ્ઞાની-જ્ઞાનના સાધનોપર હાર્દિકઅરુચિ, ભણેલાની નિંદા, જેમકે “ભણેલા ભીખ માગે છે. આડે રસ્તે જાય છે, અભિમાની હોય છે, શંકાશીલ બને છે. ઈત્યાદિ. તેથી અભણ રહેવામાં સારું. પાઠશાળા વગેરે સંસ્થાઓ નકામી છે” વગેરે. અંતરાય :- ભણવામાં અંતરાય પાડવો; જેમકે વિદ્યાના અર્થીને ભોજનપાણી, વસ્ત્ર-પાત્ર તથા પુસ્તકાદિનો લાભ થતો હોય તે અટકાવવો. અભ્યાસમાં સ્કૂલના થાય માટે રાડો પાડી વાતો કરવી. બીજા કામમાં લાડવો, ઉત્સાહભંગ થાય એવા પ્રયત્નો કરવા, આગળ વધતો હોય તો પ્રતિકૂલ સંયોગ ઊભા કરવા વગેરે. અતિ આશાતના :- જ્ઞાની પુરુષોની નિંદા કરવી; દા.ત.“અભિમાની છે, આગ્રહી છે. સંભવિત કે અસંભવિત દોષોનું ઉલ્યવન, કોઈને પ્રાણાંત કષ્ટ આવે તેવા પ્રપંચો. જ્ઞાનાના બીજા બંધ-હેતુઓ. આચાર્યાદિનો-અવિનય પુસ્તકના પાના પુસ્તક રખડતું મૂકવું, છાપા વગેરેના ફેરવવા કે સ્લેટ-(પાટી) કાગળમાં અશુચિ, અકાળે ભણવું, ભૂંસવા કે કાગળકવર પુસ્તકનું ઓશિકું, ખાવું, જોડા કાળે ન ભણવું. અને ટિકિટ ચોંટાડવા પુસ્તકનો ટેકો, બાંધવા, ચવાણા ઘૂંક લગાડવું. પુસ્તકને પુંઠ, મિઠાઈ મસાલા એંઠા મોઢે બોલવું. શાસ્ત્રનિષિદ્ધ સ્થાનોમાં અશુચિ અવસ્થામાં પુસ્તકને નીચે મુકવું, | વગેરેના પડિકાં * અધ્યયનાદિ. બોલવું પુસ્તકપાસે રાખી બાંધવા, અને પેશાબ વગેરે. બાળવા વગેરે. ઉપરોકત કારણો ઉપરાંત દર્શનગુણને ધારણ કરનારા સાધુવગેરે તથા દર્શનના સાધનરૂપ આંખ, કાન, નાક આદિ ઇંદ્રિયોના નાશથી દર્શના બંધાય છે. (૫૯) Page #65 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા, સમભાવે સહન ગુરુભકિત, મનથી શુભસંકલ્પ | સર્વજીવપર કરુણા હૃદયથી બહુમાન. | અણુવ્રત-મહાવ્રતોનું વચનથી-સ્તુતિ આદિ પાલન કાયાથી-સેવા. ગુરુઓની અવજ્ઞા ક્રોધીપણું કૃપણતા નિર્દયતા શાતાવેદનીયના બંધ હેતુઓ કષાયવિજય, ધર્મદઢતા, સુપાત્રમાં ભકિતથી અકામનિર્જરા, વ્રતાદિમાં દોષ ન લાગવા દેવા, સાધુસામાચારીરૂપ યોગનું પાલન દેવદ્રવ્યહરણ અશાતા વેદનીયના હેતુઓ શાતાવેદનીયથી વિપરીત. તે આ પ્રમાણે ધર્મકાર્યોમાં પ્રમાદ જાનવરોપર અધિક બોજો લાદવો, જાનવરોના અવયવો છેદવા, જાનવરોને માર મારવો. ઉન્માર્ગદેશના સંસારના કારણોને મોક્ષમાર્ગતરીકે કહેવા વગેરે. માર્ગનાશ દાન. ગરીબો વગેરે ને અનુકંપાદાન ભયવાળાને અભયદાન. સાધુઓની નિંદા ધર્મમાં જોડા વગેરેને વિઘ્નકરણ અલ્પ પણ વ્રતવાળાની બીજી મોહનીયકર્મના પેટાભેદ દર્શનમોહ ના હેતુઓ તીર્થંકરોની નિંદા સાધુ-સાધ્વીની નિંદા જિનબિંબ-મંદિરની નિંદા અવિરતિની નિંદા શ્રાવકવગેરેને ધર્મમાં અંતરાય ચારિત્રમોહ ના હેતુઓ.... : : - પોતાને કે બીજાને દુઃખ, શોક, સંતાપ-વધ-આક્રંદ વગેરે કરવા-કરાવવા. બાલતપ, દયા અજ્ઞાન કેસહન જિનશાસનની હીલના નિંદા ચતુર્વિધ સંઘની નિંદા અચારિત્રની પ્રશંસા, ચારિત્રની નિંદા (to) અન્યને કષાય-નોકષાયની ઉદીરણા તથા એવું વાતાવરણ સર્જવું કષાયબંધમાં કષાયોદય કારણ (સિવાય ૧૦ મે ગુણઠાણે) Page #66 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ નોકષાય ૯ના બંધહેતુઓ :(૧) હાસ્યમોહ, (૨) રતિમોહ ઠઠ્ઠા મશ્કરી | ખડખડ હસવાનો | જુદાજુદા દેશો | ખેલ કરવા, વિદૂષક જેવી ચેષ્ટા | | જોવાની ઉત્કંઠા હર્ષ-આનંદ હસવું, હસાવવું બહુધલાપ વિચિત્ર કામક્રીડા | બીજાના મનનું દીનતાભર્યા વચનો વશીકરણ (૩) અરતિમોહ, (૪) શોક મોહ ઈષ્ય, ઉદ્વેગ, બીજાના સુખનો નાશ | શોક કરવો-કરાવવો | સદન, કલ્પાંત હાયવોય | અકુશળ કાર્યોમાં પાપ કરવાનો | ઉત્તેજન સ્વભાવ (પ)ભયમોહ ભય પામે ત્રાસ વર્તાવવો બીજાને ડરાવે દયારહિત-જૂર ભૂલ પર ધૃણા, (ડ)જગુપ્સામોહ ચતુર્વિધ સંઘની નિંદા, વૃu, સફાઈનો મોહ, બાહ્ય મેલ કે બીજાની ભૂલ પર ધૃણા, દુગંછા વેદ-૩ઃ પુવેદ સ્ત્રીવેદ ઈર્ષ્યા, ખેદ, વિષયમાં આસક્િત અતિશય વક્રતા પરદારામાં લેપટતા સ્વદારા-સંતોષ ઈર્ષારહિતપણું અલ્પકષાયતા સરળ સ્વભાવ નપુંસક વેદ સ્ત્રી-પુરુષ સંબંધી કામસેવન તીવ્રકષાય તીવ્ર કામ સતી સ્ત્રીના વ્રતનો ભંગ " (૬૧) Page #67 -------------------------------------------------------------------------- ________________ નરકાયુ પંચેન્દ્રિયની હત્યા ઘણા આરંભ ને પરિગ્રહ. આર્તધ્યાન એકાંત સ્વાર્થપણું માંસ ભોજન વૈરવિરોધની સ્થિરતા રૌદ્રધ્યાન મિથ્યાત્વ-અનંતાનુકષાય. કૃષ્ણ-નીલ-કાપત લેશ્યા. અસત્ય બોલવું. પરના ધનધાન્યની ચોરી વારંવાર મૈથુન. ઈન્દ્રિયની પરવશતા ચાડિયાપણું મિથ્યાત્વ વાચાળનાં-બકવાદ ગાળો દેવી. કંપટ પ્રયોગ કામણ-ટૂમણ. આયુષ્ય. તિર્યંચાયુ. ગૂઢચિત્તવૃત્તિ અલ્પ આરંભ શલ્ય-વ્રતાદિના દોષો, સ્વાભાવિક મૃદુતા ને સરલતા કાપોત-પીત લેશ્યા માયા, ધર્મધ્યાનનો પ્રેમ આરંભ-પરિગ્રહ બ્રહ્મચર્યવ્રતમાં અતિચાર પ્રત્યાખ્યા કાય દાન, દેવ-ગુરુપૂજા પ્રિય બોલવું. લોકવ્યવહારમાં મધ્યસ્થતા. નીલ-કાપોત લેશ્યા. અપ્રત્યા કષાય. મન-વચન ને કાયાની વક્રતા ચિત્તની અસ્થિરતા બીજાઓને ઠગવું. મનુષ્યાયુ અલ્પ પરિગ્રહ અશુભનામકર્મ. સુવર્ણાદિમાં ભેળસેળ અંગોપાંગ છેદમાં યંત્ર ને પાંજરાઓ બનાવવા ખોટાં તોલ-માન સૌભાગ્યનો નાશ કરવો. પારકાની નિંદા હિંસા-અસત્ય-અબ્રહ્મ અસભ્યવચન સારા વેષ આદિનો ગર્વ. (૬૨) દેવાયુ સરાગ સંયમ, દેશસંયમ અકામનિર્જરા કલ્યાણ મિત્રતા ધર્મ શ્રવણની ટેવ તપ, શ્રદ્ધા, સમ્યગજ્ઞાન-દર્શનચરિત્રની વિરાધના મરણ સમયે પદ્મને તેજોલેશ્યાના પરિણામ અજ્ઞાન તપ ઈત્યાદિ કૌતુક-૬ઠ્ઠા મશ્કરી વેશ્યાદિને અલંકારદાન આગો લગાડવી. ચૈત્યપ્રતિમાઆરામ-ઉદ્યાનનો નાશ. પારકાને હેરાન કરવા. કોલસા વગેરે બનાવવા. ઈત્યાદિ Page #68 -------------------------------------------------------------------------- ________________ શુભનામકર્મ. અશુભ નામના | પ્રમાદનો ત્યાગ | ઘાર્મિકજનોનાં | પરોપકારને બંઘ-હેતુથી વિપરીત ! સદ્ભાવનું અર્પણ | દર્શનમાં ત્વરા- | સારભૂત માની તથા ક્ષમા વગેરે સ્વાગત-ક્રિયા | પરોપકાર કરવો સંસારભીરુતા સગુણ પાપનો ભય નીચ ગોત્ર ઉચ્ચગોત્ર પારકાની નિંદા ! પરના સદ્-અસદ્, નીચગોત્રના | મન-વચન ને તિરસ્કાર કે | દોષોનું ઉભાવન પ્રકાશન હેતુઓથી કાયાથી ઉપહાસ સ્વપ્રશંસા-મદ, વિપરીત સદ્ગુણનો લોપ | સ્વદોષોને ઢાંકવા. તથા નિરભિમાનતા | વિનય કરવો. અંતરાય જિનપૂજામાં વિદનકરણ. | સમ્યજ્ઞાન-દર્શન ને ચારિત્ર | વધ-બંધનથી પ્રાણીને હિંસાદિમાં પરાયણતા રૂપ મોક્ષમાર્ગમાં ખોટા ચેષ્ટા રહિત કરવા, છેદન દૂષણો બતાવી વિદન કરનાર ભેદનથી ઇંદ્રિયોનો નાશ આ બધાય હેતુઓમાં જેટલી પાધિષ્ઠવૃત્તિઓ અને પાપકાર્યો છે, એ દરેક આઠ અથવા સાત કર્મમાંની બધી અશુભ પ્રકૃતિઓ બંધાવે છે. એથી વિપરીત ધર્મવૃત્તિ અને ધર્મકાર્યો બધી શુભ પ્રવૃતિઓ બંધાવે છે. (માત્ર જિનનામકર્મ ખાસ વિશિષ્ટ શુભ ભાવે બંધાય) દા.ત. શુદ્ધ જિનભકિત, દયાનો ભાવ વગેરે એ શુભ ઘર્મવૃત્તિ છે, તો તેનાથી શાતા વેદનીય, ઊંચ ગોત્ર, યશ-સૌભાગ્ય-આદેયઆદિ ત્રસદશકવગેરે નામની શુભ પ્રવૃતિઓ બંધાવાની. અલબત્ત ધ્રુવબંધી જ્ઞાનાવરણવગેરે અશુભકર્મ બંધાશે ખરા, પણ તેનો રસ અલ્પ પડવાનો, ત્યારે માપવૃત્તિમાં અશાતા-નીચગોત્ર-અપયશ-દૌર્ભાગ્ય-વગેરે અશુભનો લોટ-સમૂહ બંધાવાનો. સમયે સમયે આ સિલિક વધે છે. કર્મપ્રકૃતિઓનું જુદી જુદી રીતે વર્ગીકરણ કર્મપ્રકૃતિઓની અમુક અમુક વિશેષતાઓને લીધે તેના ભિન્નભિન્ન રીતે વિભાગ પડી શકે છે, દા. ત. ઘાતી-અઘાતી, ધ્રુવ બન્ધી-અધ્રુવ બન્ધી...જીવવિપાકી-ગુગલ-ક્ષેત્ર Page #69 -------------------------------------------------------------------------- ________________ ભવ, પુણ્ય-પાપ, પરાવર્તનમાન-અપરાવર્તમાન, બોત્કૃષ્ટા-સંક્રમોત્કૃષ્ટા... ૪૫ ઘાતી એટલે આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર-વર્યાદિ ગુણોનો ઘાત કરનારાં કર્મ. એનો ઘાત ન કરે તે અઘાતી કર્મ કહેવાય. મૂળ પ્રકૃતિમાં ઘાતકર્મ ૪-(૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) અંતરાય (૪) મોહનીય. ઉત્તરપ્રકૃતિમાં જ્ઞના પ+દર્શના. ૯+અતંરાય પ+મોહ ૨૬ (બંધની અપેક્ષાએ)=૪૫ (ઉદયની અપેક્ષાએ ૪૭, મિશ્ર અને સમકિત મોહ, સાથે) ઘાતીમાં પણ બે વિભાગ છે. (૧) સર્વઘાતી-સ્વાવાર્ય ગુણને સર્વથા આવરે. (૨) દેશઘાતી-સ્વાવાર્ય ગુણને દેશથી આવશે. સર્વઘાતી બંધની અપેક્ષાએ) ૧૦ પ્રકૃતિ - કેવલજ્ઞાના, કેવલદર્શના આદ્ય ૧૨ કષાયનિદ્રા પમિથ્યાત્વમોહ૧=૨૦ ઉદયની અપેક્ષાએ મિશ્રમોહ, પણ) દેશઘાતી ૨૫ - કેવલશાના છોડી શેષ ના ૪+કેવલદર્શના છોડી શેષ દર્શના ૩+સંજ્વલન કષાય ૪+ નોકષાય ૯૧ અંતરાય પ=૨૫ (ઉદયની અપેક્ષાએ સમ્ય. મોહ) અઘાતી કર્મ ૭પ :- વેદનીય ગોત્ર ૨+આયુ, ૪+નામકર્મ ૬૩=૭૫. હવે બીજી રીતે વિભાગોઃ-(૧) ધ્રુવ બન્ધી-૪૭ (ર) અધુવબન્ધી-૭૩ ધ્રુવબધી-૪૭, એટલે જે પ્રકૃતિઓની જે ગુણ ધી બંધની યોગ્યતા હોય ત્યાં સુધી તે નિરંતર બંધાય. તે ૪૭ પ્રકૃતિઓ છે. જ્ઞાના. ૫ + દર્શના. ૯ + મોહ. ૧૯ (કષાય ૧૬, ભય ૧, જુગુ. ૧+ મિથ્યાત્વ ૧) + નામ ૯ તેજસ-કાશ્મણ શરીર ૨, વર્ણાદિ ૪, અગુરુલઘુ, ઊપઘાત, નિર્માણ ) + અંતરાય ૫ = ૪૭. અધ્રુવબન્ધી ૭૩ (ઉકત ૪૭ પ્રકૃતિ સિવાયની ): અધુબન્ધી એટલે કે જે ગુણસ્થાનક સુધી બંધ કહ્યો, ત્યાં સુધી નિરતર બંધાતી નથી, કારણકે કેટલીક પ્રકૃતિઓ પરાવર્તમાન બંધવાલી હોવાથી પોતાના પ્રતિપક્ષી કે સાથીદારના બંધવખતે નથી બંધાતી, અને કેટલીક આતપ-ઉદ્યોત-આયુષ્ય પ્રકૃતિઓ નિરંતર અંતર્મુ. થી વધારે બંધાતી નથી. (૧) ધ્રુવોદયી ૨૭ (૨)અધૂવોદયી ૯૫ ધ્રુવોદયી = સ્વઉદયવિચ્છેદ પર્યત સતત, નિરંતર ઉદયવાલી પ્રકૃતિઓ, તે ૨૭ છે. - ના. પ+ દર્શના. ૪+ મિથ્યાત્વ ૧ + અંતરાય ૫ + નામકર્મ ૧૨ તેજસ-કાશ્મણ શરીર ૨, વર્ણાદિ ૪, અગુરુલઘુ, નિર્માણ, સ્થિરાસ્થિર, શુભાશુભ ) = ૨૭. બાકીની ૯૫ પ્રકૃતિઓ અધૂવોદયી છે, કારણ કે તે પરસ્પર વિરૂદ્ધ ઉદયવાલી તથા દ્રવ્ય ક્ષેત્રાદિ સંયોગની અપેક્ષા રાખનારી પ્રકૃતિઓ છે. ( ૪ Page #70 -------------------------------------------------------------------------- ________________ (૧) અવસત્તાક-૨૮ (૨) ધ્રુવસત્તાક-૧૩૦ સ્વસત્તાના વિચ્છેદસ્થાન પર્યંત નિરંતર સત્તામાં રહે તે ધ્રુવસત્તાક, અને સ્વસત્તાના વિચ્છેદસ્થાન સુધી નિરંતર સત્તામાં ન રહે તે અધ્રુવસત્તાક. અધ્રુવસત્તાવાલી ૨૮ પ્રકૃતિઓ : મોહ ૨-મિશ્રમોહ સમકિતમોહ અભવ્યાદિને હોતાં જ નથી. આયુ ૪-જીવોને ચારે આયુષ્ય સાથે સત્તામાં હોતા નથી. નામ ૨૧-વૈક્રિય-આહારક શરીર ૨+ તેના અંગોપાંગ ૨ + તેના સંઘતન ૨+ તેના બંધન ચાર ચાર ૮+તિર્યંચ વિનાની ગતિ ૩+ આનુપૂર્વી ૩+જિનનામ ૧=૨૧ (વૈક્રિય ૭+ આહારક ૭+દેવ ૨ + નરક ૨ +મનુ ર+જિનનામ) આમ મોહ ૨ + આયુ ૪ +નામ ૨૧=૨૭ + ઉચ્ચગોત્ર ૧=૨૮. કાયમ આ ૨૮ પ્રકૃતિઓમાંથી આયુષ્ય ૪+૧ જિનનામ=૫ પ્રકૃતિઓ બધા જીવોને સત્તામાં નથી, માટે અધ્રુવસત્તાક, અને શેષ ૨૩ પ્રકૃતિઓને દીર્ઘકાળસુધી એકેન્દ્રિયાદિપણે રહેનારા જીવો ઉલના સંક્રમથી વી નાખે છે. ઉલનાસંક્રમમાટે આગળ ‘કર્મસિદ્ધાન્તઅંગે વિશેષપ્રકાશ'નું પ્રકરણ જુઓ. આ સિવાયની શેષ ૧૩૦ પ્રકૃતિઓ નિરંતર સત્તામાં રહે છે. હેતુવિપાકી કર્મપ્રકૃતિઓઃ કર્મોને વિપાકોદય અમુક હેતુએ પ્રાપ્ત થતો હોવાને લીધે તે વિપાકનો હેતુ દર્શાવવાની અપેક્ષાએ કર્મપ્રકૃતિઓનું વર્ગીકરણ ચાર વિભાગમાં થાય છે. તે આ મુજબ. (૧) જીવવિપાકી, (ર) પુદ્ગલવિપાકી, (૩) ક્ષેત્રવિપાકી, (૪) ભવવિપાકી. આ ચાર પ્રકારના વર્ગીકરણમાં અમુક અમુક પ્રકારની મુખ્યતા જ કારણભૂત છે. બાકી તો કર્મપ્રકૃતિઓનો વિપાક જીવ જ અનુભવે છે, એ હિસાબે સર્વ પ્રકૃતિઓ જીવવિપાકી જ છે. (૧) જીવવિપાકી ૭૮ :- કેટલાંક કર્મ એવાં છે કે જે જીવને સીધો જ્ઞાનાદિઆત્મગુણ-ઈંદ્રિય-ઉચ્છ્વાસ વગેરેને વિષે ઘાતક-પોષક વિપાક દેખાડવાનું કામ કરે છે. તે કર્મપ્રકૃતિઓને જીવવિપાકી કહેવાય છે. તે નીચે મુજબ છે. ઘાતી ૪૭ + વેદનીય ૨+ ગોત્ર ૨+ નામની ૨૭=૭૮. નામની ૨૭ આ પ્રમાણે-ગતિ ૪ + જાતિ ૫ + ખગતિ ૨ + જિનનામ ૧+ ઉચ્છ્વાસ ૧+ ત્રસ ૩ (ત્રસ-બાદર-પર્યાપ્ત) + સ્થાવર ૩+ સુભગચતુષ્ક ૪+ દુર્ભગ ચતુષ્ક ૪. (૨) પુદ્ગલવિપાકી ૩૬ : શરીરાદિ પુદ્ગલોને વિષે જ પોતાની શકિત (૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ દેખાડે છે. ૩૬ પ્રકૃતિઓ છે- શરીર ૫ + અંગોપાંગ ૩ + સંઘયણ ૬ + સંસ્થાન ૬ + વર્ણાદિ ૪ + પરાઘાત + આતપ + ઉદ્યોત + અગુરુલઘુ + નિર્માણ + ઉપઘાત + પ્રત્યેક ૩ + સાધારણ ૩= ૩૬. આ બધી નામકર્મની જ પ્રકૃતિઓ છે. ૩) ભવવિપાકી ૪ :- નરકતિર્યંચાદિ પોતાને યોગ્ય ભવને વિષે જ જેનો ઉદય હોય, પરંતુ અન્યભવમાં પ્રદેશોદયથી પણ જેનો ઉદય ન હોય તે. ૪ આયુષ્ય. (૪) ક્ષેત્રવિપાકી ૪:- આગામી ભવે જતાં વચ્ચે-ક્ષેત્રને વિષે જ જના વિપાક થાય છે તે. દેવાનુપૂર્વી-મનુષ્યાનુપૂર્વી-તિર્યંચાનુપૂર્વી અને નરકાનુપૂર્વી-અ. ગાર આનુપૂર્વી નામકર્મ. પરાવર્તમાન-અપરાવર્તમાન :કેટલાંક કર્મ એવો છે કે જે પરસ્પર વિરુદ્ધ હોવાથી એડી - કે ભોગવાતાં નથી; કિન્તુ વારાફરતી બંધાય-ઉદય પામે છે, તેથી એને પરાવર્તમાન કહે છે. દા.ત. શાતાવેદનીય બંધાતું હોય ત્યારે અશાતા ન બંધાય. શાતા ઉદયમાં હોય, તો અશાતા. ઉદયમાં ન આવે. એમ અશાતા બંધાતું હોય તો શાતાદનીય ન બંધાય, ત્રસદશક બંધાતું હોય તો સ્થાવરદશક નહિ બંધાય. માટે આ પરાવર્તમાન કહેવાય. બાકી જેનાં પ્રતિપક્ષી ન હોય તે અપરાવર્તમાન ગણાય; દા. ત. પાંચ જ્ઞાનાવરણ કર્મ. બંધમાં પરાવર્તમાન ૭૦ પ્રકૃતિ છે. એમાં ૫૫ નામકર્મની (૩૩ પિંડ પ્રકૃતિ, તે ૪ વર્ણાદિ અને તેજસ-કાશ્મણ ર એ દ વિના, +૨ આતપ ઉદ્યોત + ૨૦ બે દશક) +૭ મોહનીય (રતિ-અરતિ, હાસ્ય-શોક, ૩ વેદ) + ર વેદનીય +૨ ગોત્ર+ ૪ આયુષ=૭૦. આમાં તે તે જોડકામાંથી વારાફરતી એકેક બંધાય છે. બાકી ૫ જ્ઞાનાવરણ+ ૯ દર્શના.+ પરંતરાય+૧૯ મોહનીય.+૧૨ નામકર્મ=પ૦ અપરાવર્તમાન છે, એટલે એમાંથી વારાફરતી નહિ પણ એકી સાથે બંધાય છે. ઉદયમાં પરાવર્તમાન-૮૭ પ્રકૃતિમાં, ઉપરોકત ૭૦ માંથી સ્થિરાસ્થિર, શુભાશુભ બાદ કરતાં દદરૂપ નિદ્રા+૧દ કષાય=૮૭. એમાં તે તે જોડકામાંથી વારાફરતી એકેક ઉદયમાં આવે. બાકી ૩૩ અપરાવર્તમાન છે. અહીં ઉદયમાં નિદ્રાદિ પાંચમાંથી અને ક્રોધાદિ ચારમાંથી એક સમયે એક જ ક્રોધકષાય કે માનકષાયવગેરે ઉદયમાં હોય. ફોધ હોય ત્યારે માન નહિ વગેરે. માટે એને ઉદયમાં પરાવર્તમાન કહ્યાં; જયારે એજ કષાય-નિદ્રાદિ બંધમાં અપરાવર્તમાન છે, બંધ અને ઉદય એ બંનેની અપેક્ષાએ અપરાવર્તમાન ૨૯ તે ઉદયની ૩૩ બાદ સ્થિરાસ્થિર-શુભાશુભ૪) Page #72 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય ૪૨, પાપ ૮૨ઃહવે કર્મપ્રકૃતિઓનો વિભાગ (૧) પુણ્ય અને (૨) પાપ. એ બે રીતે પણ કહ્યો છે. પુણ્ય એટલે જે પ્રકૃતિઓ જીવને પ્રમોદ થવામાં હેતુભૂત રસવાળી હોય છે. પુણ્યપ્રકૃતિ ૪ર છે. તે અઘાતી પ્રકૃતિમાંથી ૪ર જાણવી. તે શાતાવેદનીય+નરકવિના આયુષ્ય+ઉચ્ચગોત્ર ૧+નામની ૩૭=૪૨ (નામ ૩૭-દેવદ્રિક+મનુષ્ય દ્રિક + પંચે જાતિ+શરીર પ+અંગોપાંગ ૩+q28ષભનારાચસં. ૧+સમચતુરઐસંસ્થાન ૧+વર્ણાદિ ૪+શુભ ખગતિ ૧+ઉપઘાત વિના પ્રત્યેકની ૭+ ત્રસ ૧૦) પાપપ્રકૃતિઓઃ - ૮૨, જે પ્રકૃતિઓ જીવને વિપાકમાં કટુ રસવાળી હોય તે પાપપ્રકૃતિ ઘતી ૪પ+અશાતાદ. નરકાયુ+નીચગોત્ર+નામ ૩૪ તિર્યચદ્ધિક+જાતિચતુષ્કશેષ સંઘયણ પશેષ સંસ્થાન પઅશુભ વર્ણાદિ ૪+કુખગતિ ૧=૨૩ પિંડ પ્રકૃતિ-સ્થાવર ૧૦+ઉપઘાત) (૧) બંધોત્કૃષ્ટા ૯૩ (૨) સંક્રમોત્કૃષ્ટા દ૧ એ રીતે પણ બે પ્રકાર જાણવા. આ વિભાગ સંક્રમકરણાદિમાં ઉપયોગી છે. (ચાર આયુષ્ય આ વિભાગથી રહિત છે). (૧)-બંધોસ્કૃષ્ટા ૯૩ પ્રકૃતિઓઃ- જે પ્રકૃતિઓની ઉપસ્થિતિ બંધથી પ્રાપ્ત થાય તે. તેના પણ બે પ્રકાર છે. (૧) ઉદય બંધોસ્કૃષ્ટા (૨) અનુદય બંધોત્કૃષ્ટા. (૧) ઉદયબંધોત્કૃષ્ટા :- ઉદય હોય ત્યારે પણ ઉ. સ્થિતિબંધ થાય તે. ૭૩ પ્રકૃતિઓ છે. શાના પ+દર્શના૪અતંરાય પ+૧દ કષાય+મિથ્યાત્વ+ અશાતાવે+ નીચગોત્ર+નામ૪-પંચે જાતિવૈક્રિયસપ્તકર્તે.કા.સપ્તક+હુડક કુખગતિ +અશુભવર્ણ સપ્તક. કૃષ્ણવર્ણ+કટુરસ+દુરભિગંધક્શીતઋગુરુ + કર્કશ) આતપ અને જિન વિના પ્રત્યેકની ત્રસ ૪+અસ્થિર ૬.=૪૦ (ર) અનુદયબંધોત્કૃષ્ટા - ઉદય ન હોય ત્યારે જ ઉસ્થિતિ બંધાય છે. ૨૦ પ્રકૃતિઓ નિદ્રા પ+નરક તિર્યંચ ૨+ઔદસપ્તક+એકેન્દ્રિયસ્થાવર+ આતપ+સેવાર્તસંઘયણ. સંક્રમોત્કૃષ્ટા :- ૬૧ પ્રકૃતિઓ, જે પ્રકૃતિઓની ઉસ્થિતિ સંક્રમથી પ્રાપ્ત થાય છે. તેના પણ બે પ્રકાર છે (૧) ઉદયસંક્રમો. (૨) અનુદયસંક્રમો ઉદયસંક્રમોત્કૃષ્ટા ૪૩ - ઉદય હોય તે વખતે પણ જેની ઉ સ્થિતિ સંક્રમથી પ્રાપ્ત થાય છે. નોકષાય ૯+સમતિમોહ, ૧+સંઘયણ પસંસ્થાન પ+અશુભ સિવાયના વર્ણાદિ ૧૩+મનુષ્યગતિસુખગતિ-સ્થિરષર્ક+શાતાવે+ઉચ્ચગોત્ર. અનુદયસંક્રમોત્કૃષ્ટા ૧૮ :- ઉદય ન હોય તે વખતે જ ઉ સ્થિતિ સંક્રમથી પ્રાપ્ત થાય. ૧૮ પ્રકૃતિઓઃ મિશ્રમોહસૂફાત્રિક+વિકલત્રિક+આહારકસપ્તક+દેવદ્વિક+ મનુષ્યાનુપૂર્વી-જિનનામ. Page #73 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત અંગે વિશેષ પ્રકાશ પ્ર. શુભઅધ્યવસાયથી કર્મબંધાદિમાં શી શી અસર થાય ? ઉ. શુભઅધ્યવસાયથી બંધવગેરેમાં ઘણાં લાભો અને અશુભ અધ્યવસાય ન થતાં ભાવીનાં ઘણા નુકશાનોના અટકાવનો લાભ થાય છે. તે આ પ્રમાણે (૧) બંધમાં પરાવર્તમાન પ્રવૃતિઓમાંથી શુભપ્રકૃતિઓનો બંધ થાય છે, અને તેની પ્રતિપક્ષ અશુભપ્રકૃતિઓના બંધ અટકે છે. નિરન્તર બંધાતી અશુભ ધ્રુવબધી પ્રકૃતિઓના સ્થિતિ અને રસ અલ્પ બંધાય છે, અને શુભપ્રકૃતિઓનો રસ વધારે બંધાય છે. (૨) સંક્રમમાં વળી બંધાતી આ શુભપ્રકૃતિઓમાં પૂર્વબદ્ધ અશુભપ્રકૃતિનાં દલિકો સંક્રમે છે, એટલે કે અશુભ પ્રકૃતિઓનાં દલિકો શુભારૂપ બને છે. (૩) સતાગત કર્મદલિકોમાં અપવર્તના વધારે થાય છે. (૪) ઉદીરણામાં, શુભપ્રકૃતિનો રસ વધારી અને અશુભનો રસ ઘટાડી તેની ઉદીરણા કરી ભોગવે છે. (પ) શુભપરિણામથી શુભપ્રકૃતિનો રસ નિધત્ત અને નિકાચિત થાય છે. () અને સત્તામાં સંક્રમણાદિથી સ્થિતિવગેરે ઓછી થાય છે, તથા કર્મદલિકોની નિર્જરા થાય છે. (૭) ક્ષયોપશમમાં તીવ્રતા આવે છે, અને તેથી ગુણો નિર્મલ-નિર્મલતર થાય છે. (૮) આત્માની અંદર શુભ-સંસ્કારો પડે છે, અને પૂર્વના અશુભસંસ્કારો ઘસાય છે. ૯) આવો શુભપરિણામ વારંવાર અને કપરા સંયોગોમાં પણ જો રહેતો હોય તો સુસંસ્કારો સુદૃઢ થાય છે, અને તેનો અનુબંધ વધારે પડે છે, અને તેથી દુર્ગતિની પરંપરા અટકે છે. (૧૦) આ શુભપરિણામથી અશુભઆશ્રવો રોકાયા અને તેથી અશુભનો બંધવગેરે રોકાય છે. (૧૧-૧૨) તથા અશુભનો શુભમાં સંક્રમ ન થયો હોત તો એ અશુભ આગળપર ઉદય પામી જે નુકસાનો કરત, તે આ શુભપરિણામ જનિત સંક્રમથી અટકચા; ઉપરાંત હવે આ શુભ થયેલા તે ઉદયમાં સારા લાભો બતાવશે. પ્ર-શુભઅધ્યવસાય હોવા છતાં જ્ઞાનાવરણાદિ અશુભપ્રકૃતિઓનો બંધ શા માટે થાય છે ? | ઉ- શુભઅધ્યવસાય હોવાં છતાં પણ કષાયોદયપરિણામ સહચરિત હોવાથી તનિમિત્તક જ્ઞાનાવરણાદિ અશુભધ્રુવબધી પ્રકૃતિનો બંધ થાય છે. પણ એમાં રસ અલ્પ પડે છે. અનુબન્ધ તથા કુસંસ્કારો પડતાં નથી પ્ર-કયા કર્મનો ક્ષયોપશમ, ક્ષય કે ઉપશમ થાય છે? -જ્ઞાનાવરણ, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર કર્મનો જ ક્ષયોપશમ થાય છે; ઉપશમ માત્ર (સર્વોપશમ) મોહનીયકર્મનો જ થાય છે; અને ક્ષય બધા કર્મનો થાય છે. પ્ર.-કેવલજ્ઞાનાવરણાદિનો ક્ષયોપશમ કેમ નહિ ? ઉ-સર્વઘાતી પ્રકૃતિઓનો ક્ષયોપશમ અનુદયઅવસ્થામાં જ હોય છે. જયારે (૬૮) Page #74 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાનાવરણાદિનો ૧૨મા ગુણઠાણાના ચરમસમયસુધી ઉદય જ હોય છે, અને ત્યારબાદ ઉદય અને સત્તા સાથે જ વિચ્છેદ જાય છે. તેથી અનુદયાવસ્થા જ ન હોવાથી તેઓનો ક્ષયોપશમ હોતો નથી. પ્ર.-નિષેક પ્રમાણે ઉદયપ્રાપ્ત તો ક્રોધાદિ ચારે કષાય છે, છતાં એ બધાનો ઉદય સાથે નથી માન્યો, તો ત્યાં એકના ઉદય વખતે બીજાઓનું શું થતું હશે ? તેમજ ઉપદેશાદિથી કષાયમાં મંદતા દેખાય છે તે શું ? -એકના ઉદય વખતે એમાં બીજા તથાસ્વભાવે પૂર્વક્ષણે સ્તિબુક-સંક્રમથી સંક્રમિત થઈ ને મુખ્ય ઉદિત પ્રકૃતિરૂપે ભોગવાય છે. ઉપદેશથી કાયનો રસ મંદ અર્થાત્ અનંતગુણહીન થઈ જઈને અનુભવમાં આવે છે. પ્ર.-ઉદય વખતે નિષેકમાં પરાવર્તમાન પ્રકૃતિઓમાં પ્રતિપક્ષી બંનેના દલિકો પ્રાપ્ત છે. છતાં કોઈવાર હાસ્ય-રતિ-શાતા વગેરેનો ઉદય હોય છે અને કોઈવાર પ્રતિપક્ષ પ્રકૃતિ શોક-અરતિ-અશાતા વગેરેનો ઉદય હોય છે. તેમાં કારણ શું ? -પૂર્વેના કહેલાં દ્રવ્યાદિ પાંચ નિમિત્તો તથા અદ્ધાક્ષયથી પ્રકૃતિના ઉદયમાં ફેરફાર થાય છે. ‘અદ્ધાક્ષય' એટલે કાળનો ક્ષય. દા.ત. જેમ હાસ્ય-રતિનો ઉદય ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. તે અંતર્મુ૰ પુરૂં થાય એટલે અરતિ-શોક ઉદયમાં આવી જાય છે. અને ત્યારે પ્રતિપક્ષ પ્રકૃતિઓનો વિપાકોદય મટી પ્રદેશોદય થઈ જાય છે. પરંતુ ગતિ-જાતિ-શરીર-અંગોપાંગાદિનો ભવને આશ્રીને ઉદય હોય છે. જેમકે મનુષ્યને સત્તામાં અને ઉદયનિષેકમાં ચાર ગતિના, પાંચ જાતિના, ચાર કે પાંચ શરીરના, બે કે ત્રણ અંગોપાંગાદિના, ૬ સંઘયણના, ૬ સંસ્થાનના બે, વિહાયોગતિવગેરે પ્રકૃતિઓનાં દલિકો હોવા છતાં પણ મનુષ્યભવને આશ્રીને મનુષ્યગતિ-પંચે. જાતિ, ઔદા, તૈજસ, કાર્યણશરીર ઔદારિક-અંગોપાંગ, -છ માંથી એક સંઘયણ, છમાંથી એક સંસ્થાન અને બેમાંથી એક વિહાયોગતિનો ઉદય ભવપર્યંત હોય છે, તે વખતે શેષ દેવગતિ આદિ પ્રતિપક્ષપ્રકૃતિઓનો પ્રદેશોદય હોય છે. પ્ર- જિનનામ, શાતાવિગેરે શુભપ્રકૃતિનો ઉ સ્થિતિબંધ સારો કે ખરાબ ? કેમકે વધુ સ્થિતિબંધ હોય તો વધુ કાલ શતાદિ ભોગવાયને ? -આયુષ્ય સિવાય શુભપ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ એ શુભ નથી, પરંતુ ઉત્કૃષ્ટ રસ એ શુભ છે. ઉત્કૃષ્ટિિતબંધ ઉત્કૃષ્ટ સંક્લેશે બંધાય. એટલે રસ તો જઘન્ય બંધાય. પ્ર-કર્મના ઉદયાદિમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભવ અને ભાવની કેવી અસર થાય છે તે દૃષ્ટાંત આપી સમજાવો. - દા.ત. વેદનીયકર્મમાં, દ્રવ્યથી-પત્થર વિગેરેનો માર પડવાથી અશાતાનો ઉદય થાય છે, અને અશાતાના ઉદયથી બિમારી ભોગવતાં હોવા છતાં જો દવાનો ઉપચાર કરવામાં આવે તો અશાતાનો ઉદય મટે છે. (૬૯) Page #75 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રથી રોગિષ્ટાદિ ક્ષેત્રમાં જવાથી અશાતાનો ઉદય તથા હવાખાવાના સ્થળે જવાથી શાતાનો ઉદય થાય છે. કાલથી-ચોમાસાના કાલમાં અશાતાનો ઉદય સહેજે થાય છે. જયારે વસંતઋતુમાં સહેજે તબિયત સારી રહે છે. ભવથી-નરકાદિભવોમાં બહુલતાએ અશાતાનો જ ઉદય અને દેવાદિભવોમાં મુખ્યત્વે શાતાનો જ ઉદય હોય છે. ભાવથી-કામક્રોધાદિના તીવ્રભાવથી તાવ વગેરે રોગ થાય છે. સારા ઉલ્લાસી વિચારથી અશાતાનો ઉદય દૂર થઈ શાતાનો ઉદય થાય... જ્ઞાનાવરણમાં દ્રવ્યથી સુરાપાનવગેરેના સેવનથી જ્ઞાનાવરણનો ગાઢ ઉદય થાય છે. જ્યારે બ્રાહ્મીવગેરેના સેવનથી ક્ષયોપશમ થાય છે. એવી રીતે ક્ષેત્રાદિથી પણ જાણી લેવું. દર્શનાવરણમાં દ્રવ્યથી-ભેંસ વગેરેના દહીંના ભોજનથી અને કોમળ પથારી વગેરેમાં શયન કરવાથી નિદ્રાદિ દર્શનાવરણનો ઉદય થાય છે. આંખનાં નંબરવાલાઓને ચશ્મા પહેરવાથી ચક્ષુદર્શનાવરણનો ક્ષયોપશમ થાય છે. એવી રીતે ક્ષેત્રાદિથી પણ જાણી લેવું. મોહનીયકર્મ - દ્રવ્યથી, પ્રતિમા વગેરેના દર્શનથી દર્શનમોહનીયના ક્ષયોપશમારા સમ્યકત્વવગેરેની પ્રાપ્તિ અને બિભત્સ ચિત્ર વગેરેથી મોહનીયનો ઉદય થાય છે. અંતરાયકર્મ :- અશુભલક્ષણવાલા વસ્ત્રાદિના ઉપભોગથી લાભાંતરાયનો ઉદય, વિશિષ્ટરત્નની પ્રાપ્તિવગેરેથી મૂચ્છ થવા દ્વારા દાનાંતરાયનો ઉદય, બહુ કિંમતી ચીજથી ભોગાંતરાયનો ઉદય થાય, કે જેથી ભોગવવાનું મન ન થાય. એ રીતે ઉપભોગતરાયમાટે સમજવું. લાકડીઆદિના પ્રહારથી વીર્યાન્તરાયનો ઉદય થાય છે. એવી રીતે નકર્મ વગેરેમાં પણ જાણી લેવું. આમ દ્રવ્યાદિ પાંચ કારણોથી જ્ઞાનાવરણાદિના ક્ષયોપશમાદિમાં પણ વૃદ્ધિ હાનિ થાય છે. તેથી બંધાદિમાં પણ ફેરફાર થાય છે. પ્ર-કર્મની ઉવલના થવી એટલે શું? ઉ.- સામાન્ય રીતે જે પૃથ્યાદિ જીવભેદોમાં કોઈપણ એક જીવને જે પ્રકૃતિનો બંધ કે ઉદય ન હોય ત્યાં તે ગતિમાં પૂર્વે બાંધી લાવેલી તે પ્રકૃતિઓ ઉવલના-સંક્રમથી આત્માપરથી ઉકેલાઈ જાય છે, અર્થાતુ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળમાં ખાલી કરી દેવાય છે. આવી ર૩ પ્રકૃતિઓ છે. ઊદ્વલનાસંક્રમની પ્રક્રિયા આ રીતે...સાગત ૨૩ની કુલ કર્મ-સ્થિતિના પલ્યોપમના અસંખ્યભાગ જેટલાં સ્થિતિખંડો પૈકી અંતિમ સ્થિતિ ખંડથી માંડી અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્ત એટલી સ્થિતિના દલિકોને ઉશ્કેરીને પોતાની સત્તાગત નીચેની સ્થિતિમાં સમયે સમયે નાખ્યા કરે છે; અને કેટલાક દલિકોને પરમાં નાખ્યાં કરે છે. આમ કુલ સ્થિતિ-ખંડોને ઉશ્કેરતાં ઉકરતાં પલ્યો ના અસંખ્ય ભાગ જેટલા કાળમાં સામાંથી સર્વશી નિર્મલ કરી દે છે. ૨૩ પ્રકૃતિઓ તથા તેની ઉવલના કરનાર જીવો આ પ્રમાણે-દેવ ૨-નરક ર-વૈક્રિય ૭, આ ૧૧ પ્રકૃતિઓની એકેન્દ્રિયજીવો; આહારક 90) Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭ની અવિરતજીવો; મનુષ્ય ૨, ઉચ્ચગોત્ર, આ ૩ પ્રકૃતિની તેઉકાય અને વાયુકાયના જીવો; સમકિતમોહ અને મિશ્રમોહ ની મિથ્યાદેષ્ટિ જીવો ઉવલના સંક્રમથી પલ્યોના અસં. ભાગ જેટલા કાળમાં ઉકેલી નાખે છે. બીજી જાણવા યોગ્ય બાબતો :(૧) સામાન્ય રીતે જે જે જીવો જયારે જે જે ગતિમાં જઈ શકવાને યોગ્ય નથી ત્યારે તે તે જીવો તે તે ગતિપ્રાયોગ્ય પ્રકૃતિનો બંધ કરતા નથી. દા.ત. તેઉકાય વાયુકાય મનુષ્યગતિમાં જઈ શકતા જ ન હોવાથી મનુષ્ય પ્રાયોગ્ય મનુષ્યત્રિકનો બંધ કરતા નથી. તથા નારકીઓ કાળ કરીને એકેન્દ્રિયાદિમાં તથા દેવગતિ અને નરકગતિમાં જઈ શકતા નથી માટે એકેન્દ્રિયાદિ પ્રાયોગ્ય પ્રવૃતિઓ જેમકે જાતિ ૪+આપ+સ્થાવર૪તથા વૈક્રિય ૮ નો બંધ કરતા નથી. એવી રીતે અન્યત્ર પણ જાણવું. (૨) મિથ્યાત્વગુણઠાણે જે જીવો જેટલી ગતિનામકર્મ વગેરે પરાવર્તમાન પ્રકૃતિ બાંધી શકતા હોય તે તેની પ્રતિપક્ષપ્રકૃતિઓમાંથી એકેકનો બંધ કરે છે, અને એમાં અશુભનો બંધકાળ સંખ્યાતગુણો હોય છે. દા.ત. મનુષ્ય મિથ્યાત્વગુણઠાણે ચારે ય ગતિનામકર્મને બાંધી શકે છે. તેથી અંતર્મુહૂર્તે અતર્મુહૂર્તે અવરનવર ચારેય ગતિનો બંધ થાય છે. તેમાં શેષ ત્રણ ગતિ કરતાં નરકગતિનો બંધકાળ સંખ્યાતગુણો હોય છે. એવી રીતે શેષ અધ્રુવબન્ધી પરાવર્તમાન પ્રવૃતિઓમાટે જાણી લેવું. (૩) સમ્યકત્વ ગુણઠાણે તિર્યંચ-મનુષ્યો દેવગતિપ્રાયોગ્ય જ બંધ કરે છે. અને દેવતા-નારકીઓ મનુષ્યપ્રાયોગ્ય જ બંધ કરે છે. () પરભવમાં જતા જીવને ૧-૨ કે ૪થું આ ત્રણ ગુણઠાણામાંથી ગમે તે એક હોય છે. તેથી અપર્યાપ્તાવસ્થામાં આમાંનું જ ગુણઠાણું હોય છે. બાકીનાં ગુણઠાણાં માત્ર પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. ૩જે ૧રમે ૧૩મે આ ત્રણ ગુણઠાણે જીવ મરે નહિ. (૫) સામાન્ય રીતે સમ્યક્ત્વાદિગુણ બાધક ન હોય તો જીવનના છેલ્લા અતર્મુહૂર્તમાં જીવ જે ગતિમાં જવાનો હોય તે ગતિપ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધે છે. દા.ત. જો મનુષ્ય નરકગતિમાં જવાનો હોય, તો છેલ્લા અતહુર્તમાં નરકગતિ-પ્રાયોગ્ય કર્મ બાંધે છે. પરંતુ પૂર્વબદ્ધ નરકાયુવાલા ક્ષાયિક સમ્યગદેષ્ટિ જીવો નરકગતિમાં ઉત્પન્ન થવાના હોવા છતા છેલ્લા અંતર્મુહૂતમાં નરકગતિ પ્રાયોગ્ય બંધ કરતા નથી, કારણકે સમ્યક્ત્વરત્ન હાજર છે. માટે “સમ્યક્ત્વાદિ ગુણ બાધક ન હોય તો” એમ કહ્યું. () જીવ મરણ સમયે જો તીવ્ર સંકલેશમાં વર્તતો હોય તો તે જીવ સ્વપ્રાયોગ્ય નીચમાં નીચ) હલકામાં હલકી ગતિમાં ઉત્પન્ન થાય છે. અને જો ઉત્કૃષ્ટ વિશુદ્ધિમાં હોય તો તે જીવ સ્વપ્રાયોગ્ય સર્વોચ્ચ ગતિમાં જાય છે. દા.ત. મનુષ્ય જો અંત્ય સમયે ૭િની Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ સંકુલેશમાં હોય તો સ્વપ્રાયોગ્ય નીચ ગતિ એવી નરકગતિમાં ઉત્પન્ન થાય છે. અને જો વિકલેન્દ્રિય હોય તો સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. કારણકે એને યોગ્ય નીચ ગતિ સૂક્ષ્મ એકેન્દ્રિયની છે. હવે જો અંત્ય સમયે તીવ્રવિશુદ્ધિ હોય તો મનુષ્ય અનુત્તરદેવમાં અને વિકસેન્દ્રિય જીવો મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય છે. (૭) સામાન્યથી પ્રત્યેક કર્મનો જેટલો રસ સત્તામાં હોય છે, તેટલો રસ પ્રત્યેક કર્મના પ્રત્યેક સ્થિતિ-સ્થાનોમાં હોય છે. અને એ પ્રત્યેક સ્થિતિમાં રહેલો રસ ઉત્કૃષ્ટથી પણ અનંતગુણહીન થઈને જ ઉદયમાં આવે છે. તેથી ઉદયના ઉત્કૃષ્ટરસ કરતાં સત્તાનો ઉત્કૃષ્ટરસ અનંતગુણ વધારે છે. (૮) અમુક પ્રકૃતિઓની બંધથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે, તેના કરતાં સંક્રમથી વધારે સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ બંઘથી પ્રાપ્ત થતાં રસ કરતાં સંક્રમથી વધારે રસ પ્રાપ્ત થઈ શકતો નથી. દા.ત. જેમકે શાતાવેદનીયની બંધથી ઉત્કૃ-સ્થિતિ ૧૫ કોડાકોડી સાગરોપમ પ્રમાણ પ્રાપ્ત થાય છે, જ્યારે સંક્રમથી એક આવલિકાનૂન ૩૦ કોડાકોડી સાગરોપમપ્રમાણ પ્રાપ્ત થાય છે; કેમકે શાતામાં અશાતા પડે કે જેની ૩૦ કો. સાગરોની સ્થિતિ છે. પરંતુ એવી રીતે રસમાં નહિ; બંધ કરતાં સંક્રમથી વધારે રસ પ્રાપ્ત થઈ શકતો નથી. - ૯) મનુષ્યો અને તિર્યંચોને, સમ્યકત્વાવસ્થામાં આયુષ્યનો બંધ કરે તો તે વખતે તેઓને વૈમાનિકદેવપ્રાયોગ્ય લેગ્યા હોય છે. અને વૈમાનિકદેવપ્રાયોગ્ય વેશ્યા તેજ-પા અને શલ એમ ત્રણ હોય છે. તેથી કૃષ્ણાદિ ૩ અશુભલેશ્યામાં સમકિતી મનુ તિર્યંચો દેવાયુષ્ય બાંધતા નથી. ((ભગવતીસૂત્ર-૩૦મું શતક' ૧લો ઉદ્દેશો, સૂત્ર ૧૮૫) (૧૦) નરકત્રિકનો બંધ પર્યાપ્તપંચેન્દ્રિય મિથ્યાદેષ્ટિ જીવોને જ હોય છે, તેથી તે પ્રકૃતિનો અપર્યાપ્તાવસ્થામાં બંધ જ હોતો નથી. અને તેથી ઔદારિક મિશ્રયોગ-કાર્મહયોગ વગેરે માર્ગણાઓ અપર્યાપ્તાવસ્થામાં હોવાથી તેમાં નરકત્રિકનો બંધ થતો નથી. (૧૧) એમ દેવત્રિકનો પણ બંધ સામાન્ય રીતે પર્યાપ્તાવસ્થામાં હોય છે. પરંતુ સમ્યકત્વસહિત ઉત્પન્ન થનાર મનુષ્યો અને તિર્યંચોને અપર્યાપ્તાવસ્થામાં ૪થે જ ગુણઠાણું હોવાથી દેવદ્વિકનો જ બંધ થાય છે. કિન્તુ તે સિવાયના જીવોને અપર્યાપ્તાવસ્થામાં તે પ્રકૃતિનો બંધ થતો જ નથી. ૧૨) ક્ષાયિકસમ્યકત્વ જિનકાલિક પ્રથમસંઘયણી મનુષ્યો જ પ્રાપ્ત કરે છે, અને ક્ષાયિકસમ્યક્ત્વની પ્રાપ્તિપૂર્વે જ આયુષ્ય બાંધ્યું હોય તો તે મનુષ્યો ક્ષાયિકસમ્યક્ત્વ લઈ ચારેય ગતિમાં જાય છે. જયારે ક્ષયોપશમ સમ્યકત્વ લઈને મનુષ્યો અને સંશિપંચેન્દ્રિયતિર્યંચો દેવગતિમાં જાય છે. ત્યારે સ્પયિક કે ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ દેવો કે નારકો મનુષ્યમાં જ આવે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સાસ્વાદન ગુણસ્થાનક લઈને જીવો નરક સિવાય ત્રણેય ગતિમાં બાદર પર્યાપ્તા જીવતરીકે જ ઉત્પન્ન થાય છે. અને એકેન્દ્રિયમાં તો બાદરપર્યાપ્તાપૃથ્વી, અપ અને પ્રત્યેકવનસ્પતિ ૰ તરીકે જ ઉત્પન્ન થાય છે. સાસ્વાદનનો કાળ વધુમાં વધુ આવલિકાનો જ હોવાથી અપર્યાપ્તાવસ્થા પૂર્ણ થતાં પહેલાં જ તે નષ્ટ થઈ જાય છે. તેથી પરભવમાંથી સાસ્વાદન ગુણ લઈને આવેલા જીવોને આયુષ્યનો બંધ નથી; કેમકે મનુષ્યો અને તિર્યંચો વહેલામાં વહેલો આયુષ્યનો બંધ સ્વાયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે, ત્યારે કરી જ શકે છે. અને દેવતા-નારકીઓ જયારે સ્વાયુષ્યના છ માસ બાકી રહે ત્યારે કરી શકે. મોડામાં મોડો બંધ સ્વાયુષ્યનું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે કરે. હવે જયારે અપર્યાપ્તાવસ્થામાં રહેનાર સાસ્વાદની જીવો પર્યાપ્તા બનશે અને જયારે સ્વાયુષ્યનો ત્રીજોભાગ બાકી રહેશે ત્યારે આયુષ્ય બાંધી શકશે. માટે પરભવમાંથી સાસ્વાદન ગુણસ્થાનક લઈને આવેલા જીવો આગામી ભવનું આયુષ્ય સાસ્વાદનકાળમાં બાંધતા નથી. (ભગવતી સૂત્ર ૩૦મું શતક,' ૧લો ઉદ્દેશો ૮૨૫ સૂત્ર.) (૧૪) આયુષ્યનો બંધ ઘોલનાપરિણામથી એટલે કે મધ્યમપરિણામ હોય ત્યારે થાય છે. માટે જ્યારે અતિસંકલેશ કે અતિવિશુદ્ધિ હોય ત્યારે આયુષ્યનો બંધ થતો નથી; જેમકે ઘાતિચતુષ્કના ઉત્કૃ॰ રસબંધ વખતે અતિતીવ્રસંકલેશ હોવાથી અને ક્ષકશ્રેણી, ઉપશમશ્રેણી કે સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ વખતે અતિવિશુદ્ધિ હોવાથી આયુષ્યનો બંધ થતો નથી. સંખ્યાત, અસંખ્યાત, અનંતનું સ્વરૂપ - જંબુદ્રીપના માપ જેવડા એટલે કે ૧ લાખ યોજન લાંબા, પહોળા, અને ૧૦૦૦ યોજન ઊંડા અને ઉપર ૮ યોજન જગતી અને તેના ઉપર ા યોજનની વેદિકાના માપ જેવડા ચાર પ્યાલા કલ્પવા. દરેક પ્યાલા જયારે ભરવાના હોય ત્યારે શિખા સહિત સરસવથી ભરવા. ૪. પ્યાલાનાં નામઃ (૧) અનવસ્થિત ઃ- આગળ આગળ વધતો જતો હોવાથી અસ્થિતસ્વભાવવાળો નહિ તે. (ર) શલાકા :- એક એક વાર અનવસ્થિત ખાલી થવાના સાક્ષીભૂત ૧-૧ સરસવથી ભરાતો પ્યાલો તે. (૩) પ્રતિશલાકા :- ૧-૧ વાર શલાકા ખાલી થવાના પ્રતિસાક્ષીભૂત ૧-૧ સરસવથી ભરાતો પ્યાલો તે. (૪) મહાશલાકા :- ૧-૧ વાર પ્રતિશલાકા ખાલી થવાના મહાસાક્ષીભૂત ૧૧ સરસવ વડે ભરાતો પ્યાલો તે. (૭૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રક્રિયા ઃ- પહેલો જંબુદ્રીપ જેવડો અનવસ્થિત પ્યાલો શિખા સુધી ભરવો. તે પ્યાલો ઉપાડી તેમાંથી એકેક દાણો લવણસમુદ્રથી માંડીને આગળ આગળ ક્રમશઃ દરેક દ્વીપસમુદ્રોમાં નાખતા જવું. જયાં બધા સરસવના દાણા ખાલી થાય ને છેલ્લો દાણો જે દ્વીપ કે સમુદ્રમાં પડે તે દ્વીપ કે સમુદ્રને બે બાજુના છેડા સુધી ૧૦૦૦ યો. ઊંડાઈ અને ૮ યો. જગતી તથા બા યો. વેદિકાવાળા પ્યાલાતરીકે કલ્પવો. આ પ્યાલો ઉપાડી પૂર્વોકતરીતે આગળના દ્વીપસમુદ્રોમાં ૧-૧ દાણો નાખતા જતાં જયારે ખાલી થાય ત્યારે એક દાણો સાક્ષીતરીકે શલાકા નામના બીજા પ્યાલામાં નાખવો શલાકામાં આ પ્રથમ દાણો પડ્યો. જુના કર્મગ્રંથમતે પહેલો ખાલી થાય ત્યારે એક દાણો બીજા શલાકા નામના પ્યાલામાં નાખવો. જયારે અનુયોગસૂત્રાદિમાં બીજો અનવસ્થિત ખાલી થાય ત્યારે એટલે કે અનવસ્થિત થયા પછી જ એક દાણો શલાકામાં નાખવા જણાવેલ છે. હવે જે દ્વીપસમુદ્રમાં છેલ્લો દાણો પડયો હોય ત્યાં સુધીનો મોટો કલ્પેલો પ્યાલો સરસવથી ભરી, ઉપાડીને ફરીથી આગળ દ્વીપસમુદ્રમાં એકેક દાણો નાખતા જવું, જયારે ખાલી થાય ત્યારે બીજો દાણો શલાકામાં નાખવો. અને જયાં છેલ્લો દાણો પડ્યો તે દ્વીપસમુદ્રસુધીનો અનવસ્થિત પ્યાલો કલ્પી ભરી ઉપાડી ફરીથી આગળ દ્વીપસમુદ્રમાં નાખતા જવું. આમ અનવસ્થિત પ્યાલાઓ ભરી ખાલી કરી એકેક દાણો શલાકામાં નાખતા નાખતા શલાકા જયારે પૂર્ણ ભરાઈ જાય, ત્યારે છેલ્લો દાણો જે દ્વીપ કે સમુદ્રમાં નાખ્યો હોય તે દ્વીપ કે સમુદ્ર સુધીનો પ્યાલો કલ્પી ભરીને સ્થાપી રાખવો. હવે શલાકાને ઉપાડી સ્થાપેલ અનવસ્થિતની આગળ દ્વીપસમુદ્રમાં એકેક દાણો પૂર્વની માફક નાખતા જવું. શલાકા ખાલી થાય ત્યારે એક દાણો પ્રતિશલાકામાં નાખવો. પછી પૂર્વ સ્થાપિત અનવસ્થિત પ્યાલાના દાણાઓમાંથી, શલાકા ખાલી કરતાં જયાં છેલ્લો દાણો પડ્યો, તેની આગળ દ્વીપસમુદ્રમાં એકેક દાણો નાખતાં પ્યાલો ખાલી થાય ત્યારે એક દાણો સાક્ષીભૂત શલાકામાં નાખવો. ત્યાંથી અનવસ્થિત ભરી પૂર્વોક્ત રીતે દ્વીપસમુદ્રમાં ખાલી કરતા જ્યારે ખાલી થાય ત્યારે બીજો દાણો શલાકામાં નાખવો. આવી રીતે શલાકા પૂર્ણ ભરાઈ જાય ત્યારે પૂર્વોક્તરીતે અનવસ્થિત સ્થાપી રાખી શલાકા ઉપાડી, સ્થાપિત અનવસ્થિતની આગળના દ્વીપસમુદ્રોમાં એકેક દાણો નાખી ખાલી થતાં, પ્રતિશલાકામાં બીજો દાણો નાખવો. આ રીતે પ્રતિશલાકા ભરવો. જયારે પ્રતિશલાકા ભરાય ત્યારે શલાકા ખાલી થયો હોય છે. હવે આ શલાકાને અનવસ્થિતથી પાછો ભરવો અને છેલ્લે અનસ્થિત ભરી રાખવો. પછી પ્રતિશલાકા ઉપાડી સ્થાપિત અનવસ્થિતથી આગળ દ્વીપસમુદ્રોમાં ક્રમસર એકેક દાણો નાખતા જવું. તેમ કરતાં પ્રતિશલાકા ખાલી (૭૪) Page #80 -------------------------------------------------------------------------- ________________ થાય ત્યારે મહાશલાકામાં એક દાણો નાખવો. પછી શલાકા ઉપાડી ખાલી કરતાં એક દાણો પ્રતિશલાકામા નાખવો. પછી અનવસ્થિત ઉપાડી ખાલી કરતા એક દાણો શલાકામાં નાખવો. પછી અનવસ્થિતથી શલાકા ભરવો. આમ ક્રમસર મહાશલાકા ભરવો. મહાશલાકા આખો ભરાયો ત્યારે છેલ્લે દાણે જે પ્રતિશલાકા ખાલી થયો તેને શલાકાદ્વારા ભરવો; અને ખાલી થયેલ શલાકા અનવસ્થિતથી ભરવો. છેલ્લે અનવસ્થિત પણ ભરવો. ચારે પ્યાલામાં રહેલા દાણા અને દ્વીપસમુદ્રોમાં નખાયેલા દાણા ભેગા કરીએ ને જે સંખ્યા થાય તે “(૧) જઘન્ય પરિત્તઅસંખ્યાત'' કહેવાય છે. આમાં એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ સંખ્યાત થાય છે. દરેક પ્યાલા ખાલી થતાં જોડેના પ્યાલામાં જે એક દાણો નખાય છે તે દાણો પ્યાલાનો જ નહિ, પણ નવો લેવો. એમ કેટલાકનું માનવું છે. કેટલાક તે પ્યાલાનો છેલ્લો દાણો જોડેના સાક્ષીભૂત પ્યાલામાં નાખવો એમ માને છે. સૂત્રાનુસાર અને કર્મગ્રંથાનુસાર એમ બે મત આગળના અસંખ્યાતઆદિમાટે છે. સૂત્રાનુસારે : જઘન્યપરિત્તઅસંખ્યાતનો રાશિ અભ્યાસ કરતાં (૨) જઘન્યયુકતઅંસખ્યાત આવે. અને જઘન્યયુક્તઅસંખ્યાતનો રાશિઅભ્યાસ કરતાં (૩) જઘન્ય અસંખ્યાત અસંખ્યાત આવે. અને જઘન્યઅસંખ્યાતઅસંખ્યાતનો રાશિઅભ્યાસ કરતાં (૧) જઘન્ય પરિત્ત અનંત આવે. અને જઘન્યપરિત્તઅનંતનો રાશિઅભ્યાસ કરતાં (૨) જઘન્ય યુક્ત અનંત આવે અને જઘન્ય યુક્ત અનંતનો રાશિઅભ્યાસ કરતાં (૩) જઘન્ય અનંતાનંત આવે. અને જઘન્ય અનંતાનંતથી અધિક સંખ્યા એ મધ્યમ અનંતાનંત આવે, અહીં ઉત્કૃષ્ટ અનંતાનંત સંખ્યા જ નથી. * રાશિઅભ્યાસ તે રાશિમાં જે સંખ્યા હોય તે સંખ્યાને તેટલી વાર સ્થાપીને પરસ્પર ગુણવી તે દા.ત. ૫ છે. તો ૫ ૫ ૫ ૫ ૫ આમ પાંચ વાર સ્થાપી પરસ્પર ગુણવા=૭૧૨૫. કર્મગ્રન્થાનુસારે ઃ : જધન્યપરિત્તઅસંખ્યાતનો રાશિઅભ્યાસ કરતાં જઘન્યયુક્તઅસંખ્યાત આવે. અને જઘન્યયુક્તઅસંખ્યાતનો વર્ગ કરતાં જઘન્યઅસંખ્યાતઅસંખ્યાત આવે. અને જઘન્યઅસંખ્યાતઅસંખ્યાતનો ૩ વાર વર્ગ કરી અસંખ્ય ૧૦ વસ્તુ ઉમેરવી. તેનો ફરી ૩ વાર વર્ગ કરવાથી જઘન્યપરિત્તઅનંત આવે. ૧૦ વસ્તુ ઉમેરવાની નીચે મુજબ છે ઃ– ૭૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ અસંખ્ય ૧૦ વસ્તુના નામ :- (૧) ધર્માસ્તિકાયના પ્રદેશો (૨) અધર્માસ્તિકાયના પ્રદેશો (૩) લોકાકાશના પ્રદેશો (૪) આત્માના પ્રદેશો (પ) સ્થિતિબંધના અધ્યવસાયો () રસબંધના અધ્યવસાયો (૭) યોગના અવિભાજય અંશો (૮) એક કાલચકના સમયો ૯) પ્રત્યેકશરીરી જીવો (૧૦) નિગોદના શરીરો.: જઘન્યપરિઅનંતનો રાશિ અભ્યાસ કરતાં જઘન્યયુકતઅનંત આવે, જઘન્ય યુકતઅનંતનો વર્ગ કરતાં જઘન્યઅનંતાનંત આવે, જઘન્ય અનંતાનંતનો ૩વાર વર્ગ કરી અનંત સંખ્યાવાલી ૬ વસ્તુ ઉમેરી ફરી ૩ વાર વર્ગ કરી એમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાયો ઉમેરતાં ઊકાનંતાનંત આવે છે- ઉમેરવાની અનંતસંખ્યાવાળી ૬ વસ્તુના નામ આ પ્રમાણે છે-(૧) સિદ્ધના જીવો (૨) નિગોદના જીવો (૩) વનસ્પતિકાયના જીવો (૪) ત્રણેય કાળના સમયો (૫) સર્વપુગલપરમાણુ (૬) સર્વઅલોકાકાશના પ્રદેશો. ઉપર કહેલ ત્રણ અસંખ્યાત અને ત્રણ અનંતના પ્રત્યેકના જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ ભેદ પડે છે. તેથી અસંખ્યાતના કુલ ૯ ભેદ તથા અનંતના પણ ૯ ભેદ થાય છે. ઉદ્ધષ્ટ અનંતાનંત ભેદ ન સ્વીકારનારના મતે ૮ ભેદ થાય છે. ) ઉત્તર સ્થાનમાં રહેલા જઘન્ય અસંખ્યાત કે જઘન્ય અનંતની સંખ્યામાંથી એક ઓછો કરતાં પૂર્વ સ્થાનમાં રહેલ અસંખ્યાત કે અનંતની સંખ્યાનું તે ઉત્કૃષ્ટપદ બને છે. અને તે સ્થાનના જઘન્યપદ અને આ ઉત્કૃષ્ટપદ વચ્ચેની સંખ્યા છે, તે સ્થાનની મધ્યમસંખ્યા કહેવાય છે. દા.ત. જઘન્યયુકત અસંખ્યાતમાંથી એક ઓછો કરીએ એટલે પૂર્વસ્થાનમાં રહેલ પરિત અસંખ્યાતનું ઉત્કૃષ્ટપદ આવે. અને તે ઉત્કૃષ્ટપરિઅસંખ્યાત કહેવાય છે. જઘન્યપરિઅસંખ્યાત અને ઉસ્કૃષ્ટપરિઅસંખ્યાતવચ્ચેની સંખ્યા મધ્યમપરિત અસંખ્યાત કહેવાય છે. આ રીતે સર્વત્ર સમજવું. આવલિકાના સમયો ચોથા જઘન્યયુકતઅસંખ્યાત છે. તથા અભવ્યજીવોની સંખ્યા ચોથા જઘન્યયુકતઅનંતે છે. તથા સિદ્ધો અને સમ્યકત્વથી પડેલા જીવોની સંખ્યા પાંચમા મધ્યમ યુકત અનંતે છે. ભવ્યો-નિગોદના જીવો તથા સર્વ જીવોની સંખ્યા આઠમા મધ્યમ અનંતાનંત છે. પલ્યોપમ - ૬ પ્રકારે (૧) બાદર ઊદ્વાર પલ્યો. (૪) સૂક્ષ્મ અદ્ધા પલ્યો. (૨) સૂક્ષ્મ ઉદ્ધાર , (૫) બાદર ક્ષેત્ર ,, (૩) બાદર- અદ્ધા ,, (૬) સૂક્ષ્મ ક્ષેત્ર ,, Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉત્સેધાંગુલથી ૧ યોજન લાંબો-પહોળો અને ઊંડો ગોળ પ્યાલો કલ્પવો. અને તેમાં, ૧ થી ૭ દિવસની વયના યુગલિકના ઉગેલા વાળના દરેકના ૭ વાર આઠ આઠ ટૂકડા કરેલા જેની સંખ્યા ૨૦૯૭૧૫૨ થાય, તેવા ટૂકડાથી આ કૂવો બરાબર ઠાંસી ઠાંસીને ભરવો. બાદર કેવી રીતે ? તે દરેક ટૂકડાને સમયે સમયે કાઢતા જે કાળ લાગે તે બાદર ઉદ્ધાર પલ્યો તે દરેક ટૂકડાને સો સો વર્ષો કાઢતા જે કાળ લાગે તે બાદર અદ્ધા પલ્યો અને વાળને સ્પર્શેલા આકાશપ્રદેશને સમયે સમયે કાઢતા જે કાળ લાગે તે બાદર ક્ષેત્ર પહ્યો. સૂક્ષ્મ કેવી રીતે ? દરેક ટૂકડાના અસંખ્યાત ટૂકડા, પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના શરીરની અવગાહના જેવડા કરવા. એવા ટૂકડાથી કૂવો ભરવો. તેવા દરેક ટુકડાને સમયે સમયે કાઢતાં જે કાળ લાગે તે સૂક્ષ્મઉદ્ધારપત્યો અને તે દરેક ટુકડાને સો સો વર્ષે કાઢતાં જે કાળ લાગે તે સૂક્ષ્મઅદ્ધાપત્યો અને તે દરેક ટુકડાને સ્પર્શેલા અને નહિ સ્પર્શેલા આકાશ-પ્રદેશને પ્રતિ સમયે કાઢતા જે કાળ લાગે તે સૂક્ષ્મક્ષેત્રપટ્યો કહેવાય. પલ્યોનો ઉપયોગ :- બાદર પહ્યો. તો ફકત સમજવામાટે છે. સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોઃ- દ્વીપસમુદ્રોની સંખ્યા માપવા માટે:(૨૫ ઉદ્ધાર સાગરો પ્રમાણ દ્વીપસમુદ્રો છે.) સૂક્ષ્મ અદ્ધા પલ્યો. 3- ઉત્સર્પિણી, અવસર્પિણીકાળ, જીવોના આયુષ્ય કાયસ્થિતિ વગેરે માપવા માટે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોઃ- જીવોનું પ્રમાણ, યોગની વૃદ્ધિ અને દૃષ્ટિવાદના પદાર્થો માપવા માટે. કોષ્ટક ઃ ૧૦ કોડાકોડી પલ્યોપમ= ૧ સાગરોપમ. ૧૦ કોડાકોડી અદ્બાસાગરો-૧ અવસર્પિણી કે ઉત્સર્પિણી. ૧ સ+૧અવસ= ૧ કાળચક્ર= ૨૦ કોડાકોડી સાગરો. (૭૭) Page #83 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ પરાવર્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારે, અને તેના સૂક્ષ્મ બાદર એમ બબ્બે ભેદ થતાં આઠ ભેદ થાય છે. બાદર દ્રવ્ય પુ પરાવર્ત સંસારમાં પરિભ્રમણ કરતાં જીવ જેટલા કાળમાં ચૌદ રાજલોકના સમસ્ત પુદ્ગલોને આહારક-વર્ગણા સિવાય ઔદારિકાદિ સાતે વર્ગણા રૂપે પરિણમાવીને છોડે તેટલો કાળ બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત. સૂક્ષ્મ દ્રવ્ય પુ૰ પરાવર્ત દરેક પુદ્ગલોને ઔદારિકાદિ ૭ માંથી એક વિવક્ષિત વર્ગણારૂપે પરિણમાવીને છોડતાં જે કાળ લાગે તે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત. બાદર, ક્ષેત્ર પુ॰ પરાવર્ત અનંતર કેપરંપર પ્રકારે સમસ્ત ચૌદ રાજલોકના આકાશપ્રદેશોને મૃત્યુદ્વારા સ્પર્શતાં એક જીવને જેટલો કાળ લાગે તે બા ક્ષેત્ર પુપરા સૂક્ષ્મ ક્ષેત્ર પુ૰ પરાવર્ત ક્રમપૂર્વક સ્પર્શતા જે કાળ લાગે તે સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત. બાદર કાલ પુ॰ પરાવર્ત અનંતર કે પરંપર પ્રકારે સર્પિણિ કે અવસર્પિણિના બધા સમયોને મૃત્યુવડે સ્પર્શતા જે કાળ લાગે તે બા કા પુ પરા સૂક્ષ્મ કાલ પુદ્ . પરાવત અનંતર રીતે સ્પર્શતા જે કાળ લાગે તે સૂક્ષ્મ કી પુ. પરા બાદર ભાવ પુર્દૂ પરાવર્ત અનંતર કે પરંપર રીતે અસંખ્યાત લોકકાશ પ્રદેશપ્રમાણ રસબંધના અધ્યવસાયોને મૃત્યુદ્વારા સ્પર્શતા જેટલો કાળ લાગે તે બાદર ભાવપુદ્ગલપરાવર્ત. અનંતર પ્રકારે સ્પર્શે તે સૂગ ભાવ પુદ્ગલ પરાવર્ત. સૂક્ષ્મ ભાવ પુ॰ પરાવર્ત સમ કે બાદર ભાવ-પુદ્ગલ પરાવર્ત કોઈ પણ જીવને મરણદ્વારા પૂર્ણ થતો જ નથી, કારણ કે ક્ષણિના જે અધ્યવસાયો છે, એ મરણારા સ્પર્શતાં જ નથી વળી મરણ વિના પણ એક જીવ સામાન્યરીતે બધાને સ્પર્શતો જ નથી. કેમકે એક સ્થિતિસ્થાનમાં અસંખ્ય લોકાકાશપ્રદેશપ્રમાણઅધ્યવસાયો છે, અને ઉપર ચડ્યા પછી તે સ્થાનપર પુનઃ માપક જીવ આવવાનો ય નથી. માટે બધા અધ્યવસાયસ્થાનોનો પ 52 Page #84 -------------------------------------------------------------------------- ________________ છે ન હોવાથી ભાવ પુદ્ગલ પરાવર્ત પૂર્ણ થતો નથી એમ કહ્યું. (આ લેખમાં મતિમંદતાએ કે અજાણે જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુકકડ - લેખક) પ્રશ્નાવલિ. ૧. કર્મ માનવાની જરૂર શી ? સ્વરૂપ શું ? ભેદ કેટલા ? ૨. કર્મનું દ્રવ્ય-ક્ષેત્ર-કલ-ભાવથી સ્વરૂપ શું ? આત્મા અને કર્મનો સંબંધ અનાદિ માનવાની જરૂર શી ? કાર્મણવર્ગણા, કર્મ, કાર્મણશરીરનામકર્મનો ભેદ શું ? કર્મયોપશમ અને કર્મોદયમાં દ્રવ્યાદિ નિમિતોની અસર દાનથી સમજાવો. આહારક શરીર કોણ બનાવી શકે ? અનંતાનુબંધી કષાયનો અને અચક્ષુદર્શનાવરણનો થયોપશમ કેવી રીતે ? ૮. યોગસ્થાન-રસસ્થાનનો તફાવત-સ્વરૂપ શું ? ૯. સાસ્વાદન ગુણસ્થાનક કયા સમ્યકત્વથી પડીને આવે ? ૧૦. ૧૨ માં ગુણસ્થાનકથી જીવ કેમ પડતો નથી ? ૧૧.. ઉપશમયોપશમ-સાયિક સમ્યકત્વનો તફાવત શું ? અનાદિથી સતત કર્મબંધ ચાલુ છે તો તેનો અંત કેવી રીતે ? ૧૩. પુણ્ય-પાપકર્મની પ્રકૃતિઓ કઈ કઈ ? ૧૪. જ્ઞાનાવરણ-મિથ્યાત્વ અપાવેદનીય-નરકાયુષ્ય-નીચગોત્રકર્મબંધના હેતુ જણાવો? ૧૫. શાતા-શુભનામ-ઉચ્ચગોત્રના બંધ હેતુ કયા ? • હ બ દ જ ૧૨. कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, न रोहति भवाङ्कुरः ॥ ૭૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના કર્મ સિદ્ધાળCIનું વિજ્ઞાન જૈ0ા ધર્મના કર્મ પ્રિવ્હા°C[] વિંડોળ. જૈન ધર્મના કર્મ સિદ્ધ[c[નું વિજ્ઞાન, જૈ[ ધના કa[ સિંદ્ધાળC[નું વિજ્ઞIG. જૈ[ ધર્મળા ક85 સિદ્ધાળ010 વિંડાળ, જે ધર્મળા ક સિંહાંdવું વિIIM. જે ઘણા કa[ સિદ્ધા6G[S વિશાળ, જૈન ધર્મના કર્મ સિદ્ધાdલું વિશાળ જે ધર્મા કર્મ સિદ્ધાdળું વિજ્ઞાન જૈન દાળ] કર્મ સિદ્ધાClo] વિજ્ઞાન Designed & Printed By Multy Graphies. B'bay 2665747/3880208