SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમા, સમભાવે સહન ગુરુભકિત, મનથી શુભસંકલ્પ | સર્વજીવપર કરુણા હૃદયથી બહુમાન. | અણુવ્રત-મહાવ્રતોનું વચનથી-સ્તુતિ આદિ પાલન કાયાથી-સેવા. ગુરુઓની અવજ્ઞા ક્રોધીપણું કૃપણતા નિર્દયતા શાતાવેદનીયના બંધ હેતુઓ કષાયવિજય, ધર્મદઢતા, સુપાત્રમાં ભકિતથી અકામનિર્જરા, વ્રતાદિમાં દોષ ન લાગવા દેવા, સાધુસામાચારીરૂપ યોગનું પાલન દેવદ્રવ્યહરણ અશાતા વેદનીયના હેતુઓ શાતાવેદનીયથી વિપરીત. તે આ પ્રમાણે ધર્મકાર્યોમાં પ્રમાદ જાનવરોપર અધિક બોજો લાદવો, જાનવરોના અવયવો છેદવા, જાનવરોને માર મારવો. ઉન્માર્ગદેશના સંસારના કારણોને મોક્ષમાર્ગતરીકે કહેવા વગેરે. માર્ગનાશ દાન. ગરીબો વગેરે ને અનુકંપાદાન ભયવાળાને અભયદાન. સાધુઓની નિંદા ધર્મમાં જોડા વગેરેને વિઘ્નકરણ અલ્પ પણ વ્રતવાળાની બીજી મોહનીયકર્મના પેટાભેદ દર્શનમોહ ના હેતુઓ તીર્થંકરોની નિંદા સાધુ-સાધ્વીની નિંદા જિનબિંબ-મંદિરની નિંદા અવિરતિની નિંદા શ્રાવકવગેરેને ધર્મમાં અંતરાય Jain Education International ચારિત્રમોહ ના હેતુઓ.... : : - પોતાને કે બીજાને દુઃખ, શોક, સંતાપ-વધ-આક્રંદ વગેરે કરવા-કરાવવા. બાલતપ, દયા અજ્ઞાન કેસહન જિનશાસનની હીલના નિંદા ચતુર્વિધ સંઘની નિંદા અચારિત્રની પ્રશંસા, ચારિત્રની નિંદા (to) For Private & Personal Use Only અન્યને કષાય-નોકષાયની ઉદીરણા તથા એવું વાતાવરણ સર્જવું કષાયબંધમાં કષાયોદય કારણ (સિવાય ૧૦ મે ગુણઠાણે) www.jainelibrary.org
SR No.004952
Book TitleJain Dharmna Karm Siddhantnu Vigyan
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri
PublisherShahpuri Jain Sangh Kolhapur
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy