SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ પરાવર્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારે, અને તેના સૂક્ષ્મ બાદર એમ બબ્બે ભેદ થતાં આઠ ભેદ થાય છે. બાદર દ્રવ્ય પુ પરાવર્ત સંસારમાં પરિભ્રમણ કરતાં જીવ જેટલા કાળમાં ચૌદ રાજલોકના સમસ્ત પુદ્ગલોને આહારક-વર્ગણા સિવાય ઔદારિકાદિ સાતે વર્ગણા રૂપે પરિણમાવીને છોડે તેટલો કાળ બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત. સૂક્ષ્મ દ્રવ્ય પુ૰ પરાવર્ત દરેક પુદ્ગલોને ઔદારિકાદિ ૭ માંથી એક વિવક્ષિત વર્ગણારૂપે પરિણમાવીને છોડતાં જે કાળ લાગે તે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત. બાદર, ક્ષેત્ર પુ॰ પરાવર્ત અનંતર કેપરંપર પ્રકારે સમસ્ત ચૌદ રાજલોકના આકાશપ્રદેશોને મૃત્યુદ્વારા સ્પર્શતાં એક જીવને જેટલો કાળ લાગે તે બા ક્ષેત્ર પુપરા સૂક્ષ્મ ક્ષેત્ર પુ૰ પરાવર્ત ક્રમપૂર્વક સ્પર્શતા જે કાળ લાગે તે સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત. બાદર કાલ પુ॰ પરાવર્ત અનંતર કે પરંપર પ્રકારે સર્પિણિ કે અવસર્પિણિના બધા સમયોને મૃત્યુવડે સ્પર્શતા જે કાળ લાગે તે બા કા પુ પરા સૂક્ષ્મ કાલ પુદ્ . પરાવત અનંતર રીતે સ્પર્શતા જે કાળ લાગે તે સૂક્ષ્મ કી પુ. પરા બાદર ભાવ પુર્દૂ પરાવર્ત અનંતર કે પરંપર રીતે અસંખ્યાત લોકકાશ પ્રદેશપ્રમાણ રસબંધના અધ્યવસાયોને મૃત્યુદ્વારા સ્પર્શતા જેટલો કાળ લાગે તે બાદર ભાવપુદ્ગલપરાવર્ત. અનંતર પ્રકારે સ્પર્શે તે સૂગ ભાવ પુદ્ગલ પરાવર્ત. સૂક્ષ્મ ભાવ પુ॰ પરાવર્ત સમ કે બાદર ભાવ-પુદ્ગલ પરાવર્ત કોઈ પણ જીવને મરણદ્વારા પૂર્ણ થતો જ નથી, કારણ કે ક્ષણિના જે અધ્યવસાયો છે, એ મરણારા સ્પર્શતાં જ નથી વળી મરણ વિના પણ એક જીવ સામાન્યરીતે બધાને સ્પર્શતો જ નથી. કેમકે એક સ્થિતિસ્થાનમાં અસંખ્ય લોકાકાશપ્રદેશપ્રમાણઅધ્યવસાયો છે, અને ઉપર ચડ્યા પછી તે સ્થાનપર પુનઃ માપક જીવ આવવાનો ય નથી. માટે બધા અધ્યવસાયસ્થાનોનો પ Jain Education International 52 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004952
Book TitleJain Dharmna Karm Siddhantnu Vigyan
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri
PublisherShahpuri Jain Sangh Kolhapur
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy