SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ છે ન હોવાથી ભાવ પુદ્ગલ પરાવર્ત પૂર્ણ થતો નથી એમ કહ્યું. (આ લેખમાં મતિમંદતાએ કે અજાણે જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુકકડ - લેખક) પ્રશ્નાવલિ. ૧. કર્મ માનવાની જરૂર શી ? સ્વરૂપ શું ? ભેદ કેટલા ? ૨. કર્મનું દ્રવ્ય-ક્ષેત્ર-કલ-ભાવથી સ્વરૂપ શું ? આત્મા અને કર્મનો સંબંધ અનાદિ માનવાની જરૂર શી ? કાર્મણવર્ગણા, કર્મ, કાર્મણશરીરનામકર્મનો ભેદ શું ? કર્મયોપશમ અને કર્મોદયમાં દ્રવ્યાદિ નિમિતોની અસર દાનથી સમજાવો. આહારક શરીર કોણ બનાવી શકે ? અનંતાનુબંધી કષાયનો અને અચક્ષુદર્શનાવરણનો થયોપશમ કેવી રીતે ? ૮. યોગસ્થાન-રસસ્થાનનો તફાવત-સ્વરૂપ શું ? ૯. સાસ્વાદન ગુણસ્થાનક કયા સમ્યકત્વથી પડીને આવે ? ૧૦. ૧૨ માં ગુણસ્થાનકથી જીવ કેમ પડતો નથી ? ૧૧.. ઉપશમયોપશમ-સાયિક સમ્યકત્વનો તફાવત શું ? અનાદિથી સતત કર્મબંધ ચાલુ છે તો તેનો અંત કેવી રીતે ? ૧૩. પુણ્ય-પાપકર્મની પ્રકૃતિઓ કઈ કઈ ? ૧૪. જ્ઞાનાવરણ-મિથ્યાત્વ અપાવેદનીય-નરકાયુષ્ય-નીચગોત્રકર્મબંધના હેતુ જણાવો? ૧૫. શાતા-શુભનામ-ઉચ્ચગોત્રના બંધ હેતુ કયા ? • હ બ દ જ ૧૨. कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, न रोहति भवाङ्कुरः ॥ Jain Education International ૭૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004952
Book TitleJain Dharmna Karm Siddhantnu Vigyan
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri
PublisherShahpuri Jain Sangh Kolhapur
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy