Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur
View full book text
________________
તે નથી જાણતો” એમ કહી શાનને છુપાવે તે.
ઉપઘાત :- જ્ઞાની તથા જ્ઞાનનાં સાધનોનો મૂળથી વિનાશ કરવો, જ્ઞાની પુરુષોને હણવા, વિદ્યાલયો, પુસ્તકો-કાગળો વગેરેને આગ આદિથી નુકસાન કરવું, સુસાહિત્ય-સંસ્કૃતિનો નાશ કરવો તે.
પ્રષઃ - જ્ઞાની-જ્ઞાનના સાધનોપર હાર્દિકઅરુચિ, ભણેલાની નિંદા, જેમકે “ભણેલા ભીખ માગે છે. આડે રસ્તે જાય છે, અભિમાની હોય છે, શંકાશીલ બને છે. ઈત્યાદિ. તેથી અભણ રહેવામાં સારું. પાઠશાળા વગેરે સંસ્થાઓ નકામી છે” વગેરે.
અંતરાય :- ભણવામાં અંતરાય પાડવો; જેમકે વિદ્યાના અર્થીને ભોજનપાણી, વસ્ત્ર-પાત્ર તથા પુસ્તકાદિનો લાભ થતો હોય તે અટકાવવો. અભ્યાસમાં સ્કૂલના થાય માટે રાડો પાડી વાતો કરવી. બીજા કામમાં લાડવો, ઉત્સાહભંગ થાય એવા પ્રયત્નો કરવા, આગળ વધતો હોય તો પ્રતિકૂલ સંયોગ ઊભા કરવા વગેરે.
અતિ આશાતના :- જ્ઞાની પુરુષોની નિંદા કરવી; દા.ત.“અભિમાની છે, આગ્રહી છે. સંભવિત કે અસંભવિત દોષોનું ઉલ્યવન, કોઈને પ્રાણાંત કષ્ટ આવે તેવા પ્રપંચો.
જ્ઞાનાના બીજા બંધ-હેતુઓ. આચાર્યાદિનો-અવિનય પુસ્તકના પાના પુસ્તક રખડતું મૂકવું, છાપા વગેરેના ફેરવવા કે સ્લેટ-(પાટી)
કાગળમાં અશુચિ, અકાળે ભણવું, ભૂંસવા કે કાગળકવર પુસ્તકનું ઓશિકું, ખાવું, જોડા કાળે ન ભણવું. અને ટિકિટ ચોંટાડવા પુસ્તકનો ટેકો, બાંધવા, ચવાણા
ઘૂંક લગાડવું. પુસ્તકને પુંઠ, મિઠાઈ મસાલા
એંઠા મોઢે બોલવું. શાસ્ત્રનિષિદ્ધ સ્થાનોમાં અશુચિ અવસ્થામાં પુસ્તકને નીચે મુકવું, | વગેરેના પડિકાં * અધ્યયનાદિ. બોલવું
પુસ્તકપાસે રાખી બાંધવા, અને પેશાબ વગેરે. બાળવા વગેરે.
ઉપરોકત કારણો ઉપરાંત દર્શનગુણને ધારણ કરનારા સાધુવગેરે તથા દર્શનના સાધનરૂપ આંખ, કાન, નાક આદિ ઇંદ્રિયોના નાશથી દર્શના બંધાય છે.
(૫૯) For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86