Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 67
________________ નરકાયુ પંચેન્દ્રિયની હત્યા ઘણા આરંભ ને પરિગ્રહ. આર્તધ્યાન એકાંત સ્વાર્થપણું માંસ ભોજન વૈરવિરોધની સ્થિરતા રૌદ્રધ્યાન મિથ્યાત્વ-અનંતાનુકષાય. કૃષ્ણ-નીલ-કાપત લેશ્યા. અસત્ય બોલવું. પરના ધનધાન્યની ચોરી વારંવાર મૈથુન. ઈન્દ્રિયની પરવશતા ચાડિયાપણું મિથ્યાત્વ વાચાળનાં-બકવાદ ગાળો દેવી. કંપટ પ્રયોગ કામણ-ટૂમણ. આયુષ્ય. તિર્યંચાયુ. ગૂઢચિત્તવૃત્તિ Jain Education International અલ્પ આરંભ શલ્ય-વ્રતાદિના દોષો, સ્વાભાવિક મૃદુતા ને સરલતા કાપોત-પીત લેશ્યા માયા, ધર્મધ્યાનનો પ્રેમ આરંભ-પરિગ્રહ બ્રહ્મચર્યવ્રતમાં અતિચાર પ્રત્યાખ્યા કાય દાન, દેવ-ગુરુપૂજા પ્રિય બોલવું. લોકવ્યવહારમાં મધ્યસ્થતા. નીલ-કાપોત લેશ્યા. અપ્રત્યા કષાય. મન-વચન ને કાયાની વક્રતા ચિત્તની અસ્થિરતા બીજાઓને ઠગવું. મનુષ્યાયુ અલ્પ પરિગ્રહ અશુભનામકર્મ. સુવર્ણાદિમાં ભેળસેળ અંગોપાંગ છેદમાં યંત્ર ને પાંજરાઓ બનાવવા ખોટાં તોલ-માન સૌભાગ્યનો નાશ કરવો. પારકાની નિંદા હિંસા-અસત્ય-અબ્રહ્મ અસભ્યવચન સારા વેષ આદિનો ગર્વ. (૬૨) For Private & Personal Use Only દેવાયુ સરાગ સંયમ, દેશસંયમ અકામનિર્જરા કલ્યાણ મિત્રતા ધર્મ શ્રવણની ટેવ તપ, શ્રદ્ધા, સમ્યગજ્ઞાન-દર્શનચરિત્રની વિરાધના મરણ સમયે પદ્મને તેજોલેશ્યાના પરિણામ અજ્ઞાન તપ ઈત્યાદિ કૌતુક-૬ઠ્ઠા મશ્કરી વેશ્યાદિને અલંકારદાન આગો લગાડવી. ચૈત્યપ્રતિમાઆરામ-ઉદ્યાનનો નાશ. પારકાને હેરાન કરવા. કોલસા વગેરે બનાવવા. ઈત્યાદિ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86