Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur
View full book text
________________
શુભનામકર્મ. અશુભ નામના | પ્રમાદનો ત્યાગ | ઘાર્મિકજનોનાં | પરોપકારને બંઘ-હેતુથી વિપરીત ! સદ્ભાવનું અર્પણ | દર્શનમાં ત્વરા- | સારભૂત માની તથા
ક્ષમા વગેરે સ્વાગત-ક્રિયા | પરોપકાર કરવો સંસારભીરુતા સગુણ પાપનો ભય નીચ ગોત્ર
ઉચ્ચગોત્ર પારકાની નિંદા ! પરના સદ્-અસદ્, નીચગોત્રના | મન-વચન ને તિરસ્કાર કે | દોષોનું ઉભાવન પ્રકાશન હેતુઓથી કાયાથી ઉપહાસ સ્વપ્રશંસા-મદ,
વિપરીત સદ્ગુણનો લોપ | સ્વદોષોને ઢાંકવા. તથા નિરભિમાનતા | વિનય કરવો.
અંતરાય જિનપૂજામાં વિદનકરણ. | સમ્યજ્ઞાન-દર્શન ને ચારિત્ર | વધ-બંધનથી પ્રાણીને હિંસાદિમાં પરાયણતા રૂપ મોક્ષમાર્ગમાં ખોટા ચેષ્ટા રહિત કરવા, છેદન
દૂષણો બતાવી વિદન કરનાર ભેદનથી ઇંદ્રિયોનો નાશ
આ બધાય હેતુઓમાં જેટલી પાધિષ્ઠવૃત્તિઓ અને પાપકાર્યો છે, એ દરેક આઠ અથવા સાત કર્મમાંની બધી અશુભ પ્રકૃતિઓ બંધાવે છે. એથી વિપરીત ધર્મવૃત્તિ અને ધર્મકાર્યો બધી શુભ પ્રવૃતિઓ બંધાવે છે. (માત્ર જિનનામકર્મ ખાસ વિશિષ્ટ શુભ ભાવે બંધાય) દા.ત. શુદ્ધ જિનભકિત, દયાનો ભાવ વગેરે એ શુભ ઘર્મવૃત્તિ છે, તો તેનાથી શાતા વેદનીય, ઊંચ ગોત્ર, યશ-સૌભાગ્ય-આદેયઆદિ ત્રસદશકવગેરે નામની શુભ પ્રવૃતિઓ બંધાવાની. અલબત્ત ધ્રુવબંધી જ્ઞાનાવરણવગેરે અશુભકર્મ બંધાશે ખરા, પણ તેનો રસ અલ્પ પડવાનો, ત્યારે માપવૃત્તિમાં અશાતા-નીચગોત્ર-અપયશ-દૌર્ભાગ્ય-વગેરે અશુભનો લોટ-સમૂહ બંધાવાનો. સમયે સમયે આ સિલિક વધે છે.
કર્મપ્રકૃતિઓનું જુદી જુદી રીતે વર્ગીકરણ
કર્મપ્રકૃતિઓની અમુક અમુક વિશેષતાઓને લીધે તેના ભિન્નભિન્ન રીતે વિભાગ પડી શકે છે, દા. ત. ઘાતી-અઘાતી, ધ્રુવ બન્ધી-અધ્રુવ બન્ધી...જીવવિપાકી-ગુગલ-ક્ષેત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86