Book Title: Jain Darshan Paribhasha Kosh Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani Publisher: Ajit Ravani View full book textPage 9
________________ અસામીપતા ગેરહાજરી; દૂરની વસ્તુ, અસમીપ = દૂર અકથ્ય : ન કહી શકાય એવો.(૨) કહી શકાય નહિ તેવું; અકથનીય; વચનથી વર્ણવી શકાય નહિ તેવું. અનિર્વચનીય, વર્ણનાતીત, ભોગવ્યે જ છૂટકો પડે તેવું. અફત :સ્વયંભૂ (૨) અકૃત્રિમ. અકૃતકૃત્ય અકૃતાર્થ; અસફળ. એકૃત્રિમ :સ્વભાવિક; સ્વયંભૂ, કુદરતી. અકત્વ ભાવના આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે, પોતાનાં કરેલાં કર્મ એકલો ભોગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું તે અકત્વભાવના. અકત્વ વિભકત ભિન્ન એકાકાર, પરથી ભિન્ન, પોતાથી અભિન્ન. અકત્વ-અન્યત:ધર્મ, અધર્મ અને લોકાકાશનું એકત્ર તો કેવળ એક ક્ષેત્રાવગાહથી અપેક્ષાએ જ કહી શકાય છે; વસ્તુપણે તો તમને અન્યત્વ જ છે, કારણ કે (૧) તેમનાં લક્ષણો ગતિeતુત્વ, સ્થિતિહેતુત્વ અને અવગાહ હેતુત્વરૂપ ભિન્ન ભિન્ન છે તથા (૨) તેમનાં પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. એકત્વગતપણે એકપણું માનીને. એકત્વપણે એક રૂ૫; અભિન્ન; અકતા એક લક્ષણપણું. (દ્રવ્યપ્રધાન નિશ્ચયનથી માત્ર એકાગ્રતા, એક જ મોક્ષમાર્ગનું લક્ષણ છે.) અકંપ કંપિત થયા વિના; યથાર્થ; સત્ય હોય તેવી રીતે; સ્થિર; અડગ. (૨) દઢ ચિત્તવાળા. અકંપ ગુણવાળા :મન, વચન, કાયાના યોગની સ્થિરતાવાળા. અકબંક :નિર્દોષ (આ દ્રવ્ય, પૂર્વે કહેલા સર્વ પ્રકારે નિર્દોષ લક્ષણવાળું છે.) અંકુર ફણગો; કોંટો; મૂળ; બીજ. અકર્તાપણું જ્ઞાતાપણું (૨) પરથી ખસ, સ્વમાં વસ, ટૂંકું ને ટચ. આટલું કરતો બસ. આનું નામ સાક્ષાત્ અકર્તાપણું; એને સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્ર કહો કે ધર્મ કહો- એ બધું આ છે. કે પરને પર અને સ્વને સ્વપણે જોવી, પરથી | ખસી સ્વમાં વસવું, જ્ઞાન સ્વભાવમાં વસવું, ને તેમાં જ કરવું તે સાક્ષાત્ અકર્તાપણું છે. ધર્મી જીવને કમજોરીનો રાગ થતો હોય છે, પણ તે રાગનો જરાય કર્તા થતો નથી. અકર્તા-જ્ઞાતા જ રહે છે. આહંદન પશ્ચાત્તાપથી અશ્રુપાત કરીને રડવું તે આક્રંદન છે ? અહમ ક્રમનો અભાવ; એકરૂપ. (૨) એક સાથે રહેનારા, સહવર્તી. (૩) ક્રમ રહિતતા; એક સાથ; (૪) સહભાવી; એકી સાથે; ક્રમ રહિત. (૫). અમે એકી સાથે. (૨) ફમ રહિત, આયુષ્ય પૂર્ણ થયા પહેલાં. (૩) કુમપૂર્વક નહિ પણ એકી સાથે; સમગ્રપણે; યુગ ક્ષણે. અમે આ એકી સાથે જ્ઞાનમાં જણાવે. અમે આપે છે એકી સાથે જ્ઞાનમાં જણાવે છે. અકર્મભૂતિ ભોગભૂમિ. અસિ, મણિ, કૃષિ આદિ ષટ્કર્મ રહિત ભોગભૂમિ; મોક્ષને અયોગ્ય ક્ષેત્ર. આહાન વિષયોને ઈચ્છતા અને તેમને જ ભોગવતાં થકા વિનાશપર્યત (મરણ પામતાં સુધી) કલેશ પામે છે. અશ્યિ :નિષ્ક્રિય અકલંક :નિર્દોષ. (આ દ્રવ્ય, પૂર્વે કહેલા સર્વ પ્રકારે નિર્દોષ લક્ષણવાળું છે.) અલ્પેશ :કલેશ રહિત; ક્રોધ-માન-માયા-લોભ રહિત. અકયતા:મેલ વિનાનું; શુદ્ધ; પાપ વિનાનું; નિષ્પા૫; નિર્દોષ. (૨) ક્રોધ, માન, માયા અને લોભના તીવ્ર ઉદયે ચિત્તનો ક્ષોભ તે કલુષતા છે. તેમના જ (ક્રોધાદિના જ) મંદ ઉદયે ચિત્તની પ્રસન્નતા તે અકલુષતા છે. તે એકલુષતા, કદાચિત કષાયનો વિશિષ્ટ (ખાસ પ્રકારનો) ક્ષયોપશમ હોતાં, અજ્ઞાનીને હોય છે; કષાયના ઉદયને અનુસરતી પરિણતિમાંથી ઉપયોગ અસમગ્રપણે પાછો વાળ્યો હોય ત્યારે (અર્થાત્ કષાયના ઉદયને અનુસરતા અપરિણમનમાંથી ઉપયોગને પૂરો પાછો વાળ્યો ન હોય ત્યારે), મધ્યમ ભૂમિકાઓમાં (મધ્યમ ગુણસ્થાનમાં), કદાચિત જ્ઞાનીને પણ હોય છે. અલીન દુરાચારી; નીચ. અળ :સહન; અગમ્ય; ગૂઢ; કળી ન શકાય તેવું.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 1117