Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 27
________________ અનુપકૃત–પ્રત્યુપકારની ઈચ્છા વિના જ પરાનુગ્રહમાં તત્પર હોય છે. તેઓ રાગ-દ્વપ અને મહિના પૂર્ણ વિજેતા હોય છે, લોત્તમ અને લોકાલોકના સંપૂર્ણ જ્ઞાની-કેવળજ્ઞાની હોય છે, તેથી તેમને વચનમાં અસત્યતા કે અયથાર્થતા હોવાનું કોઈ જ કારણ નથી. તે જ સત્ય અને શંકા વિનાનું છે જે જિનેશ્વર ભગવાને કહાં છે” આવી દઢ શ્રદ્ધા અને ભાવનાથી પણ...આત્મા ભવસાગર તરી જાય છે. આ છે જિનારાને મહાપ્રભાવ.......! આ રીતે જિનેશ્વર ભગવાનની આજ્ઞા વિશે વિચાર કરે એ... આજ્ઞાવિચય રૂપ ધર્મધ્યાન છે. (૨) અપાયરિચય – રાગ-દ્વેષ-કષાય અને મિથ્યાત્વાદિ આશ્રવ દ્વારમાં પ્રવૃત્ત થયેલાં જીવેને આ ભવ અને પરભવમાં જે ભયાનક દુખે ભેગવવા પડે છે, તેનું ચિંતન-ધ્યાન કરવું એ .. અપાય વિચય ધર્મધ્યાન છે. આ ધ્યાનમાં અશુભ પાપકર્મોના બંધનમાં કારણભૂત જે રાગ-દ્વેષ-મિથ્યાત્વ મહાદિ દુષ્ટભાવે છે, તેનું સ્વરૂપ વિચારવાનું હોય છે. રાગ-દ્વેષની ભયાનકતા – કેન્સર–ટી.બી., ભગંદર આદિ અનેક રોગે શરીરમાં ઉત્પન્ન થાય છે. તેને શારીરિક પાધિ કહેવાય છે, એમ રાગ-દ્વેષાદિ આત્માના રેગે છે. આત્માને ભવમાં ભ્રમણ કરાવનાર અને ચીકણા કર્મબંધ-અનુબંધ કરાવનાર આ રાગ દિ દોષે છે. અનુકુળ વિષય સામગ્રી મળતાં આનંદની અને પ્રતિકૂળ સંગ આવતાં વિષાદની જે લાગણીઓ ઉત્પન્ન થાય છે, તેની પાછળ રાગ-દ્વેષ કારણભૂત છે. રાગની ઉત્કટતા દીર્ઘ સંસારનું સર્જન કરે છે. ષની પ્રબળતાથી જીવને નરકાદિ દુર્ગતિઓમાં ભટકવું પડે છે અને અસહ્ય પીડા-વેદના ભેગવવી પડે છે. (૨) કપાચની કટુતા : કષાયે સંસાર વૃક્ષનું મૂળ છે. કેાધ-માન-માયા અને લોભ જેમ વધુ ઉત્કટ બને છે, તેમ તન-મનની–અશાંતિસંતાપ-અકડાઈ-ક્ષુદ્રતા અને તૃષ્ણા વધતી જાય છે. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116