Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 99
________________ વર્તમાનકાળ વિષયક વિચરતા સર્વ તીર્થંકર ભગવાને વંદન કરવામાં આવે છે અને ત્યારબાદ ચેાથી અને પાંચમી ગાથામાં ત્રણેલેાકમાં રહેલા આઠ ક્રોડ સતાવન વાળ બસેાને ખ્યાશી (૮,૫૭,૦૦૨૮૨) શાશ્વતજિન ચૈત્યાને તથા પોંદર અબજ, ખેંતાલીસ ક્રોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર ને એશી (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) શાશ્વતા જિનબિબેને વદન-પ્રણામ કરવામાં આવે છે. એ જ રીતે પ્રાતઃકાળના પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂરા થયા પછી જે સકલતી” સૂત્ર ખેલવામાં આવે છે, તેમાં પણ ત્રણેલાકમાં રહેલા શાશ્વત ચૈત્યેા અને શાશ્વતબિંબાની વિસ્તૃત રીતે સખ્યાના નિર્દેશ પૂર્વક સ્તુતિવ ંદના કરવામાં આવી છે. તે સંખ્યાનુ કાષ્ટક આ પ્રમાણે છે. (૧) સ્વર્ગ લાક પહેલા દેવલાકે ખીજા ત્રીજા ચાથા પાંચમા છઠ્ઠા સાતમાં આઠમાં નવમા દશમા ' Jain Education International 29 "" "" 99 "" ,, 19 23 અગીયારમા,, મારમા નવચૈવેયકમાં પાંચ અનુત્તરમાં કુલ "" - પ્રાસાદ સ ખ્યા ૩૨૦૦૦૦૦ ૩૮૦૦૦૦૦ ૧૨૦૦૦૦૦ ૮૦૦૦૦૦ ૪૦૦૦૦૦ ૫૦૦૦૦ ૪૦૦૦૦ ૬૦૦૦ ૪૦૦ ૩૦૦ ૩૧૮ ," ૮૪૯૭૦૨૩ ૫ પ્રતિપ્રાસાદસ્થિત ખંખ સખ્યા ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ १८० ૧૮૦ ૧૮૦ ૧૨૦ ૧૨૦ For Private & Personal Use Only કુલબ એ ૫૭૬૦૦૦૦૦૦ ૫૦૪૦૦૦૦૦૦ ૨૧૬૦૦૦૦૦૦ ૧૪૪૦૦૦૦૦૦ ૭૨૦૦૦૦૦૦ ૯૦૦૦૦૦૦ ૭૨૦૦૦૦૦ ૧૦૮૦૦૦૦ ૭૨૦૦૦ ७२००० ૫૪૦૦૦ ૫૪૦૦૦ ૩૮૧૬૦ ૬૦૦ ૧૫૨૨૯૪૪૪૭૬૦ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116