Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 102
________________ પ્રતિક્રમણ તથા દેવવ'દન આદિ દૈનિક અનુષ્ઠાનામાં પણ જાવ'તિ કેવિસાહૂ, અઠ્ઠાઈજેસુ, સકલતી તથા ભરહેસર આદિ સૂત્રેા દ્વારા ચતુર્વિધ સંઘનુ સ્મરણ ગુણકીન કરીને તેમને ભાવપૂર્વક વ`દ્યના નમસ્કાર કરવામાં આવે છે. મૂજઃ-(વળતિ) મવન ચેાળ વયમ્ ॥ 11 || करण योग वलयम् ' 11 करण वलयम् ॥} I แ અથ – બાવીસમાં વલયમાં છન્નુ ભવન ચેાગની સ્થાપના કરવામાં આવે છે. (જુએ પરિશિષ્ટ ન ) ત્રેવીસમાં વલયમાં છન્નુ` કરણયાગની સ્થાપના કરવામાં આવે છે. (જુએ પરિશિષ્ટ નં ) ચેાવીશમા વલયમાં છન્નુ` કરણની સ્થાપના કરવામાં આવે છે. (જુએ પરિશિષ્ટ ન) વિવેચન – ૨૨, ૨૩, ૨૪ માં વલયમાં અનુક્રમે ભવનચેાગ, કરચે ગ, અને કરણ પ્રત્યેકના ૯૬ પ્રકારાની સ્થાપના કરવાનું વિધાન છે, અને એ ત્રણેનુ' વિશેષ સ્વરૂપ અને રહસ્ય ગ્રંથકાર સ્વય આગળ બતાવવાના છે. આ ત્રણે વલયામાં મુખ્યત્વે વિશુદ્ધ સામાયિક રૂપ ચારિત્ર ધનુ' સ્ત્રરૂપ સ્પષ્ટ કર્યું છે. સ પ્રકારના ધ્યાન ભેદોમાં રહેલા ચેાગની સ્થિરતા અને ઉપયોગની શુદ્ધિનુ તારતમ્ય આ ભવન ચેાગાદિ દ્વારા બતાવવામાં આવ્યુ' છે જેને લઈને ધ્યાનના પ્રકારાની સંખ્યા ૪,૪૨,૩૬૮ જેટલી થાય છે. આ રીતે ચાવીસ વલયેાથી પરિવષ્ટિત–વિંટડાયેલા પેાતાના આત્માનું ધ્યાન કરવું તે “પરમમાત્રા” ધ્યાન કહેવાય છે. પરમ માત્રા ધ્યાનની વિશાલતા –; (૧) આ ધ્યાનમાં દ્વાદશાંગી રૂપ તીનુ` સ્વરૂપ પ્રથમના ચાર વયાદ્વારા ચિંતવી શકાય છે. (૧) શુભાકર (૨) અનક્ષર (૩) પરમાક્ષર (૪) અક્ષર આ ચારે વલયેામાં શ્રુતધર્મની પ્રધાનતા છે. (૨) પ્રથમ ગણધર અને ચતુર્વિધ સંઘ રૂપ તીનું સ્મરણ ૧૮ થી ૨૧ સુધીના ચાર વલયેાથી કરી શકાય છે (૩) ભવનચેાગ, કરણયાગ અને કરણ વલય દ્વારા પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ ચારિત્રધર્મનુ સ્વરૂપ ચિ'તવી શકાય છે. (૪) નિરક્ષર અને સકલીકરણ વલય દ્વારા પડસ્થ આદિ ધ્યાનાનુ` સ્વરૂપ વિચારી શકાય છે. (૫) સાતમા અને આઠમા વલયમાં તીર્થંકર પરમાત્માની માતા-પિતા પ્રત્યેની અસાધારણ ભક્તિનુ' સ્વરૂપ ચિ'તવી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116