Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 100
________________ ૧૮૦ પવન " ૧૮૦ (૨) પાતાલલક | પ્રાસાદ સ્થિત ભુવનપતિ | પ્રાસાદ સંખ્યા બિંબ સંખ્યા કુલબિંબ ૧ અસુર નિકાયમાં ६४००००० ૧૮૦ ૧૧૫૨૦૦૦૦૦૦ ૮૪૦૦૦૦૦ ૧૮૦ ૧૫૧૨૦૦૦૦૦૦ ૭૨૦૦૦૦૦ ૧૮૦ ૧૨૯૬૦૦૦૦૦૦ ७१००००० ૧૮૦ ૧૩૬૮૦૦૦૦૦૦ ७६००००० ૧૮૦ ૧૩૬૮૦૦૦૦૦૦ ૭૬૦૦૦૦ ૧૮૦ ૧૩૬૮૦૦૦૦૦७६००००० ૧૩૬૮૦૦૦૦૦૦ ૭૬૦૦૦૦૦૪ ૧૩૬૮oooooo ૯૬૦૦ ૦૦૦૪ ૧૮૦ ૧૭૨૮oooooo ૧૦ સ્વનિત , ૭૬૦૦૦૦૦૪ ૧૩૬૮૦૦૦૦૦૦ ૭૭૨૦૦૦૦૦ ૧૩૮૯૬૦૦૦૦૦૦(૩) મનુષ્યલોકમાં શાશ્વત શૈત્યોની સંખ્યા મનુષ્યલકમાં શાશ્વત રીત્યોની સંખ્યા બત્રીસ ને ઓગણસાઠ (૩૨૫૯) માનવામાં આવી છે, અને તેમાં રહેલા સર્વ જિનબિંબની સંખ્યા ત્રણ લાખ, એકાણું હજાર, ત્રણસે ને વિશ (૩૯૧૩૨૦) ની થાય છે. તથા તિષ અને વ્યંતર નિકાયમાં પણ અસંખ્ય જિનમંદિર અને જિનબિબે છે. આ રીતે ત્રણે લોકમાં રહેલા (નિશ્ચિત સંખ્યાવાળા) ૮૫૭૦૦૨૮૨ શાશ્વત જિનમતિ અને ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ શાશ્વતા જિનબિંબોને નમસ્કાર થાય છે. આ પ્રમાણે ચતુર્વિધ સંઘને પ્રતિદિન કરણીય અનુષ્ઠાનમાં પણ શાશ્વતા અને અશાશ્વતા સર્વ અહંતુ ત્યોનું આલંબન લઈને ધ્યાનદશામાં મગ્નતા-લીનતા કેળવવાનો સમુચિત વિધિ બતાવવામાં આવ્યો છે. मूल:-ऋषभादि परिवारभूत गणधरप्रभृति साधु सख्या वलयम् ॥ १८ ॥ महत्तरामुख्य साध्वीसंख्या वलयम् ॥ १९ ॥ જાવ સંથા વઢચમ્ | ૨૦ || શ્રાવિ હૃથા વસ્ત્રમ્ || ૨ અર્થ - અઢારમું વલય શ્રી ઋષભદેવ આદિ તીર્થકરેના પરિવારભૂત ગણધર વિગેરે સાધુઓની સંખ્યાનું છે. (જુઓ પરિશિષ્ટ - ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116