Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 79
________________ (२) अनक्षरवलयम् - " उससिय' नीससिय” इत्यादि गाथाक्षराण्यनक्षरश्रुतवाचकानि न्यस्यन्तेयत्र । (૨) વમાક્ષરનહચમ્ ફ્Ăતિ, સિદ્ધ, ચ્િ ચ્, વૈજ્ઞાય, સાદ્ નમઃ, इति एकविंशति अक्षराः न्यस्यन्ते यत्र । (૪) અક્ષરવચÇ-‘‘-જ્ઞા” યાયીનિસ્પૃષ્ટતાર‘ચો૨ જી વ’યુતાનિ દ્વિપદ્માસન્માતૃकाक्षराणि "ह" पर्यन्तानि न्यस्यन्ते यत्र । (५) निरक्षरवलयम् - ध्यान परमध्यानयेाः शुभाक्षरवलये प्रविष्टत्वात् शेषध्यानभेदाः द्वाविंशति (૨૨) ચચત્તે યંત્ર | અર્થ : ચાવીશ વલયેાથી વી...ટાયેલા પેાતાના આત્માનું ધ્યાન કરવું તે ‘પરમમાત્રા છે તે ચાવીશ વલયાનુ' સ્વરૂપ નીચે મુજબ છે. 'શુભાક્ષરવલય' એ પહેલુ' વલય છે. જેમાં ધર્મધ્યાનના ચાર ભેદો ત્રાજ્ઞાત્રિય, અપાચવિષય, નિષાવિષય, સહસ્થાનવિચ એ ત્રેવીશ (૨૩) અક્ષરે। તથા શુકલ ધ્યાનના પ્રથમભેદના થવિતર્વસવાર એ દશ (૧૦) અક્ષરા, બંનેના મળીને કુલ તેત્રીશ અક્ષરાના નાશ કરાય છે. (૨) ખીજુ ‘અનક્ષરવલય' છે. જેમાં અનક્ષરશ્રુત વાચક નિŘાકત ગાથાના એટલે કે તેનાં પાંત્રીશ (૩૫) અક્ષરાના ન્યાય કરવામાં આવે છે. તે ગાથા આ પ્રમાણે છે. शसिय नीसशिय निच्छुठ खासिअ च छीअ च । निस्सिंधिअमणुसार अणवखर छेलिआईअ | (૩) ત્રીજું ‘પરમાક્ષર વલય' છે. જેમાં અ ગદ્દ' અદ્િ'ત, સિદ્ઘકાÄિ, કફજ્ઞાચ સાંદૂ' નમઃ આ એકવીશ (ર૧) અક્ષરાની સ્થાપના કરાય છે. (૪) ચેાથું અક્ષરવલય' છે. જેમાં ૬ થી ૬ સુધી અક્ષરા તેમજ ઇષતૂપૃષ્ટત્તર ચર હ વ આ અક્ષરા એમ કુલ બાવન (પર) માતૃકા અક્ષરોને ન્યાસ કરવામાં આવે છે. (૫) પાંચમુ· ‘નિરક્ષર વલય' છે. ધ્યાનના ચાવીશ ભેદોથાંથી પ્રથમના બે ભેદ ધ્યાન અને પરમધ્યાનના નિર્દેશ પ્રથમ ‘શુભાક્ષર વલચ’ માં થઈ ગયા હ।વાથી શ્રેષ ધ્યાનના માવીશ (૨૨) ભેદોના ન્યાસ આ પાંચમાં વલયમાં કરવામાં આવે છે. વિવેચન : માત્રા' ધ્યાન અભ્યસ્ત થઈ ગયા પછી પરમમાત્રાનું ધ્યાન સુગમ બને છે. ‘માત્રામાં સમવસરણસ્થિત શ્રી તીર્થંકરપરમાત્મ સ્વરૂપ સ્વ-આત્માનું ધ્યાન હોય છે, Jain Education International ૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116