________________
આ રીતે આજ્ઞા વિચયાદિષ્ટ ધર્મ ધ્યાનમાં કે પિઠસ્થ આદિ ખવસ્થાના ચિંતનમાં પણુ. મૈત્રી આદિ ચારે ભાવા અનુસ્મૃત-સ་બધિત હૈાવાથી તેની સત્ર
વ્યાપકતા છે.
અનુપ્રેક્ષા :– ધર્મધ્યાનથી અત્યંત ભાવિત ચિત્તવાળા મુનિ ધ્યાનના અંતે પણુ અનિત્યાદિ ભાવનાએના ચિંતનમાં તત્પર બને છે. તેના પ્રભાવે સંચેતનાદિ પદાર્થોમાં અનાસક્તિ અને ભનિવેદ ટકી રહે છે.
લેશ્યા :- ધર્માંધ્યાનીને તીવ્ર-મંદાદિ પ્રકારવાળી પીત-પદ્મ અને શુકલલેશ્યાએ અનુક્રમે વિશુદ્ધ હોય છે. અર્થાત ધર્માં ધ્યાન વખતે આત્મ પરિણામેાની વિશુદ્ધિ વૃદ્ધિ પામે છે.
લિંગ :- ધર્મ ધ્યાનની એાળખાણના ખાદ્ય ચિન્હા :
જિન પ્રણીત જીવાદિ તત્ત્વની દૃઢ શ્રદ્ધા થવી.
સુદેવ અને સુગુરૂનુ· ગુણુ કીર્તન, પ્રશ'સા, વિનય, દાન વિગેરે કરવુ શ્રુતાભ્યાસ શીલ અને સયમમાં પ્રીતિપૂર્વક પ્રવૃત્તિ થવી.
આ ચિન્હા ધર્મ ધ્યાનના દ્યોતક છે.
-
.
.
ધર્મધ્યાનનું ફળ :
ઉત્તમ ધ્યાનના પ્રભાવે શુભ આશ્રય-પુણ્ય પ્રકૃતિએના બંધ થાય છે. સંવર–આવતા અશુભ કર્યાં અટકી જાય છે. નિર્જરા-પુરાણા કર્મોના પશુ... અ'શે
અશે ક્ષય થાય છે. અને... પરલેાકમાં દેવતાઈ વિપુલ સુખ સામગ્રી પ્રાપ્ત થાય છે.
તથા શુભ આશ્રવના અનુબંધ-પર'પરા ચાલવાથી અનુક્રમે ઉત્તમ કુલ, ખેાધિલાભ, પ્રત્રજ્યા, કેવળજ્ઞાન અને માસ પ્રાપ્ત થાય છે.
પરમ ધ્યાન
(૨) પરમ ધ્યાન-ગુરુસ્ય પ્રથમોમેનઃ પ્રચસ્વ-વિતર્જ વિચારમ્ ।
અર્થ :-શુકલ ધ્યાનના ચાર ભેદોમાંથી પ્રથમભેદ-પૃથક્વ-વિતર્ક સવિચાર” ને અહી' ‘પરમ ધ્યાન' તરીકે ઓળખાવે છે.
ભાવાર્થ :-‘ધ્યાનશતક' વિગેરે ગ્રંÀામાં શુકલ ધ્યાન સંબધી વિશેષ માહિતી આપેલી છે. તેના સક્ષેપ સાર–પ્રસ્તુતમાં જેટલા ઉપયેગી છે, તેટલા અહી' વિચારવામાં આવશે.
ધર્મ ધ્યાનથી જેમ શુકલ ધ્યાનની પણ ભાવનાઓ, દેશ, કાલ, શાસન-વિગેરેની મર્યાદા પણ તે પ્રમાણે સમજવી, આલખનાદિમાં જે વિશેષતા છે તે આ પ્રમાણે છે.
Jain Education International
૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org