Book Title: Ashtahnika Pravachano Author(s): Chandrashekharvijay, Publisher: Kamal Prakashan View full book textPage 6
________________ પાંચ કર્તવ્ય અમારિ પ્રવર્તન જોઈએ. જે શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધીમાં તે પાંચ કર્તવ્યોનું પાલન ન થાય તે તીર્થંકરદેવની આશાના ભંગનું પાપ લાગે. આ પાંચ કર્તવ્યમાંથી એકને પણ દૂર પર્વના કરો તે બીજા ચાર ઊડી જાય છે. અથવા તે બીજા ચાર કર્તવ્યો નબળા પણું પડી જાય છે. ધારો કે ૧૦૦૦ કિલોમીટરને એક રેલ-પાટો છે. તે પાટામાંથી ફક્ત એક ટૂકડે, દસ કર્તવ્ય સેન્ટીમીટરનો નાનકડો ટુકડો-કાઢી લો તે બાકીના ૧૦૦૦ મીટરના પાટા નકામા બની જાય ૧ લો પણ છે. તેના ઉપર ગાડી ચાલી શકતી નથી. તેમ એક કર્તવ્ય ન કરવાથી બાકીનાં ચાર કર્તવ્ય દિવસ નિપ્રાણ જેવાં બની જાય છે. તે આ રીતે (૧) જે કરુણું ચાલી જાય તે જીવ પ્રત્યે સ્નેહ-પરિણામ નહિ જાગે. જે દુઃખી છે પ્રત્યે દયા, કહ્યું કે પ્રેમ ન દર્શાવાય–તે અમલમાં ન મુકાય તે પછી બાકીનાં ચાર કર્તવ્યને અર્થ શો ? “દયા ધર્મક મૂલ હૈ’ એમ કહેવાય છે. હવે જે અમારિને ઉડાવી દો તે શું રહે ? મુળને જ જો કાઢી નાંખો તે ઝાડ રહે જ નહીં, તે પડી જાય. પાયા વગરની ઈમારત 6 કેવી હોય? પાંચે ય કર્તવ્યનું મૂળ તે અમારિ જ છે. આ - (૨) હવે માત્ર સાધર્મિક ભકિત કાઢી નાખે તે પછી શું રહેશે? શાસ્ત્રોમાં કહ્યું છે કે એક પલ્લામાં જીવનમાં કરેલાં બધાં જ ધર્મો મૂકે અને બીજા પણામાં એક વખત એક ટંક ન 1 ૨ ]Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 172