Book Title: Arihantna Atishayo
Author(s): Tattvanandvijay
Publisher: Sangmarg Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ એ માટે એ જ પરમતારક સૂરીશ્વરજીના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયગુણયશસૂરીશ્વરજી મહારાજના વિનયરત્ન પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયકીર્તિયશસૂરીશ્વરજી મહારાજને વિનંતી કરતાં ઘણી જ વ્યસ્તતા હોવા છતાં અત્યંત ટૂંક સમયમાં સમગ્ર પુસ્તકનું નવસંસ્કરણ કરી આપી અમારા પર મહાન ઉપકાર કર્યો છે. સૌ કોઈ આ ગ્રંથના વિધિવત્ ચિંતન-મનન-શ્રવણ દ્વારા અરિહંતના અતિશાયી સામ્રાજ્યના જ્ઞાતા બની અંતે પરમાત્મતત્ત્વના સ્વામી બનો એ જ અભિલાષા. -સન્માર્ગ પ્રકાશન @ @ @ @

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 294