________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનુ પરિણામ કાવ્ય સ્વરૂપમાં મ્હાર આવે છે. તેવા પ્રકારની સ્થિતિમાંથી શબ્દાદ્વારા સ્વભાવત: મ્હાર પડેલા ઉદ્ગાર તે કાવ્ય કહેવાય. કાવ્ય એટલે શુ ? આ સવાલ ઘણાજ વિદ્વીનાએ ચચે લા છે, અને ખાસ કરીને આંગ્લભૂમિના ટીકાકારાએ [ Crities ] કાવ્યના વિશાળ ક્ષેત્રમાં ઘણાજ પ્રવાસ કર્યો છે. આપણા ગુર્જર સાહિત્યના રસજ્ઞ પુરૂષોએ એમના જેટલી સાહિત્ય ક્ષેત્રમાં મહેનત લીધી નથી, એટલે આપણું સા હિત્ય હજી સુધી ઘણુંજ પછાત છે એમ કહીએ તે ચાલે. આપણા સાહિત્યમાં લેખકે તથા કવિએ નિવડે છે પણ ટીકાકારશ મહુજ ઓછા થાય છે. પ્રજાને જેટલી વિ તેમજ લેખકની જરૂર છે તેટલી ખલકે તેથી પણ વધારે તટસ્થ [Unprejudised] ટીકાકારોની અપેક્ષા રહે છે. જે જે ભાષાનું સાહિત્ય પછાત છે તે તે ભાષાઓમાં ટીકાકારીનીજ ખામીઓ હાય છે. આંગ્લભૂમિનું સાહિત્ય આટલું અધું ઉન્નત અને ખેડાએલુ હાવાનુ માન તે ભૂમિના ટીકાકારાનેજ ઘટે છે. અને જ્યાં સુધી આપણા ગુર્જર ક્ષેત્રની અંદર સમળ ટીકાકારો નહિ નિવડે ત્યાં સુધી આપણું સાહિત્ય દુનિયાના સારા ગણાતા સાહિત્યામાં સ્થાન મેળવશે કે કેમ તે શંકા ભરેલું છે,
For Private And Personal Use Only