Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 194
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विषयसुख. ( ૬૧ ) ગઝલ. વિષયસુખ અશ્વની છાયા, વિષયસુખ મેહિની માયા; વિષયસુખ ઝેરની પ્યાલી, પિધાથી જન જતા ચાલી. ૧ વિષયસુખ માટીને ગોળો, વિષયમાં સુખ શું ; વિષયસુખ કાચને સીસો, વિષયસુખ કાચને કી. ૨ વિષયસુખમાં મહા દુઃખ છે, વિષયસુખમાંહી ક્યાં સુખ છે? વિષયસુખ પાણુ પરપોટે, વિષયસુખ રેગ છે મેટ. ૩ વિષયસુખ ગીટથી ભરીયું, વિષયથી કઈ નવ તરીયું; વિષય મૃગતૃષ્ણિકાપાણી, વિષયસુખ છેક ધૂળધાણ. ૪ વિષયસુખ પાણીને રેલો, વિષયસુખ પંખિને મેળો, વિષયસુખ વીજળી જાણે, વિષયસુખ સર્પ પરમાણે. વિષયસુખ મેહ પ્રગટાવે, વિષયસુખ ભક્તિ અટકાવે, વિષયસુખ જન્મને આપે, મરણ પણ થાય તે પાપે. ૬ વિષયસુખ રેગ છે પામા, ઉપરથી કુટડી રામા; છુટે નહી છેડતામાં તે, પછી અકળાય જીવ પિતે. વિષયસુખ ઝેરના લાડુ, વિષયસુખ ચેરનું ગાડું; વિષયસુખઘેન વિકારી, તજે તે છે અધિકારી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218