Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 209
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ છે? કાર્ ર્ તે, પ્રભુ ! કક્રિક કાળે થઈ શકે, • પિતા માતા તે તે, કઢિય નવ તેવાં મનીં શકે; નમેરૂં છું છું, જરૂર નભવીક્લ્યા પદ્મ ભરી, પ્રભુ ! પ્યારા મ્હારા ! મમદુખ નિવારી સુખ કરે. ભર્યા છે સિન્ધુ આ, વિષયરૂપ ખારા જળ થકી, અમારી નાકા તે, વચ જઈ ચઢી વા ખળ થકી; નિરાશા આશા, મલમય તરંગા પરિહરા, પ્રભુ ! પ્યારા મ્હારા ! મમ દુખ નિવારી સુખ કરી. ૯ જગ માયા કાયા, પ્રિયતમ ગણુ કેઇ રીતથી, ત્યજી ચાલ્યા કેઇ, ત્યજી જવુ અમારે જગતથી; તમેા સાચા ઇશા, જીવન ! સુખદાતા ! ઉર ઠરે પ્રભા ! પ્યારા મ્હારા ! મમ દુખ નિવારી સુખ કર. - શાન્તિઃ સુનિ અજીતસાગર. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218