Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 217
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ ૭—વસ્તુગતે ખરા બુદ્ધિહિન તેજ છે કે જે પેાતાન બુદ્ધિમાન સમજે છે. ૮—ધાર્મિક પુરૂષ તે કવચિતજ બહાર નીકળવુ અને અનિચ્છાએ કાઇને મળવા જવુ તેમજ અનિચ્છાએજ અન્યની મુલાકાત લેવી એજ શ્રેય છે. ~આત્મપ્રભુ આપણા અંતઃકરણમાં પ્રગટ થઈને દર્શન દે તે આપણને કેવા શિશ્ન અને પરિપૂર્ણ ઉપદેશ મળે ! ૧૦—ચિન્તા અને ઉદ્યાગ વિના સદ્ગુણુની પ્રાપ્તિ નથી, ૧૧—હૈ આત્મન્ ! તું તારા પેાતાના દાને દૂર કરવા માટે જેટલું મૂળ વાપરીશું તેટલું" હાર્. વધારે શ્રેય છે. ૧૨--ધર્મશાસ્ત્ર વાંચીને સત્યનુ’ ફોધન કરવાનુ છે, વતૃત્વનું નહિ. ૧૩-ત્હારા અ`ત:કરણમાં નિર’તર મચ્છુ રાખજે અને યાદ રાખજે કે થયેા વખત પાછે નિહ આવે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 215 216 217 218