Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 207
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ સદા હું નારીને, જનની સમજાણું જગધણું ! જગન્નાં દ્રવ્યોને, અડકું નહી દેવા ! ધુળ ગણી, અમારામાં હારી, પરમ પ્રભુ! શક્તિ પ્રસરજે, જગન્માતા! પિતા! મમ સહુ ગુન્હા માફ કરજે. ૧૪ સુનિ અજીતસાગર, * શાંતિ: રૂ परमात्माप्रति अन्यर्थना. ( ૬૮ ) છંદ શિખરિણ, ભરે રે હારા છે, મનુજન તે શું! દુખ હરે, ઘણું પાપાત્માઓ, તુજ પદ ગૃહી સિધુ ઉતરે, ઉતાર્યા તાર્યા તે, શ્રવણ પથ આવ્યા પ્રિય વરે! પ્રત્યે ! પ્યારા હારા! મમ દુખ નિવારી સુખ કરો, ૧. કરી નકકી જાણ્યાં, જગતજન સ્વાથી સકલ છે, નથી સાચા મુદા, નયન ભરી ન્યાભ્યાં નકલ છે; ભલે આઘે અન્ત, અભય કરી લેવા તુજ ખરો, પ્રત્યે ! પ્યારા મહારા! મમ દુખ નિવારી સુખ કરો, ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218