Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 205
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ બીજાઓની સાથે હળીમળી કરી ના પ્રિતલડી, તથા તેઓ પ્રત્યે, હિત પ્રિય વદી ના જીભલડી; ઊંધા વૈરી માથે, પણ મતિ હવેથી સુધરજે, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરો. રમી ઉધી બાજી, છળ કપટ કીધાં બહુ હશે. ' અને અલ્પજ્ઞાને, હજી પણ કુફ થઈ જશે, હવે એ કૃત્યોથી, સ્વમતિ બચવાનેજ ડરજે, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. ખરે શા શ્રદ્ધા, પ્રભુજી! શઠ હું ના કરિ શક્યા, કદાપિ કીધી તે, વરતન નહીં આચરી શકે તમે એ બે પહેલા, અવગુણ સમૂળ વિસરજે, જગન્માતા ! પિતા! મમ સહુ ગુન્હા માફ કરજે. નવોઢા નારીના, નયન જઈ ચેટયું મનડું આ, અને તે નારીમાં, કવચિત તલસાચું તનડું આ બચાવે તેમાંથી, પ્રભુ! મુજ સ્તુતિ ધ્યાન ધરજે, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજે. કવિતા કીધી ત્યાં, ભરપુર ભરી કામની કથા, બીજાને દીધી ત્યાં, મલિન પ્રતિ લાગ્યું મન તથા, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218