Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 206
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૩ ને ચાહ્યું મ્હારૂં કે, પરહિત હવે તે લય થશે, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માથું કરજો, બધામાં વ્યાખ્યા છે!, જળસ્થળ અને આભ ઉપરે, ગુહાનીમાંહી કે, અગમપથ જ્યાં ના મન ઠરે, કાઁધી છાની ચારી, તવ ગતિ ન જાણે ખુશી થજો, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ઼ કરો, પશુ પંખી સામે, અડપલુ' કરી ફેકી પથરા, થયા છું તેઓને, અતીવ અપરાધી સુખકરા ! જુવે તે સર્વે ને, વિનવું ભુલ અન્ધુ! ન સ્મરો, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરો. ૧૦ For Private And Personal Use Only ૧૧ ભુલે છે પ્રાણી તે, પત્થર જડ તે શુ ભુલ કરે ! જગામી ! જો તું, મુજ પ્રભુ પિતા શું નહિ ઠરે ! થયા પિતા પ્યારા, શિશુજન નદી તારક થજો, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજો, ૧૨ તમારા દાસાની, રહજ પ્રભુ ! લજ્જા તમ કરે, જશે લજ્જા ત્હારી, અનુગ દિ જાશે યમ કરે; યથા પૂર્વે રાખી, તદત અધુના ઉપરજો, જગન્માતા ! પિતા ! મમ સહુ ગુન્હા માફ કરજો, કુક

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218