Book Title: Ajit Kavya Kirnawali
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 199
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભણવાને ભૂલેલાને, બચાવાને બુડેલાને, ફકીર કરવા કુલેલાને, હવે પાછા નથી વળવું. ૯ બને છું મસ્તને ચેલો, રહ્યો છું મસ્તના ભેળે, મઝાને મસ્તને મેળે, હવે પાછા નથી વળવું. ૧૦ કર્યું મન મતને આધીન, થશે વીર વાક્યને સ્વાધીન, ખપાવું માર્ગને દિન દિન, હવે પાછા નથી વળવું. ૧૧ અછત છું હું અજીત છું હું, નથી જીતનાર કે મુજને, અગમ પંથે અતિ આનંદ, હવે પાછા નથી વળવું. ૧૨ “જીવ શુને.” ગઝલ. અરે ! હે પંખીડા ! પ્યારા, શ્રવણકર શબ્દ બે મહારા; કહું છું હેતુએ હારા, અદલ થા સત્યને પંથી. ૧ વિમલ છે પ્રેમનું પિંજર, હદયના ભેદને લય જ્યાં; - તહાં તું તે વિરાજી લે, અદલ હે સત્યના પંથી ? ૨ દુખદ આ વિશ્વને વગડે, બળ દાવાગ્નિની વાલા; તહાંથી તું બચી જાવા, અદલ થા સત્યને પંથી. ૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218