________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
મારવાં પડે તેમ જ્ઞાન સિવાયને આત્મા પણ અંધ સમજ.
કાવ્ય ૭ મામાં સાધુ કેવા હોવા જોઈએ એને આબેહુબ ચિતાર આપે છે, અને ખરેખર આ જમાનામાં આવાજ સાધુઓની જરૂર છે. આ પ્રકારના સાધુઓ પિતે તરે છે અને બીજાઓને પણ તારે છે. તરવું અને તારવું એજ સાધુને ધર્મ છે. આ કાવ્યની છેલ્લી ટ્રક તે વાંચનાર ઉપર જુદી જ અસર કરે છે. ઘણાખરા સાધુઓને પોતાને શિષ્ય સમુદાય વધારવાની પણ લાલસા હોય છે ત્યારે આ કાવ્યમાં આવી નાની સરખી પણ સ્વાર્થ બુદ્ધિ સાધુને ચેગ્ય નથી એમ કહે છે -
શિષ્ય વધે એથી નહિ, પણ આત્માને અર્થે અહી સધ આપે સુખદ કે, અજ્ઞાનતમ વ્યાપે નહિ, જ્ઞાનાર્ક કેટી કિરણ એ, જેનાજ સાચા દામ છે. તે સત્ય સિરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે.
( [ સત્ય સાધુને પ્રણામ–૧૦] કાવ્ય ૧૦ માની અંદર પણ છેલ્લી ટ્રક તે કંઈ એરજ માધુર્ય આપે છે–
For Private And Personal Use Only