________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નદી પુર જેવું તેવું આ, પૈવન તણું પણ પુર છે,
અને જવાતું ઉડી, જેવાં આકડાનાં સૂર છે; ધન તન તથા સંબંધીને, નભ વાદળા સમતાલ છે,
જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળ ક્યાલ છે. ૧૩ કાને ભરાવી કલમ અધિકારી બની કેરટ સ્તા,
નિર્દોષીને દોષી કરી, મનમાં મગન થાતા હતા; દેશી કરણ નિર્દોષીને, કા કર્યા કંગાલ છે,
જીવી જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળ ફરાબ છે. ૧૪ લઈ કેક કેરા શેરને, કરનાર માટી મીલ જે,
પિસા પુરણ ભેળા કરી, કરતા ત્રિયાનાં વીલ તે, બળી ખાખ સાફ થઈ ગયા, કહેતા હવે ક્યાં માલ છે?
જીવ!જાણજે નક્કી કરી, કુલ જગત્ કાલ કુરાલ છે. ૧૫ મુનિરાજ થઈ કે મુનિ ઉપર, ઉરમાં અદેખી આણતા,
વીતરાગ પંથે આવીને, વીતરાગતા નહિ જાણતા; એવા મુનિની સ્થિતિ થઈ, અગ્નિ વિષે જ્યમ સાલ છે,
જીવ! જાણજે નક્કી થ્રી, કુલ જગત્ કાળ ફરાલ . ૧૬ વાદળ વિષેની વાદળી, ક્ષણમાં થઈ વણસાય છે,
ત્યમ માનવીનો દેહ પણ, ઉપજી અને કરમાય છે; સમજ્યા વિના એ વાત જન, કરતા કરમ વિકાસ છે,
જીવ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળ કુરાલ છે. ૧૭
છવા વાહનો પણ પુરા કરશે
For Private And Personal Use Only