________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“તન્નતિ સ્વ ઇ યુરીને ૪
(૪૮)
ગઝલ. પ્રિયા! મહારી મનહારી, અલી મેના ! ચપલ નયના હને તે છે ફિકર હારી, બની જ પ્રાણુની પ્યારી ૧ બધા છે ઢંગ જે હારા, ગણી લઉં હું સદા પ્યારા બધી લ્હારી મનોવૃત્તિ, પાવી લે ખરે જાતિ. ૨ વિનાશી રંગમાં રાગી, પણની ટેવ દે ત્યાગિ; બહુ હારી કહી રીતે નિભાવ્યું છે અતિ પ્રીતે. ૩ કહ્યું પણ હારૂં માન્યું છે, અરે! કયાં હારૂં તામ્યું છે. બહુ દિન કાઢિયા હારા, ગણું શબ્દ સરસ પ્યારા. ૪
એક મેહ મદીરાથી મુકત થયેલ જીવાત્મા, મહમદ ઘેલી પિતાની સહચરી મતિને સંબોધી કહે છે કે હે પ્રિયા! મહારી મહારાણી મતિ! જ્યાં સુધી હું પણ હારી માફક મેહમદ મસ્ત હતું ત્યાં સુધી દુર્ગુણ મિત્રોમાં તને સાથે લઇને ફરતો હતો. હવે મને મહારૂં ભાન થયું છે, અને તું હજી તે મિત્રોને મારા માની તેની સેબત છેડવા રાજી નથી, તેથી ત્યારે અને મહારે સ્વભાવ બંધબેસ્તો થાય તે માટે હું તને હવે શિખામણ દઉં છું કે, પિદુગલિક સુખ લાલસાવાલા દુગુણીને ત્યજી લ્હાર ઠંગ તું સુધાર, હારી મને ફિકર ઘણી
For Private And Personal Use Only