________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ थई प्रेमनी जागृती होय ज्यारे,
(૪૧).
દભુજગપ્રયાત, અશક્તિ થી શાતિમાં દરો જાય,
અકાન્તિ જઈ કાન્તિ માંહી સમાય; હડીજાય જ્યોતિ થકી અંધકાર,
થઈ પ્રેમની જાગૃતી હોય જ્યારે. બધા દુર્ગુણો સદ્દગુણે ત્યાં બને છે,
બથી ક્યામતા ચદ્રમામાં શમે છે; વિરૂયી છતાં રૂપવાનું થાય ત્યારે,
થઈ પ્રેમની જાગૃતી હાય જ્યારે, શિખા અગ્નિની હીમ મધ્યે જણાય,
અણુ વસ્તુ મેરૂથી મટી થાય; ભળે સૂર્યના પાયામાં અંધકારે,
થઈ પ્રેમની જતી હોય જ્યારે દેરે હેયતે વ્યક્તિ લાગે સમીપ, દપી ના શકે તે બહુ વસ્તુ દીપે, મે ના ગમે તે પરિપૂર્ણ પ્યારે, થઈ પ્રેમની જાગૃની હોય જ્યારે.
For Private And Personal Use Only