________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીકરે કદી મરિ જાય, પાછળ તાત પિક પિોકારતા.
અથવા વધુ મરી જાય તે, કરી રૂદ્ધ પછી વિસ્તાર જાણે નહી પણ આપણે, ગાજી રહ્યા શિર કાળ છે.
જીવ! જાણજે નક્કી કરી, કુલ જગત્ ક્રાળ કુરાલ છે. ૧૮ સરવર તણું પાળે ઉગ્યા જે, ઝાડ તેની પાસ જઈ
સંધ્રા સમય અવલેશો તે, ખિડાં જે તૂહીં એ પંખિડાં ઉ જતાં, સૂની પડંતી ચાળ છે,
જીવ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળ કૂશળ છે. ૧૯ મુવા પછી મળવું નથી, કિટી ઉપાયે કેઈને,
તે કેણ કેવું છે? સગું, જીવડા! જરા તું જોઈ લે; આ કાળરૂપી સિંહ તેની, ક્રૂર જીભડી લાલ છે,
જીવન જાણજે નકકી કરી, કુલ જગતુ કાળ કુરાલ છે. ૨૦ કે નારિના, કે નરતણાં, કે પંખિનાં કે પશુતણાં,
સંહારી પેટ વિદારી ચૂસ્યાં, રૂધિર બહુજ બિહામણાં એ અર્થ એની જીભડી છે, લાલ જાત કરાલ છે,
જીવ! જાણજે નક્કી કરી, કુલ જરાત કાળ રાલ છે. ૨૧ નદી નાવમાં બેઠાં જઈ, કે નારિનર આવી મલ્યાં
સામા તટે પહોંચ્યા પછી, નિજ આશ્રમે સર્વે વલ્યાં સંસારરૂપ નદી નાવમાં, સંગાથને શેર સ્વાલ છે?
જીવ! જાણજે નક્કી કરી, કુલ જગત કાળ ફળ છે. ૨૨
For Private And Personal Use Only