________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હસતાં ગુલાબી ગાલપર, ખાડા ઉભય પડતા હતા,
અત્તર ભરેલે ચટલે, નરભમર લેભાતા હતા; અને નૂપુર ઝણકાર મૃદુ, જાણે વદંત મરાળ છે,
જીવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફરાળ છે. ૮ કંઈ કંઠ તે કેફિલ સમે, જેને મને હર લાગે,
કટિમધ્ય સિંહ સમાન કૃશ, જેને સ્મરદ દીપતે હતે; સમશાન મૃત થઈ ચાલી તે, જેને ઉરે મણિમાલ છે,
આવ ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળફરાળ છે. ૯ કેપેયની સાડી લલા, પીળા ગુલાબી રંગની,
હેરી મહીપર મલકતી, આશા ભરેલ અનંગની; ચતુરા બળી ગઈ હે વિષે, જેની ચપળ કઈ ચાલ છે,
જીવ! જાણજે નક્કી કરી, કુલ જગત્ કાળ ફેરાલ છે. ૧૦ નિજ દેખતાં ચાલ્યા ગયા, સરખી ઉંમરના નેહ,
મૃત્યુ રૂપી દાવાનળે, દાઝ મુવા કે દેહિઓ, ચાલ્યા ગયા પૂર્વજ ઘણું, ક્યાં નામ કમજ હાલ છે,
જીવ! જાણજે નકકી કરી, કુલ જગત્કાળ ફરાલ છે. ૧૧ પરનારીઓ પર પ્રેમવાળા, કુટિલ જન વ્યભિચારિઓ,
અથવા વ્યસન આધીન થઈ, વરનારી અતિશય નારીઓ; આયુષ્ય એનાં લય થયાં, જ્યમ તેલ દહતી મશાલ છે,
જીવ ! જાણજે નકકી કરી, કુલ જગત્કાળ કુરાલ છે. ૧૨
For Private And Personal Use Only