Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ્યાતમ ’એવા અાધ થશે એટલે કે- હું આયુષ્મન! જ»! જ્યારે ભગવાને આમ કહ્યું ત્યારે મેં સાંભળ્યુ હતું (૭). અથવા “તેળ” ની છાયા તંત્ર” ના રૂપે જ્યારે વપરાય ત્યારે એવા અ મેધ થશે કે “શ્રુત મા બચુર્ સત્ર-પરૂં નીય નિષ્ઠાય વિષયે ” હું આયુષ્માન્ જમ્મૂ ! મેં સાંભળ્યું છે કે ભગવાને છ જીવ નિકાયના વિષયમાં આ પ્રમાણે કહ્યુ છે(૮). અથવા “ સમયસરને આવતા વમાણ્યાત્તમ્ ” મે' સાભળ્યું છે કે સમવસરણમાં રહેલ ભગવાને આમ કહ્યું છે'’ (૯). અથવા મે” ની છાયા તૃતીય વિભકિત “મા” ના રૂપે ન કરતાં જો “મે” ની છાયા “મમ” ના રૂપે કરાય તો આ પ્રમાણે અએધ થશે શ્રુતં મમ આયુષ્મન્! વતંતે ચતપ્તેન માવતા વમાાતમ્ ” એ ભગવાને જે એવું કહ્યુ છે તે મેં સાંભળી જ રાખ્યું છે (૧૦).
આ રીતે ભિન્ન ભિન્ન અર્થને લીધે એ પદ્માથી જે ખાધ થશે તે અભિધ્યેયના વશથી થયેલ ગમ જાણવા જોઈએ.
66
અભિધાનને કારણે જે ગમ થાય છે તે આ પ્રમાણે છે— મુખ્ય મે બાઽસંતેનું ’2 “બાકસ સુત્રં મે', “ 'मे सुयं आउस ઈત્યાદિ. આ રીતે અના ભેદથી પર્દનું તે તે રૂપે સંચાજન થઈ જશે. તે અભિધાન અનુસાર ગમ કહેવાશે. આ પ્રકારના ગમ અન ત હોય છે.
//
" अनंता पज्जवा •! આચારાંગ સૂત્રમાં પવ-પર્યાયા-પદાર્થ-ધ-અનંત હોય છે તે ખતાવવામાં આવ્યુ છે. સ્વપર્યાય અને પરપર્યાય, આ રીતે પર્યાયાના એ લે ખતાવ્યા છે, અને એ પદાર્થના જ ધરૂપે પ્રતિપાદિત થયાં છે. એ હમણા જ ખતાવવામાં આવ્યું છે કે નિજપર્યાયાના સંબંધ પદાર્થીની સાથે અસ્તિત્વ ધર્મ દ્વારા થાય છે, તથા પરપર્યાયાના સંબંધ ત્યાં નાસ્તિત્વ ધર્મ દ્વારા થાય છે. દરેક પદા સ્વપર્યાયા વાળા છે અને પરપર્યાયા વિનાના છે. “ વત્તા તલા ત્રસ નામકર્મના ઉદયથી યુક્ત જે જીવ ઉષ્ણ આદિથી ત્રાસીને દુઃખી થાય છે અને ઉષ્ણાદિ સમન્વિત પાતાના સ્થાનના પરિત્યાગ કરીને છાયાથી સમન્વિત એવા ખીજા સ્થાને છાયાના સેવનને માટે ચાલ્યાં જાય છે તે ત્રસ જીવ છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પ ંચેન્દ્રિય, આ રીતે તેમના અનેક ભેદ પડે છે.
,,
શ્રી નન્દી સૂત્ર
૨૩૫