Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિશ્ચય-આત્મકલ્યાણની સિદ્ધિ કરી લે છે. “સૂત્રમય સૂત્ર” જેમ સૂત્ર (દરી) દ્વારા બે, ત્રણ અથવા વધારે વસ્તુઓ પણ એક જગ્યાએ બાંધી દેવાય છે તેમ એક જ સૂત્ર દ્વારા બહુ જ અર્થો પણ બાંધી શકાય છે, તે કારણે આ સૂત્રને સૂત્ર (રા) જેવું કહેલ છે. અથવા સૂત્રનું આ પણ લક્ષણ કહેલ છે–
"अल्पाक्षर मसंदिग्धं, सारवत् विश्वतोमुखम् ।
अस्तोम मनवयंच, सूत्रं सूत्रविदो विदुः" ॥१॥ કાક્ષર-જેમાં ચેડા અક્ષર હોય, તથા જયંતિ-સંદેહ રહિત એટલે કે જે સંદેહ ઉત્પન્ન કરનારા અનેકાર્થક શબ્દોથી રહિત હોય, સારવ7-સાયુકત એટલે કે અનેક પર્યાયોથી યુકત અથવા ઘણું અર્થને કહેનાર હોય, જિન્નરોમgએટલે કે ચારે અનુગોવાળું હોય, અત્તમ-એટલે કે “વા, , દિ આદિ સ્ત-નકામા નિપાત વિનાનું હોય, ગરવ-ગહરહિત એટલે કે હિંસાનું પ્રતિપાદક ન હોય, આ પ્રકારનાં લક્ષણવાળાને જ સૂત્રના જાણકારોએ સૂત્ર કહેલ છે. જે ૧ |
આ પ્રકારે જે સત્રરૂપે રચાયું છે તે સૂત્રકૃત અંગ છે, અને તે બીજું અંગ છે. એજ વિષયને જાણવાને માટે આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ઉત્તરરૂપે હવે સૂત્રકાર કહે છે-“સૂયા ઈત્યાદિ.
સૂત્રકતાંગમાં પંચાસ્તિકાયરૂપ આ લેકની પ્રરૂપણ કરી છે, “ો ફત્ત ઢો આ વ્યુત્પત્તિ અનુસાર, જે કેવલજ્ઞાનરુપી આલોકપ્રકાશથી લેવાય તે લેક છે. એ પાંચ અસ્તિકાથી યુક્ત છે. આ પ્રકારના લેકની પ્રરૂપણ આ સૂત્રમાં કરાઈ છે. લેકથી જુદો અલેક છે. આ અકાકાશની પણ ત્યાં પ્રરૂપણ થઈ છે. લોકાકાશ, અને અલકાકાશનું સ્વરૂપ આ પ્રકારે બતાવ્યું છે. જેટલાં ક્ષેત્રમાં ધર્માદિક દ્રવ્યનું અસ્તિત્વ હોય છે. એટલું ક્ષેત્ર કાકોશ તેમજ જ્યાં કેવળ આકાશ જ આકાશ છે, તે અલોકાકાશ છે. એ જ રીતે એમાં જીવ અજીવ અને જીવાજીવનું વર્ણન થયું છે. ચેતના જેનું એકમાત્ર લક્ષણ છે. તે જીવ છે.
શ્રી નન્દી સૂત્ર
૨૩૮